________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૬૧
*
“શ્રાવનું વર્તન.-.”
(૨૨૪) (ઓધવજી સંદેશે કહેજો શ્યામને–એ રાગ.) શ્રદ્ધાળુ ગંભીર શ્રાવક સુજાણ છે, જીવ દયાળુ ઘટમાં સત્ય વિવેક જે, નવ તત્ત્વાદિક સમજે ગુરૂગમજ્ઞાનથી, જૈન ધર્મની સાચી મનમાં ટેકજે. શ્રદ્ધાળુ. ૧
નવર દેવ ગ્રહ્યાથી તેહ સનાથ છે, અનાથ નહિ કહેવાતે શ્રાવક પુત્ર કરે કમાણે ન્યાયવૃત્તિ સંસારમાં, સન્તષે ચલવે છે ઘરનું સૂત્રજે. શ્રદ્ધાળુ ૨ મુનિની પાસે વ્રત ઉચ્ચતે ભાવથી, લીધાં તેવાં વ્રત પાળે ગુણવાજે; સાધમને દેખી મન હરખાય છે, ભક્તિથી કરતે તેનું બહુમાનજે. શ્રદ્ધાળુo ૩ સત્ય મને રથ મુનિવ્રતના દિલમાં કરે, કારાગૃહ સમ જાણે આ સંસાર; જલ પજવતું ત્યારે અન્તથી રહે, ધન્ય ધન્ય તેવા શ્રાવક અવતારજો. શ્રદ્ધાળુ° ૪ વ્યવહારે સમકિતની શ્રદ્ધા સાચવે, જૈન ધર્મની વૃદ્ધિમાં લયલીન સાત ક્ષેત્રમાં લક્ષ્મી ખર્ચ ભાવથી, સટ પડતાં કદિ ન થાવે દીજે. હતાળુ૫ સશુરૂ મુનિને ખમાસમણ દે ભાવથી, ગુરૂ સાક્ષીએ કરતે પ્રત્યાખ્યાન પ્રતિક્રમણ સામાયિક સમજીને કરે, ધર્મ કર્મમાં નિશદિન રહે ગુતાનજે શ્રદ્ધાળુ. ૬ નિદા લવરી ચાડી ચુગલી નહિ કરે, પ્રિય સાચથી બેલે રૂડા બેલ;
For Private And Personal Use Only