________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
ભજન પદ સંગ્રહ,
ઉપરથી ગુરૂ નામ ધરાવે, મનમાં નહિ વિશ્વાસ; આપમતિથી મનમાં રહાલે, તે નહિ ગુરૂકા દાસા. ગુરૂ૦ ૨ માથા સાટે માલ જેવી, ગુરૂની ભક્તિ કરતા; ગુરૂ વચનામૃત પીતાં પ્રાણી, અનુભવ સુખડાં વરતા. ગુરૂ૦ ૩ કાલાદિક સામગ્રીએરે, વર્તે સજજન પ્રાણી; બુદ્ધિસાગર કેઈક વિરલા, સમજે ગુરૂની વાણી. ગુરૂ૦ ૪
માણસા).
“ જ્ઞાન શું કરી શકે છે.”—v.
' (૧૯૪) (લગા કલેજે છેદ ગુરકારે એ રાગ). શુષ્કજ્ઞાન શું કરી શકેરે, પાંખ બિન ચાલે નહિ પંખી; તર્ક વિતર્ક વાદ વિવાદે, આપમતિને થાપે, અભ્યારે અથડાણા લકે, શુદ્ધ માર્ગ ઉથ્થાપે. શુષ્ક ૧ સત્યમાર્ગ નહિ દિલમાં સૂજે, ગુરૂ વચને નહિ બૂજે; બ્રહ્મની વાત કરતા મિથ્યા, પક્ષ તાણમાં ઝૂઝે. શુક. ૨ પરમારથ હેતુ નવી જાણે, શટ્ટ થી મન ડાળે; ગહન વાતને સત્ય જ્ઞાનની, યુક્તિથી કઈ તળે. શુષ્ક. ૩ કરવાનું તે ચિત્ત ન ધરતા, બ્રહ્મજ્ઞાની થઈ ફરતા; જેમ સજાથી જાણે જાડે, તેમ નિજને અનુસરતા. શુષ્ક ૪ પુરૂષાર્થને પ્રેમે પકડે, નહિ પ્રીતિ જસ ઝઘડે; બુદ્ધિસાગર આતમજ્ઞાને, પિતાનું નહિ બગડે. શુક. ૫
––– – (માણસા) ઘોર નિષ ગુડ ઘટમાં યુને.–૫.
(૧૫) (કે ભેદ અગમરા બુજે, વાપરમબ્રહ્મ ઝટ સુરે હેજી-એ રાગ) કેઈ નિજ ગુરૂ ઘટમાં બુજે, વાકું. અગમ પથ ઝડ સુજે, હેજી સશુરૂ સાહેબ ઘટમાં સમજી, તેના ઉસકા નામા; અનામિકા કેઈ નામ ન જાણે, સો પરમાતમ રામા. કેઈ. ૧
For Private And Personal Use Only