________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
જ
મૃગલે કસ્તુરીની ગધે, આડા અવળે દેડે; જમણુએ ભૂલ છે તે મેટી, તેડે સે નિજ જડે. ઘટ૦ ૩ પરને કર્તા પરને હર્તા, નિજગુણ સહેજે ધર્તા; આપ સ્વરૂપે આપ પ્રકાશે, સમજે સે જન તરતા. ઘટ૦ ૪ આતમ રૂચિ ગુરૂગમ કુંચી, લહી ઉઘેડે તાળું, બુદ્ધિસાગર અવસર પામી, નિજ ઘરમાં ધનભાળુ ઘટ પ
(માણસા)
સુ નિન હેશ વજન દૃમારા.”—.
' (૧૯ર) (લગા કલેજે છેદ ગુરેકારે–એ રાગ.) સુણ નિજ દેશી બચન હમારા, શાથી ભમતે તું પરદેશે, પરદેશે ગાળે દિન કલેશે, ઘી ન સુખ વિશ્રામા; તડકે છાંયે સુખ નહિ ક્યાંયે, હરતા નહિ એક ઠામા. સુણ ૧ સગાં સંબંધી નિજ ઘર ભૂલ્ય, પરઘર દુઃખમાં ડૂલ્ય; દુખમાં સુખની આશ ધરીને, ફેગટ ફૂલણ મૂલ્ય. સુણ૦ ૨ નિજ ઘર નારી રેતી ભારી, તેને તે વિસારી, દુખમાં દિવસ ગાળે ગરીબી, ગઈ અકલ કયાં તારી. સુણ૦ ૩ લાખ ચેરાશિ બજારમાંહિ, ભમીશ ઘાટાઘાટે; બુદ્ધિસાગર અવસર પામી, વળજે નિજ ઘર વાટે. સુણ. ૪
(માણસા)
ગુરુ મહિમા.”—૧૬.
(૧૩) (લગા લેજે છેદ ગુરકારે—એ રાગ.) ગુરૂ વિના કઈ જ્ઞાન ન પાવે, વાંચે પુસ્તક પિથી પાનાં, ગુરૂની શ્રદ્ધા ગુરૂની ભક્તિ, ગુરૂ આજ્ઞા દિલ રાખે; કુગુરૂને ભરમા ભમે નહિ. સો અનુભવ રસ ચાખે. ગુરૂ૦ ૧
For Private And Personal Use Only