________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
શાસ્ત્રો પણ શાક્ષી ભરે, જ્યાંથી પ્રગટયાં એહ, સિદ્ધાચલ સમરે સદા, નિશ્ચય ગુણ ગણગેહ. અસંખ્ય પ્રદેશી આતમા, ધ્યાવે ગાવે ભાઈ, અનુભવિએ એ ભગવ્યું, એ પદ સ્થિરતા લાઈ. ક્ષણ ક્ષણમાંહિ સમરીએ, આત્મ સદા સુખદાય, આતમરામે મન રમે, અદ્ધિ સબ પ્રગટાય. સદ્દગુરૂ સંગત હીનતા, બાહ્યાચાર પ્રધાન, અન્તર દષ્ટિ શૂન્યતા, બહિરાતમ પદ સ્થાન. જેને જેવી ગ્યતા, જાણે તેવું જીવ, સમજી સત્ય સ્વરૂપમાં, રમજે ભવ્ય સદીવ.
૨ વોલપત્ર,
બગડે તે સુધરે નહીં, સુધરે નહિ તે બગડે આપોઆપ સ્વભાવમાં, મૂરખ મન તે ઝઘડે. શુદ્ધ સ્વરૂપી ચેતના, નિશ્ચય ભાવે ભળે, આપોઆપ સ્વભાવમાં, પરમાતમ પદ મળે. જેનું હશે તે ભેગવે, સ્થિરતા એહવી જડે, આપોઆપ સ્વભાવમાં, પરંપરિણતિ ત્યાં રડે. શુદ્ધબુદ્ધ અવિનાશિની, શ્રદ્ધા શુદ્ધિ ઠરે, બોલે ચાલે સહુ કરે, પણ નહિ મૂલથી ફરે. અમૃત આસ્વાદ્યા પછી, કેણ છાશ આભડે, અનુભવ વાતે અટપટી તે, પાત્રતામાં પડે. અસ્તિ નાસ્તિ સત્તામયી ધ્રુવ, આતમ તે તું રે, ભિન્ન નથી તેથી કદા, ફેગટ કયાં તું ફરે. ધ્રુવની તારી તેથી યારી, અનેકાન્તથી કરે, ક્ષાયિક શુદ્ધ સ્વરૂપ પામી, અજરામર થઈ ઠરે. વસ્તુ તારી પાસ છે પણ, શેધતાં તે મળે, સદ્દગુરૂના સંગ ગે, મહેનત લેખે વળે.
For Private And Personal Use Only