________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ સા.
નિજ ગુણમે' સખ ગુણુ લખે, ન ચખે પુદ્ગલની રેખરે; ખીર નીર વિવરે કરે, એ અનુભવ હંસ સુપેખરે. પ્રણમું॰ ૬ નિવિકલ્પ ધ્યેય અનુભવે, અનુભવ અનુભવની પ્રીતરે;
અવર ન કહું લખી શકે, આનન્દઘન પ્રીતપ્રતીતરે. પ્રણમું છ
'
श्री आनन्दघन पदम् " ( ૩૫ )
ક્યારે સુને મળશે મારે સંત સનેહી;
ક્યારે
સંત સનેહી સુરિજન પાખે, રાખે ન ધીરજ દેહી. જગ જન આગળ અંતર ગતની, વાતલડી કહું કેહી; આનંદધન પ્રભુ વૈદ્ય વિચાગે, કિમ જીવે મધુમેહી. યારે૦ ૨
For Private And Personal Use Only
૧૭૩
" श्री यशोविजयजीकृत पदम्
દેખા ૨
દેખા॰ ૩
(૩૬) રૃખા ભાઈ મહાવિકલ સંસારી, દુખિત અનાદિ મેહકે કારણ, રાગદ્વેષ ભ્રમ ભારી—દેખા૰ ૧ હિંસારમ્ભ કરત સુખ સમજે, મૃષાખેલ ચતુરાઈ, પરધન હેરત સમર્થ કહાવે, પરિગ્રહ વધત ખડાઈ. વચન રાખે કાયા દ્રઢ રાખે, મિટે ન મન ચપલાઈ; યાતે હાત આરકી આર, શુભ કરણી દુઃખદાઇ. જોગાસન કરે પવન નિરાધે, આતમષ્ટિ ન ાગે; કથની કથત મહેન્ત કહાવે, મમતા મૂલ ન ત્યાગે. આગમવેદ સિદ્ધાન્ત પાઠ સુણે, હિંચે આઠમદ આછું; જાતિ લાભ કુળ બલ તપ વિદ્યા, પ્રભુતા રૂપ અખાને જશું રાચે પરમપદ સાધે, આતમશક્તિ ન સુજે; વિનય વિવેક વિચાર દ્રવ્ય, ગુણ પર્યાય ન મુજે. જસવાલે જસ સુની સન્તાયે, તપવાલે તપ શેાધે; ગુનવાલે પરગુરું દેખે, મતવાલે મત પોષે,
દેખા॰ ૪
દેખા, ૫
દેખાવ ૬
દેખે છ
""