________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
ભજન પદ સંગ્રહ,
“અરે નવ પામર પારે.”—g.
અરે જીવ પામર પ્રાણીરે, તારું કદિ ન કઈ થાશે, સ્વારથનું સગપણ જગમાં સૈ, જ્ઞાની એમ પ્રકાશે. અરે૧ સાંજસમે જેમ પંખી ટેળું, ભેગું બેડું ભાવે; વહાણું વાતાં નિજનિજ પંથે, એકલડાં સહુ જાવે. અરે૨ સંધ્યાની વાદળીઓ જેવું, હું માયા જાળું તેમાં રખડી મરતાં નાહક, સાર કશે નહિ ભાળું. અરે૩ ખેડું મેટું કરીને માન્યું, રહે ન અને છાનું; અલખ ખલકમાં સાચે સમજી, ઝાલે તેહનું બાનું. અરે૪ નરભવ દુર્લભ પ્રાણ પ્રેમ, કર પરમાતમ પ્રીતિ; સાચે સાહિબ સત્ય સુજાડે, ટાળે ભવ ભવ ભીતિ. અરે૫ ખટપટ લટપટ ઝટપટ ત્યાગી, પરમાતમને ધ્યા; બુદ્ધિસાગર શાશ્વત સુખડાં, સહેજે સન્ત પાવ. અરે૬
——
(અમદાવાદ) “પરમ પ્રભુ ઘટ ઉત્તરમાં માવો.”—પઢ,
(૪૯) પરમ પ્રભુ ઘટ અન્તરમાં ભા, ગા ધ્યાને વધા. પરમ પિડે પરમાતમ વસિયા તસ, પૂજા શુદ્ધ રચાવે; સમતા જલથી પ્રક્ષાલે વિભુ, તન્મય ત્યાં થઈ જા. પરમ ૧ ભાવ દયા ચંદનથી અર્ચ, સગુણ પુષ્પ ચઢાવે; ક્ષાયિક સમકિત ધૂપ કરે વળી, જ્ઞાન દીપક પ્રગટાવે. પરમ૦ ૨ ક્ષાયિક ચરણને સ્વસ્તિક કરીએ, અનુભવ નૈવેદ્ય ધરીએ; આવિર્ભાવે આત્મિક ગુણફળ, ધરતાં માલ વરીએ. પરમ૦ ૩ સામગ્રી પૂજનની પામી, પૂજે અન્તર્યામી; પૂજક પૂજ્યપણું પ્રગટાવી, હવે ચિઘન સ્વામી. પરમ૦ ૪ ગુણસ્થાનક શું પામીને, જે પૂજનને હા, બુદ્ધિસાગર પૂજન અર્થે, ન મળે અવસર આવે. પરમ પ
(અમદાવાદ)
For Private And Personal Use Only