________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
ભજન પદસંગ્રહ,
વિર૦ ૨
વીર. ૩
વીર. ૪
વીર. ૫
ભટક ભવમાં ભૂલથી, વેઠયાં દુઃખ અપાર; જન્મ જરા મરણાદિકે, સ્થિરતા નહીં લગાર. પુયે મનુભવ પામિયે, મળ્યા ત્રિભુવન નાથ; શરણુ શરણું સારું ગણું, ઝાલો સેવક હાથ. સાચી સેવા સ્વામિની, બીજું આળપંપાળ; તુજ દર્શન રાચી રહું, મેઘ ચાતક બાળ. બાળકના બહુ દોષને, ટાળે તાત કૃપાળ; ત્રાતા મારા છે સદા, દોષે ટાળે દયાળ બાળક માની આગળ, બોલે મનની વાત; તુમ આગળ મુજ વિનતિ, માને એ અવદાત. તારો બાપજી બાળને, સરએ સઘળાં કાજ; સેવકને નહિ તારતાં, જાશે આપની લાજ. ચન્દન બાળા બાકુલે, લીધું શિવપુર રાજ; અપરાધી કઈ તારીઆ, કરજે સેવક સાજ. શરણાગત મુજ સાહિબા, સાચે તુજ વિશ્વાસ ચરણ કમળની સેવના, પૂરે સઘળી આશ, વીર વીર હૃદયે વસે, શરણું સાચું એક; બુદ્ધિસાગર બાળને, વીર ભક્તિની ટેક.
વીર. ૬
વીર. ૭
વીર. ૮
વિર૦ ૯
વીર. ૧૦ (સાણંદ)
श्री वीर स्तवन.
(૧૫૭ ) ( ઓધવજી સંદેશે કહેશે સ્યામને. એ રાગ,) પરમ કૃપાળુ પુરૂષોત્તમ પરમાતમા, વીર જીનેશ્વર ત્રિશલાનન્દન દેવજે; સિદ્ધ બુદ્ધ ત્રાતા જ્ઞાતા સહુ વસ્તુના, પરમ ભક્તિથી પ્રેમ કરું હું સેવ જે. પરમ કૃપાળુ ૧ ક્ષાયિંકભાવે પામ્યા સિદ્ધિ સ્થાનને, સેવક ભમતે દુઃખદાયી સંસાર;
For Private And Personal Use Only