________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે
સમયે સમયે નિજત્રાદ્ધિ અનન્તિ, રત્નત્રયી થઈ શુદ્ધ છતીરી, ચેતના પરગટ દે. ઉપગે, વર્ગ રહિત અપવર્ગ ગતિરી. વીર. ૫ પ્રતિપ્રદેશે કર્મ વર્ગણા, લાગી અનન્તિ દૂર ગઈરી, ષ કારક શુદ્ધ ઘટ પ્રગટયાં, સ્થિતિ સાદિ અનન્ત થઈરી. વીર. ૬ તેહિજ વીરપણું તુજમાંહી, બ્રાન્તિ ભ્રમણ દૂર કરીરી, બુદ્ધિસાગર ધ્યાતાં પ્રગટે, સત્તા વીર સમાન ખરીરી. વર૦ ૭
વો
-
.
નિર્મલ ક્ષાચિક ચેતના, ચિદાનન્દ ગુણધામ, આતમ સે પરમાતમા, અનન્ત ગુણ વિશ્રામ. સમય સમય નિજ રૂપમાં, શક્તિ અનન્ત સદાય, વિણશે નહિ કે કાળમાં, ચિદઘન ચેતન રાય.
ય ત્રિકાલિક વસ્તુનું, ભાસન નિજમાં થાય, ઉત્પત્તિસ્થિતિવ્યયતણું, સત્તા નિજ વર્તાય. શોધક શેધે અન્ય કયાં, અસત્ ન ઉપજે ભાઈ, ઉપાદાન ષકારકે, ઘટ ઘટમાં વર્તાઈ. ચિત્ત સ્થિર ઉપાગતા, લાગે નિજ પદમાંહ્ય, અવર કેય ભાસે નહિ, નિશ્ચય ચરણ તે ત્યાંય. શેયરૂપ ભાસે સહુ, જ્ઞાન ગુણનું કાજ, દર્પણમાં અવભાસતા, ઉદાસીનતા રાજ. ખાવે પીવે સહુ કરે, પણ તદ્દારૂપ ન થાય,
દયિક ભાવે ભેગ પણ, ભિન્નપણું વર્તાય, વિઘટે શ્રેણિ વિકલ્પની, અથવા જે વર્તાય, તે પણ તેથી ભિન્ન તે, ભેદ જ્ઞાન ત્યાં પાય. કરે કલ્પના કેટી પણ, અગમ્ય નહિ કપાય, સેહ સેડલું ધ્યાનથી, ભેદ ભાવ મિટ જાય.
For Private And Personal Use Only