________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
ભજન પદ સંગ્રહ,
કાલેકને ભાનુ ઝળ, નાડું માયા અન્યારું, બુદ્ધિસાગર જોતાં જાગી, શું જગ મારૂં ને તારૂં. અજપા. ૬
(માણસા)
"आतमारे मन प्यारा लागीरे ताराप्रीतडी वैरागी."
(૨૦) (વાણીયારે મન માયા લગાડી મત જાજેરે વેપારી–એ રાગ)
આતમારે મન પ્યારા લાગી રે તારી પ્રીતી વૈરાગી, ચિંગીરે યતિજન તને શોધતારે આતમા; ગુણે અવિનાશી કેરા ગાયરે વૈરાગી. આતમા. ૧ સાત નાનું દુર્બન કરીને આતમારે; તેથી દેખુંરે ગુણ ધામરે વૈરાગી.
આતમા૦ ૨ રત્ન ભરેલી પેટી પારખીરે આતમા; તાળાં ખેલીને ધન દેખિયું વૈરાગી.
આતમા૦ ૩ ઉગેરે સૂરજ જ્ઞાન દીપતેરે આતમારે, માયા અન્ધારૂં નાડું દૂરરે વૈરાગી.
આતમા૦ ૪ જાગોરે ગીજન મુનિ ચિત્ત ધરીને આતમારે; ત્યાગી સંન્યાસી ફકીરરે વૈરાગી.
આતમા ૫ માયાના સાગરને જાઓ તરીકે આતમારે; બુદ્ધિસાગર પેલે પારરે વૈરાગી.
અતિમા૦ ૬
(વિજાપુર-વિદ્યાપુર) “માતમ દઇ નિનકુળ કૃ—િg.
(૨૦૨). આતમ દષ્ટિ નિજગુણ સૃષ્ટિ, પ્રગટી વિઘટી માયા, છાયા ત્યાં તક સાથ રહે છે, જબતક વર્તે કાયા. આતમ ૧ આત્મા અસંખ્ય પ્રદેશી પિતે, આપોઆપ નિહાળું; શુદ્ધ નિરજન આતમરાયા, હું પોતાને તારું. આતમ- ૨
For Private And Personal Use Only