________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
ભજન પદ સંગ્રહ.
“ો શું કરે છે મૂરવ પ્રા.”—.
(૬૯) ચેત તે ચેતાવું તને, પામર પ્રાણુ–એ રાગ ફૂલ્ય શું ફરે છે ફૂલીરે, મૂરખ પ્રાણ; કાયા માયા જૂઠી કેવી, ઝાંઝવાના નીર જેવી; તેને તુચ્છ કરી દેવી.
મૂરખ- ૧ આઉખું જાવે છે ખૂટી, કરે શું તે માથાકૂટી; ખૂટી તેની નહી બૂટી.
મૂરખ- ૦ ૨ પાણીમાંહિ પરપેટે, ખેલ સહુ એમ ટે; માન નહીં મન મેટેરે.
મૂરખ- ૩ કુટુમ્બ કબીલે સારે, માન નહીં મન મારે; એક દિન થશે ત્યારે રે.
મૂરખ- ૪ આંખે જે જે દેખે સારું, તે તે ભાઈ નહીં તારું; માને કેમ મારૂ મારૂં રે.
મૂરખ-ફેલ્યા. ૫ ચેતી લેને જાય ચાલી, કરી માથાકૂટ ખાલી; માયામાં શું રહ્યા હાલી. મૂરખ-રૂ . ૬ કાયા માયાથી રે ન્યારે, અરૂપી અલખ ધારે; બુદ્ધિસાગર મન પ્યારેરે.
મૂરખ ફૂલ્ય છે
(આજોલ)
ફરવિ પટ્ટો નામ.—.
(૭૦) કેઈક વિરલા પાહે જગમાં, અધ્યાતમ રસ પાવે; કઈક ગાવે કેઈક ધ્યાવે, વિરલા કેઈ પચાવે. જગમાં૧ સિંહણકેરું દુધ પાત્ર, સેનાનામાં કરશે; ખાય બિલાડ ખીરનું ભેજન, વમન તેવારે કરશે. જગમાં ૨ વિષ્ટા કેરું ભેજન રાસભ, પેટ ભરીને ચરશે; સાકર સ્વાદે તે શું સમજે, પ્રાણ પલકમાં હરશેહે. જગમાં :
For Private And Personal Use Only