SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ ૧ યા. ઘટમાં પરમાતમ દેખાડે, શાશ્વત સુખ ભણ્ડાર, અનુભવ જ્ઞાને સ્થિરતા આપે, ભય ચ-ચલતા વાર; વાસનાવિષ વારીરે, આપે પદ અનહારી. પાર્શ્વમણિથી પણ ચઢિયાતા, જ્ઞાની સદ્ગુરૂ સન્ત, અર્ષે આતમરૂપ ખરાખર, કરી મિથ્યાત્વના અન્ત; મિથ્યા ટેવ વારીરે, શુદ્ધ પદે ચિત્ત ઠારી. મહાતીર્થ મહાદેવ મહેશ્વર, કરા જ્ઞાનિની સં; આપે!આપ સ્વરૂપે વતા, પામી અનુભવ ર; બુદ્ધિસાગર ખાધેરે, અન્તર્ ઘટ ઉજિયારી. '' Acharya Shri Kailassagarsuri Gyanmandir पत्थरना नावे बेशीरे. " - पद. (૩૭) રાગ ઉપરના. પત્થરના નાવે એશીરે, તરનાર કેણીપેરે તરે, તેલ આશા રેતીરે, પીલે કહેા કેમ સરે; જલ લાવે! માખણ અર્થે, તેતા નિષ્કુલ જાય, અજ્ઞાનિકુગુરૂની સ, તત્ત્વ કશું ન જાય; અન્ધાને દાયા અન્ધેરે, ઠામ કેણીપેરે ઠરે. બાવળીયાને બાથ ભરો પણુ, સરે ન કાર્ય લગાર, હુઢાંની કઢિ પાન ન ખનશે, ખર લીડે પાપડસાર; જોઇને તમે જોજોરે, કુગુરૂએ ઘરેઘરે. ખારા જલથી તૃષા ન ભાગે, કુચકા લક્ષે ભુખ, જુઓ વિચારી મનમાં સમજી, ઉલટુ' થાવે દુઃખ; સડેલ શાની સહેરે, કહેા કોઇ કેમ સુધરે. આતમ કર્મ સ્વરૂપ ન જાણું, કારણ કાર્ય સ્વરૂપ, ગુણ પર્યાય દ્રવ્ય નહિ જાણે, તે શું ટાળે ભવ ધૂપ; તાડ વૃક્ષ છાચારે, તાપ કેવી રીતે હરે. For Private And Personal Use Only ૧૨ જ્ઞાની ૨ જ્ઞાની ૩ (પેથાપુર) જ્ઞાની ૪ પત્થર૦ ૧ પત્થર૦ ૨ પત્થર૦ ૩ પથ્થર ૪
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy