________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८
ભજન પદ સંગ્રહ,
“જોવાનું જાળ પામશે.”—g.
(૭૫) નેવાનું પાણી મોભે રે, વહાલા ચાલ્યું જાય છે, દુનિયા મન અવળું રે, સવળું સન્ત ગાય છે; જાવું ત્યાં તે કેઈ ન જાવે, કરવું તે ન કરાય; જાણવું તે તે રહ્યું બાકી, રાતને દીન ગણાય; મેહ દારૂ પીધેરે, ભાન તે ભૂલાય છે. નેવાનું. ૧ રાજાને તે રડું ગણીને, કરી નહીં સારવાર રને રાજા માની બેઠે, ધિક પડ અવતાર; અત્ત ધન ખોયુંરે, મેટે એ અન્યાય છે. નેવાનું ૦ ૨ લેહ ચણાનું ભક્ષણ કરવું, જેવું એહ મુશ્કેલ; તેવું આત્મસ્વરૂપે થાવું, નથી બાળકને ખેલ; કેઈક જીવ સમજે રે, બુદ્ધિસાગર ગાય છે. નેવાનું. ૫
(મહેસાણા) " आतम ध्यानथीरे सन्तो सदा स्वरुपे रहे."-पद.
(આપ સ્વભાવમાંરે, અબધુ સદા મગનમેં રહેના–એ રાગ) આતમ ધ્યાનથી રે, સખ્ત સદા સ્વરૂપે રહેવું, કર્માધીન છે સૌ સંસારી, કેઈને કાંઈ ન કહેવું. આતમ ૧ કઈ જન નાચે કઈ જન રૂવે, કે જન યુદ્ધ કરતા; કઈ જન જન્મે કઈ જન ખેલે, દેશાટન કઈ ફરતા. આતમ- ૨ વેળુ પીલી તેલની આશા, મૂરખ જન મન રાખે; બાવળીઓ વાવીને આંબા, કેરી રસ શું ચાખે? આતમ૦ ૩ વેરી ઉપર વેર ન કીજે, રાગીથી નહિ રાગ; સમભાવે સે જનને નિરખે, તે શિવ સુખને લાગ. આતમ- ૪ જૂઠી જગની પુદગલ બાજી, ત્યાં શું રહીએ રાજી; તન ધન વન સાથ ન આવે, આવે ન માતાપતા. આતમ ૫
For Private And Personal Use Only