________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦.
ભજન પદ સંગ્રહ.
અન્તરના વ્યાપારે ધરજે ધ્યાન; બુદ્ધિસાગર અનન્ત સુખડાં સમ્પજે; આતમ થાવે સિદ્ધ બુદ્ધ ભગવાનજો. વ્યાપારી. ૭
(સાણંદ)
જીવ૦ ૧
૦
“નવરા નર વારે”—.
(૧૭૩) (ચેતાવું ચેતી લેજેરે–એ રાગ) જીવલડી જરૂર જાવુંરે, ફેગટ માયામાં શું ફેશિયે, મરણતણે ભય માટે માથે, કેઈ ન આવે સાથે; હસતાં હરશે કાળ ઝપટમાં, કહ્યું ત્રિભુવન નાથે. વૈદું કરજો સિદ્દ કરજે, કરજો લટપટ ચાળા, આડી અવળી બાથભરો પણ, ભરવા પડે ઉચાળા. જીવ૦ ૨. ડાહ્યા ડમરા પરપંચાત, કરજો કજીયા વાતે કાળ કાળીઓ હરશે લાતે, જાશે ખાણું ખાતે. જીવ. ૩ ચેરી ચુગલી નિંદા કીધી, પરને ગળે દીધી; મનમાં પાપ કરીને ભારી, નરકવાટ ઝટ લીધી. જીવ. ૪ પ્રભુ ભજનને ભૂલી ભેળા, દુનિયામાં કયાં દોડે; બુદ્ધિસાગર માયા પથરે, સીદને માથું ફેડે.
જીવ. ૫ (સાણંદ)
૪
महावीर स्तवन.
(૧૭૪) (દ્વારકાના વાસીરે અવસરીએ વહેલા આવજોરેજી–એ રાગ) ત્રિશલાના જાયારે મહાવીર સ્વાયે આવજો, નહિ આવે તે થાશે સેવકના બેહાલ. ત્રિશલાના. ૧ દૈત્ય મહાહરે વહાલા લાગે પીડવાળ, દીધાં દુઃખ કહેતાં ના આવે પાર. ત્રિશલાના ૨
For Private And Personal Use Only