________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
पुत्रने पितानी शिखामण.
(૨૧). (ઓધવજી દેશે કહેશે શ્યામને–એ રાગ.) પિતા કહે છે પ્રેમપાત્ર નિજ પુત્રને, કરજેને સાંભળજે મુજ પુત્રજે; કૂળ દીપક થાવાને વિદ્યા શિખવી, ધર્મ નીતિથી સાચવવું ઘર સૂત્ર
પિતા ૧ વિદ્યા ધન મોટામાં મેટું જાણજે,
એક ચિત્તથી કર તેનો અભ્યાસ નિન્દા લવરી જાડું ચેરી ત્યાગજે, ગુરૂ વચનને મનમન્દિર વિશ્વાસ જે. પિતા. ૨ વિનયવન્તને સર્વે વિદ્યા સાંપડે, વિનયમન્નથી વૈરી વશમાં થાય; માતપિતાને પાયે લાગે પ્રેમથી, હરખી વહેલે શાળામાંહિ જાય. પિતા. ૩ હળીમળીને ચાલે સહુની સાથમાં, કદિ ન કર કેપે કડે કલેજે; સગા સંબંધી મિત્રાદિકની સાથમાં, રીસાવાની ટેવ ન શેખે લેશ. પિતા. ૪ રમત ગમતમાં ફેગટ કાળ ન ગાળવે, માતપિતાને પૂછી કરવાં કામ; સડેલ શઠ મિત્રની સેબત ત્યાગવી, વાપરજે નહિ આડે રસ્તે દામ, પિતા ૫ ભવિષ્યની આબાદી દેલત દેશની, દેશેાદય નિશાની બાલક ધાર; શ્રદ્ધાભક્તિ દેવગુરૂમાં રાખજે, ધરજે દિલમાં ધર્મ કર્મને પ્યાર. પિતા ૬ ધર્મસૂત્ર સલ્લુરૂની પાસે શિખવાં, દેવગુરૂને વજન કર ત્રિકાલજે,
For Private And Personal Use Only