SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ લે. ૧૩ થનાર હોય તે થાય જીવડા, શિદને કલ્પના કરે; બુદ્ધિસાગર આમેધ્યાને, વાછિત કારજ સરે. - કર્યું. પ (વિજાપુર) “દિશાવ સદા ઢિ વાવે.”—T. (૨૨) નહિ અલખ લખ્યા કદિ જાવે, કોઈ અનુભવી મનમેં ભાવે; મન વાણી કાયાસે ન્યારા, નિરાકાર નિર્ધારા; જાતિ લિંગ વચન નહિ જામે, સેહિ સાહિબ દિલપ્યારારે. કે. ૧ સ્યાદ્વાદ સત્તાએ પૂરા, કેઈ ન વાતે અધૂરા; કાયરસે તે રહેવે દરા, પામે ચિદ્દન જન જે શૂરાશે. કેઈ૦ ૨ ભેદ જ્ઞાન રવિ અત્તર પ્રગટે, મહા તિમિર સહુ વિઘટે; આતમ તે પરમાતમ રૂપે, ઇયળ ભંગ થયું ચટકેરે. કેઈo ૩ સદ્ગુરૂ સંગે અમૃત પામી, રેગ રોગ સહુ વામી; બુદ્ધિસાગર નિર્ભય ખેલે, ધ્યાને સદા નિર્નામી. કેઈ. ૪ | (વિજાપુર) સાધુ માફક નિરસન સોડથું”—g. (૨૩) સાધુ ભાઈ અલખ નિર-જન સેહં; પચભૂતસે ન્યારા વર્તે, પૂછ અન્તર્ કેહ. સાધુ૧ રૂપાતીત સ્વરૂપી પરગટ, રૂપારૂપ પ્રકાશી; સહજ સ્વભાવે સમતા સારી, અત્યાનંદ વિલાસી. - સાધુ ૨ સબ રૂદ્ધિ ઘટ અંતર તેરા, જત મિટત અધેરા; અગમપંથકા વાસી હંસા, ક્યા માને જગ મેરા. સાધુ ૩ અનેકકું એકમાંહિ સમાવી, સ્થિર દષ્ટિથી ધ્યાવે; નિર્મલ નિર્ભય નિશ્ચય નિરખી, આપોઆપ સુહાવે. સાધુ- ૪ એક મિલ્યા તબ સબકું છાંયા, દુર્ઘટ ઘાટ ઓળંધી; બુદ્ધિસાગર નિર્ભય બેલે, સમતાનંદ તરંગી. સાધુ ૫ (વિજાપુર) For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy