________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ૧ લા.
નિન્હેવ પ્રગટયા હઠકદાગ્રહ જોરથી, કરી કુયુક્તિ થાપ્યા નિજ નિજ પક્ષ; અલ્પ બુદ્ધિથી .નિર્ણય કે ન કરી શકે, નિરપક્ષી વિરલા કોઈ હાવે દક્ષજો. કેઈક મતિમાં આવે તેવું માનતા, પ-ચાડુડીના કરતા કોઇક લાપજો; દૃષ્ટિરાગમાં ખૂચ્યા કાઈક ખાપડા, પચ્ચે વિષના વ્યાખ્યા છે મહાકાપજો, આભિનિવેશિક જોરે જાડુ ખેલતા, થાપે માહે વ્યાપ્યા નિજનિજ પન્થો; સંઘ ચતુવિધમાંહિ ભેદ ઘણા પડયા, ઉથ્થાપે કેઈ અધુના નહિ નિગ્રન્થો, કેઇક ક્રિયાવાદી જડ જેવા થયા, કંઈક રાખે અધ્યાતમીના ડાળજો; ચડે એકાન્તે જ્ઞાન ક્રિયાના પક્ષને, પાખરું ચલવે કાઈ માટી પાલજો. ભદ્રબાહુ સ્વામી આદિ શ્રુત કેવલી, પરમ્પરાથી આવે જે શ્રુત જ્ઞાનજો; પરમ્પરા ઉત્થાપક લેાપે તેને, કરીને વિરૂદ્ધ ભાષણ વિષનુ માનજો. ઈત્યાદિક જાણે છે. જિનજી જ્ઞાનથી, કરજો સ્વામી દુઃષમ કાળે સ્હાયો; આપ ભક્તિશક્તિ સ્ક્રૂત્તિ મતિની થતાં, તરતમયેાગે શિવમારગ પરખાયો. સહસ્ર એકવિશ પર્યંત વીરના શાસને, સંઘ ચતુર્વિધ અવિચ્છિન્ન વર્તાયો; યુગપ્રધાના થાશે માત્માર્થી ઘણા, કારણાગે કાર્ય સિદ્ધિ સહાયો,
૧૯
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
શ્રી સીમન્ધર૦ ૨
શ્રી સીમન્ધર૦ ૩
શ્રી સીમન્ધર૦ ૪
શ્રી સીમન્ધર૦ ૫
શ્રી સીમન્ધર૦ ૬
શ્રી સીમન્ધર૦ ૭
શ્રી સીમન્ધર૦ ૮