________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮a
ભજન પદ સંગ્રહ.
શુદ્ધ સનાતન જે કહુંરે, બંધ ન મેક્ષ વિચાર; ન ઘટે સંસારી દિશા પ્યારે, પુણ્ય પાપ અવતાર. નિશાની, ૨ સિદ્ધ સનાતન જે કહુ, ઉપજે વિનસે જૈન, ઉપજે વિનસે જે કહું પ્યારે, નિત્ય અબાધિત ગાન. નિશાની, ૩ સર્વાગી સબનય ધનીરે, માને સબ પરમાન; નયવાદી પલ્લે ગ્રહી પ્યારે, કરે ભરાઈ ઠાન. નિશાની, ૪ અનુભવ અચર વસ્તુહેરે, જાન એ હીરે લાજ; કહન સુનનકે કચ્છ નહિ પ્યારે, આનંદઘન મહારાજ. નિશાની ૫
(૨૫૨)
(રાગ સારંગ) ચેતન શુદ્ધાતમકું ધ્યા. પરાપર ધામ ધૂમ સાહે; નિજ પર સુખ પાવે.
ચેતન- ૧ નિજ ઘરમેં પ્રભુતાહે તેરી, પરસ નીચ કહાવે; પ્રત્યક્ષ રીત લખી તુમ એંસી, ગહિયે આપ સુહાવે, ચેતન૨ થાવત્ તૃષ્ણ મહહે તુમકે, તાવત્ મિથ્યા ભા. વસંવેદ જ્ઞાન લહી કર, છેડે ભ્રમક વિભાવે. ચેતન ૩ સુમતા ચેતન પતિકુ Uણ વિધ, કહે નિજ ઘરને આરે, આતમ ઉચ્ચ સુધારસ પીયે, સુખ આનંદ પદ પાવે. ચેતન- ૪
૯.
(૫૩) અબધૂ સોજોગી ગુફ મેર, ઇન પદકા કિરેરે નિવેડા. અબધૂ તરૂવર એક મૂલબિન છાયા, બિન પુલ ફલ લાગા, શાખા પત્ર નહી કછુ ઉનકું, અમૃત ગગને લાગા. અબધૂન ૧ તરૂવર એક પછી દેઉ બેઠે, એક ગુરૂ એક ચેલા; ચેલેને જુગ ચણ ચણ ખાયા, ગુરૂ નિરંતર ખેલા. અબધૂ૦ ૨
For Private And Personal Use Only