________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
ભજન પદ સંગ્રહ,
અન્તર્ ષ્ટિ ચેતના, ત્યાગે પુદગલ સં; આત્મસ્વરૂપે રમણતા, સમતાગ તર આત્માનુભવ યાગથી, ઝળકે આતમજ્યેત; સ્થિરાયાગે ધ્યાનથી, અન્તાં ઉઘાત. આત્મચેાગી જે સુખ લહે, હાય ન તે સુખ ક્યાંય; ઇન્દ્રાદિક પદવી લઉં, તાપણુ દુઃખની છાંય.
જે પામ્યા તે ત્યાં રમ્યા, ભૂલ્યા પુદગલ ભાન; સુખ સ; રડે રમે, પ્રાપ્તિ શિવકર સ્થાન, મન ચ-ચલતા ત્યાં મટે, દર્શન સ્પર્શન યોગ; ભાગી થઇ ત્યાં ભાગવે, અનન્ત સુખના ભાગ. જડ પુદ્ગલના ભાગને, જાણ્યા મનમાં રોગ; શાતશાતાવેદની, ટળિયા તેના શાગ.
વિનાશિક પુદ્ગલ સહુ, તનધન મન્દિર પેખ; અવિનાશી છે આત્મના, ધર્મજ જ્ઞાને લેખ. પુદ્દગલ પ્રપન્ચ કારમા, ત્યાં શું સુખની આશ; પર આશાથી પ્રાણિયા, થાવે જગના દાસ. અન્તરાત્મા ધ્યાનથી, સેવા સત્ય સદાય; શક્તિ અનન્તિ જેહની, મરતાં શિવસુખ થાય. રમતાં આત્મસ્વરૂપમાં, પામે યાગી સુખ; પર પુદ્ગલમાં જે રમે, પામે તે મન દુઃખ. મન વચ કાચા ભિન્ન છે, આત્મતત્ત્વ સુખકાર; રત્યત્રયીનું ધામ છે, શુદ્ધરૂપ નિર્ધાર. શુદ્ધરૂપ પરમાતમા, સત્તાથી પરખાય; સેવા ધ્યાવા આતમા, વ્યક્તિભાવે થાય. પ્રેમ ભક્તિ વિશ્વાસથી, સેવા આતમ દેવ; આતમ તે પરમાતમા, કીજે તેની સેવ. શુદ્ધરૂપમાં ચેતના, રમતી રહે નિશદિન, તા પ્રગટે સુખ સન્તતિ, પરપુદગલથી ભિન્ન.
For Private And Personal Use Only
૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧