SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ - “મુરણ માસ બાદ શી રે”—g. (૧૦) (રાગ ઉપર) મુરખ મન મારું મારું શીદ કરે, ફ્રગટ ભવભ્રમણ કરતે ફરે, તારૂ ધાર્યું થાતું હોય તે, ઈચ્છાવિણ કેમ મરે; પાપની પિઠે ભરીને પાપી, મરી નરક અવતરે. ફેગટ ૧ મરણ કાળ જબ આવે પાસ તબ, હાય હાય ઉચ્ચરે, હાથ ઘસતાં જાત પરભવ, ઠામ કદી નહિ કરે. ગટ૦ ૨ માંહોની રૂદ્ધિ તારી પાસ જાણુ, બ્રમણું ભાઈ પરિહરે, બુદ્ધિસાગર’ આત્મધ્યાને, વાચ્છિત કારજ સરે. ફેગટ. ૩ ( વિજાપુર ) “નિર્મદ સેશના વાલી માતા”—g. (૧૧) (મનસા માનલિનીએ છ ગેરખ-એ રાગ) નિર્ભય દેશના વાસી આતમ, પડે શું માયા જાળમાં, અસંખ્ય પ્રદેશી દેશ હારે, નિરાકાર ગુણવાનજી; જરા મરણ નહીં દેશમાં તે, નિશ્ચલ સુખનું ઠાણુ. નિર્ભય- ૧ રેગ શોગ વિયેગ નહિ જ્યાં, મમતાને અભિમાન; પ્રતિ પ્રદેશે સુખ અનંતુ, સમતા અમૃત પાન. નિર્ભય૦ ૨ જ્ઞાન ગુણથી દેશમાં નિજ, ભાસે સર્વ પદાર્થ; નિત્ય અવિચલ દેશ તારે, શુદ્ધ એ પરમાર્થ. નિર્ભય૦ ૩ તિમાંહિ ત પ્રગટે, કરતાં દેશનું ધ્યાનજી; અનુભવવાશી ઓળખે તે, આવ્યું નિજ પદભાન. નિર્ભય. ૪ ભમે શું માયાદેશમાં ભાઈ, નહિ જ્યાં સુખને લેશજી; બુદ્ધિસાગર ચેતી એ ભાઈ પામી અવસર બેશ. નિર્ભય ૫ (વિજાપુર) For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy