Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમોટ્ટાક પ્રવચન શ્રેણી
દેશનાકાર: પૂ. આગમોટ્ટા૬ આચાર્યદેવ શ્રી આનંદસાગ૨ સૂરીશ્વરજી મહા૨ાજ સંગ્રાહકઃ આગ્રી હૅમસાગર સૂરિ
સંપાઙ્ગ મુનિશ્રી ૨ા૨ત્ન સાગ૨
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી આનન્દ-હેમ-ગ્રંથમાળા પુષ્પ–૨૩
BEETSEIBER DIESER
આગમોદ્ધારક પ્રવચન શ્રેણિ
****
, માધાપર
વિભાગ દો
[ શ્રી ભગવતીસૂત્રના ૮ મા શતકનાં પ્રવચને ૧૮૬ થી ૨૩૩ તથા ૨૩૪ થી ૨૩૬ ચોમાસીનાં પ્રવચને, ધર્મરત્ન પ્રકરણનાં પ્રવચનને સારાંશ તથા નારકી અને તેનાં દુઃખો]
SSAGESS SSSSSSSSSSSSSSSSSSSSSB%83 % E TEXT T M M MESS3
0989088388888888888888888888888888883 323
દેશનાકાર પૂ. આગામદારક આચાર્યદેવ શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.
અવતરણકાર-સંપાદક આ. શ્રી હેમસાગર સૂરિ
સહ સંપાદક મુનિ શ્રી રાજરત્ન સાગરજી
SABADEROSADO
Page #3
--------------------------------------------------------------------------
________________
* શ્રી આગમેદારક પ્રવચન શ્રેણિ
વિભાગ ૬ હૈ
પ્રથમ આવૃત્તિ નકલ ૬૦૦ ] વીર સંવત ૨૪૭૫ વિ. સં. ૨૦૦૫ ઈ. સં. ૧૯૮૧
પ્રકાશક શ્રી આનંદ હેમ ગ્રંથમાળા વતી (૧) શ્રી દેવેન્દ્ર ચૌધરી એડકેટ (૨) શ્રી રાકેશ કેશરીચંદ શાહ (૩) શ્રી ભરત જયંતિલાલ શાહ
૨૩/c રંગસાગર સોસાયટી, પ્રભુદાસ ઠાકર કેકેજ રોડ, પાલડી, અમદાવાદ. ૭
દ્વિતિય આવૃત્તિ નકલ ૧૦૦૦ - વીર સં. ૨૫૦૭
વિ. સં. ૨૦૩૭ - ઈ, સન ૧૯૮૧
કિંમત રૂ. ૧૬-૦૦
(સર્વ હક્ક સંપાદકને સ્વાધીન)
મુદ્રણ વ્યવસ્થા લાલચંદ ખેતસીભાઈ શાહ
(વાદવાળા) ૧૬, શત્રુંજય સોસાયટી, પાલડી અમદાવાદ ૭
પ્રાપ્તિસ્થાન (૧) સરસ્વતિ પુસ્તક ભંડાર
હાથીખાના, રતનપોળ. અમદાવાદ (૨) સેમચંદ ડી. શાહ
જીવનનિવાસ સામે પાલીતાણા (સૌ.) (૩) અનંતરાય એન્ડ કું.
૩૦૭, ખારેકબજાર અનંતનાથ દેરાસર સામે, ટે. નં. ૩૨૪૦૦૮ મુંબઈનં.૯
T
– મુદ્રક – જગદીશચંદ્ર સી. શાહ
પલક ટાઈપ સેટર ૪, શ્રીકુંજ કેલેની, નગરશેઠને વંડો,
Page #4
--------------------------------------------------------------------------
________________
આગમોધ્ધારક, આગમદિરસંસ્થાપક, તથા પ્રાચીન સાહિત્યપ્રેમી આચાર્યપ્રવર
શ્રી સાગરાનંદસૂરીશ્વરજી
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
નમ
વર્તમાન નનાપિતિ શ્રી રામના
પ્રસ્તાવના
બહુધન ગીતાર્થ ગુરુભગવંતનું સ્મરણ કરી ૫ પૂ. મારા પરમોપકારી આગમે દ્ધારક આ. શ્રી આણંદ સાગરસૂરીશ્વરજીએ સિદ્ધક્ષેત્ર તળેટીમાં આગમ મંદિરની અપૂર્વ અંજનશલાકા પ્રતિષ્ઠાદિ મહામહેત્સવ નિવિને પૂર્ણ કરી કપડવંજમાં ચૈત્ર મહિનાની ઓળીની સામૂહિક આરાધના કરવા પધાર્યા અને સં. ૧૯૯૯નું ચાતુર્માસ પણ શ્રી સંઘની વિનંતિથી ત્યાં કર્યું. તે સમયે ગુરૂમહારાજે ભગવતીના યોગહન કરવા દબાણપૂર્વક આજ્ઞા કરી અને આ વદમાં શ્રી આગદ્ધારકશ્રીજીના શુભ હસ્તે મારી પંન્યાસ પદવી થઈ.
ચાતુર્માસમાં કર્યું સૂત્ર વાંચવું ? તેને વિચાર કરતાં આગલા વરસે વંચાલ અધુરૂં શ્રી ભગવતી સૂત્ર આગળ વાંચવું એટલે ભગવતી સૂત્રને ૮મા શતકનું વાંચન શરૂ કરેલ જેમાં પુદ્ગલ વિષયક ઘણું જ બારીક તાત્ત્વિક ભાર્મિક સ્વરૂપ ગર્ભિત પ્રવચન વંચાયાં, જે મે સારી રીતે અવતરણ કરી લીધાં. દ્રવ્યાનુયોગના વિદ્વાનને આ પ્રવચનો અતિ ઉપયોગી રસપ્રદ હોવાથી આ પ્રવચન છપાવવાનો નિર્ણય કર્યો, સં. ૨૦૦૫ની સાલમાં પ્રથમવૃત્તિની ૬૦૦ નકલો છપાવેલી. ઘણા સમયથી નકલે અપ્રાપ્ય થવાથી તેની જ બીજી આવૃત્તિ “આગમ દ્ધારક પ્રવચન શ્રેણીના છઠ્ઠા વિભાગ રૂપે સંપાદન કરાવવાનો નિર્ણય કર્યો. આગળ પાંચ વિભાગમાં આગમહારશ્રીએ ચાતુર્માસમાં આપેલાં પ્રવચને ૧૮૫ છપાવ્યાં આ છઠ્ઠા વિભાગમાં ૧૮૬ નંબરથી શરૂ થઈ ર૩૬ સુધી પ્રવચને પશે. ઉપરાંત છઠ્ઠા વિભાગમાં ચોમાસાના ત્રણ સુંદર પ્રવચને, ભાવનાધિકારે વંચાએલ ધર્મરનના પ્રવચન તથા નારી અને તેના દુખોને મારે લખેલ લેખ પણ સાથે ઉમેરેલ છે.
ગણધર ભગવંતે ગૂંથેલ, નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીએ તેની ટીકા રચેલી છે અને આગમવાચનાદાતા, વર્તમાન બહુશ્રુતધર અને અનુપમ સૂત્ર વ્યાખ્યાન સંભળાવનાર વ્યાખ્યાન શ્રવણ કરનારને અમૃતાધિક આસ્વાદ પમાડનાર આજે જેમના પ્રવચનો વાંચી તેમના જ્ઞાન, વિદ્રત્તા અને તર્કશક્તિ માટે અપુર્વ સભાવ ઉત્પન્ન કરનાર તેમની ગેરહાજરીમાં પણ તેમના પ્રવચને રૂપ સૂમ દેહની હાજરીની ગરજ સારે છે. આગલા વિભાગમાં તેમના માટે ઘણું લખાએલ હોવાથી સુષુ કિં બહુના?
આઠમા શતકમાં વિશેષતાએ પુલોનું પરિણમન વિવિધ પ્રકારની સામગ્રી ગે અથવા સ્વાભાવિક કેવી કેવી રીતે થાય છે અથવા જે પુદ્ગલ ગ્રહણ કરીને
Page #7
--------------------------------------------------------------------------
________________
કેવી કેવી રીતે વિવિધ શરીર પણે પરિણાવે છે. પુદગલની શક્તિ કેટલી જબરજસ્ત છે. કર્મ પણ પુદ્ગલ જ છે તેથી કોઈ વખત પુગલ કર્મ બળવાન હોય છે. કેઈ વખત કર્મ સાથે ટક્કર લેનાર દઢપ્રહારી–ગજસુકુમાલ-મે નારજમુનિ સરખા છ બળવાન બની પુદગલ કર્મને નાશ કરે છે. સ્થા ના વર્જી, તથા
તિ જ એનાં એ જ પુગલે એક વખત સુંદર અનુભવાય છે. તેના તે જ પુદ્ગલે જીવને હેરાન કરનાર અથવા અશુભ સ્વરૂપે પલટી જાય છે. સુબુદ્ધિમંત્રીએ ગંધાતી ગટરના પાણીને પ્રયોગ કરી પીવા લાયક બનાવી રાજાને પાયેલ હતું અને પુદ્ગલનું યથાર્થ સ્વરૂપ સમજાની રાજાને સમકિત દષ્ટિ બનાવ્યો હતે.
તસ્વાર્થ સૂત્રમાં પાંચમા અધ્યાયમાં અજીવ તત્ત્વનું સ્વરૂપ સમજાવતાં પુદ્ગલાસ્તિકાયનું સૂક્ષ્મ સ્વરૂપ મૂળાકાર અને ટીકાકારે ઘણું વિશદતાથી સમજાવેલ છે.
પૂ. ગુરૂદેવે પાંચમા અધ્યાયની વાચને આપેલી તે આગમ જોતમાં ૮મા વર્ષથી ૧૪ સુધીમાં ક્રમશ: છપાએલી છે. જિજ્ઞાસુઓએ જરૂર તે મેળવીને વાંચવી જેથી પુદગલનું સ્વરૂપ જ્ઞાની ભગવંતે કેટલું સૂકમતાથી સમજાવેલ છે જે જાણી સમ્યકત્વ જરૂર દઢ થાય.
પ્રવચનમાં કયા વિષયો આવશે તે તે અનુક્મણિકા તથા પ્રવચને વાંચવાથી સ્વયં સમજી શકાશે.
આગમ દ્ધારક પ્રવચન શ્રેણિ વિભાગ-૬ના પ્રકાશનને વ્યવસ્થિત અને ઝડપી તૈયાર કરવામાં લાલચંદભાઈ કે. શાહને સહકાર ઉપયોગી નિવડે છે. વિશ્વનંદીકર જૈન સંઘ ઉપાશ્રય [ ભગવાનનગરનો ટેકર, પાલડી 3 આગદ્ધારક આનંદસાગરસૂરિ શિષ્ય અમદાવાદ નં. ૭. તા. ૩-૩-૮૧ | હેમસાગરસૂરિ
SUGAROSSA
I9ebook
દE Esses
Page #8
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી વિભાગ છાને
વિષયાનુક્રમ પ્રસ્તાવના •••••
શ્રી ભગવતી સૂત્ર ૮મા શતકના પ્રવચન પ્રવચન ૧૮૬મું મંગળાચરણ-૧ ઈન્દ્ર મહારાજા જ્ઞાનીના સેવક વેચ્છાએ બને છે, નમસ્કાર છે. શ્રી સર્વ દેવને ૩. અનંતુ જાણવાનો અંત, શું આત્મા કાયમનો ગુલામ છે? ની–૫ જૈનદર્શનમાં ઈશ્વરપણા માટે મને પહેલી નથી–૬ પ્રવચન ૧૮૭મું પુગલને પરિણમનશીલ-સ્વભાવ, ઈષ્ટપ્રવૃત્તિ તથા અનિષ્ટથી નિવૃત્તિ માટે ઈષ્ટનિષ્ટ જ્ઞાન આવશ્યક છે. ૭ જ્ઞાનની જરૂર ખરી, પણ શા માટે ? ૯-દેષને ટોપલે ભગવાનને શિરે-૧૦ પ્રવચન ૧૮૮ દષ્ટિવિષ જેટલી ભયંકરતા આશીવિષમાં નથી. પુગલની પ્રકૃતિ પરિણમનશીલ છે. -૧૨ ધાગાપંથીઓ ઈશ્વરને કર્તા તરીકે શા માટે આગળ કરે છે? આત્માને કર્મ સાથે સંબંધ અનાદિને છે. -૧૪ પ્રવચન ૧૮૯મું અહિંસાત્રની આરાધના શકય શી રીતે ? નરસું પણ જે પરમેશ્વરની પ્રેરણાથી, તે પ્રાણીને સજા શા માટે? –૧૭ પરમેશ્વરને માનવા શા માટે ? –૧૮ દેવે પણ કાયાના કેદી છે, કાયસ્થિતિ ૧૯ કર્મબંધનથી કોણ બચી શકે ?, વનસ્પતિની વ્યાપકતા ૨૦ અહિંસક કેણ બની શકે ? -૨૧ પ્રવચન ૧૯૦મું ૧થી૧૦ ઉદેશામાં ક અધિકાર છે? તેનું સામાન્ય વર્ણન, શબ્દ વાંચી છે અને પદાર્થ વાય છે. –૨૨ ગૃહસ્થ માટે દાન એ જ ધર્મ ઉત્કૃષ્ટ શાથી ? શીલ ન ભાવતે સર્વવિરતિની સરખામણીમાં બિંદુ સમાન છે. ૨૩ પાપ પ્રત્યે ધિક્કાર એ જમ્બર હથિયાર છે-૨૪ પાપ ગમે છે પણ પાપી તરીકેની છાપ ગમતી નથી. ૨૫ પ્રાયશ્ચિત્તનું નિવારણ આયણ–૨૬ પ્રવચન ૧૯મું પુદગલ સંબંધીના પ્રશ્નને નિરાકરણીય ગ, રાજગૃહી એ ધર્મનું કેન્દ્ર હતું -ર૭. વતનું વક્તવ્ય શોતાની પરિણતિને અને યોગ્યતાને આધીન છે. ૨૮ સિદ્ધરાજનો ધર્મ વિષયક પ્રશ્ન-૨૯ ચાર પ્રકારના સિદ્ધાન્તનું સ્વરૂ૫ ૩૧ હવે મને કહે ગૌતમ કેણ કહેશે? એવા કોડ ૮૦ વર્ષની વયે-૩ર પ્રવચન ૧૯મું પુદ્ગલ પરિણામના ત્રણ પ્રકાર છે. કાયા, ભાષા, તથા મનની પરિણનિ જીવના પ્રયત્નથી છે-૩૩. સમકિતદષ્ટિની સુંદર વિચારણ-૩૫ શરીર એ અશુચિકરણ મંત્ર છે-૩૭
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯૩મું ૩૮ રૂપીયે, સેળના અને ૬૪ પૈસા એક જ છે. ૩૯ શબદમાં સંપૂર્ણ અર્થ સમાય છે-૪૦ બહાર જોયું પણ ભીતરમાં જોયું નહિ--૪૧ પ્રવચન ૧૯૪મું વિશ્વસા પરિણા પુદ્ગલે-૪૩ વક્રિય કલેવર જીવ ગયા પછી વિખરાઈ જાય ૪૪ વર્ગણા વિચાર ૫ પ્રવચન ૧૯૫મું આત્મામાં તેવું સામર્થ્ય છે માટે જ શ્રી જિનેશ્વરએ ધર્મભાર્ગ બનાવ્યો છે, નિર્માણ કર્મોદયે ગ્રહણ કરાયેલાં પુદ્ગલે તે જરૂપે પરિણમે છે. ૪૭ આત્માએ પુદ્ગલ લગાડનાર થવું નહિ. ૪૮ જેનશાસનની મુખ્ય અને પ્રથમ ભૂમિકા, મૈત્રીભાવના–૪૯ શું પાપને સજા થવી જ જોઈએ ? –૫. ધર્મની ભાવના કેવી હોય? –૫૧ સિદ્ધના જીવ કેમ પાપ કરતા નથી ? પર પ્રવચન ૧૯૬મું એક કેડાછેડીની સ્થિતિ ટાળવા માટે આત્માને પ્રયત્ન કરે પડે છે, પ્રયોગ પરિણામને સમજે તે બધું સમજે, કર્મવર્ગણા આપોઆપ વળગી શકતી નથી–૫૪ સ્વાભાવિક પરિણામે–પરિણામેલામાં પણ ઇનો પ્રયોગ કારગત છે-૫૬ કુદરતે સામગ્રી આપી પછી પ્રયત્ન આપણે કરવા જોઈએ, અકામ અને સકામનિર્જરા, અંતરને જણાવનાર તામલિ તાપસનું દષ્ટાન્ત-- ૫૭ મિ. પરિણામ કયા ? ૫૮ પ્રવચન ૧૯૭મું લેકમાં ઇન્દ્રિયો પાંચ જ છે, વિષ પચ જ છે, છઠ્ઠો વિષય નહિ એવું નિરૂપણ કોણ કરી શકે ? પુદગલાસ્તિકાય એક જાનિ છે. ૧૦ પ્રતિમા તથા પત્થર સરખા કહેનારને માતા તથા સ્ત્રી સરખાં ખરા કે ? – ૬૧ નિર્માણ નામકર્મ જાતિનામકર્મને ગુલામ છે-૬૨ પ્રવચન ૧૯૮ણું પાંચ પ્રકારના પુદ્ગલ પ્રયોગ પરિણા છે, શું સમ્યક્ત્વ એ જૈનને ઈજારે છે? ૬૩એ જ્ઞાનાવરણીયાદિ ન માને તેઓ તેને તેડવાને પ્રયત્ન કરે જ કયાંથી? -૬૪ સ્વરૂપ સમાન છે, ફરક આકારમાં છે-૬પ પ્રવચન ૧૯મું સૂક્ષ્મ તથા બાદર વિભાગ, આત્માના આઠ રૂચક પ્રદેશે કાયમ ખૂલ્લાં રહે છે-૬૭ મોક્ષમાં શું છે ? ફરક આકારમાં છે, સ્વરૂપમાં નથી. વનસ્પતિકાયનું વિવેચન –૬૯ નિગોદ વિચાર-૭૦ પ્રવચન ૨૦૦મુ દેવલોક અને નારકી માત્ર શ્રદ્ધા ગમ્ય જ છે એમ નથી, પણું બુદ્ધિગમ્ય છે જ. કુદરતને માનનારે એ બેય ગતિ માગ્યે જ છૂટકે, આકાર રૂપે એકેન્દ્રિયના પાંચ, વિકલેન્દ્રિયના અનેક, પચેન્દ્રિયના ચાર ભેદ–૭૧ પ્રત્યક્ષમાં શંકાને સ્થાન નથી, શંકા પરોક્ષની જ હોય-૭૨ દેવલોક તથા નારકી છે કે નહિ ? -૭૩ કુદરત માનનારે નારકી માનવી જ પડે--૭૫ પ્રવચન ૨૦૧મું બુદ્ધિશાળી પુરુષોની દષ્ટિ ફલ તરફ હોય છે, જીવ સૂકમ પુદગલોને પ્રહણ કરી શકતું નથી–૭૬ પલટો એ પુદ્ગલને સ્વભાવ--૭૭ એકેન્દ્રિયથી પંચે. ન્દ્રિયપણાને ક્રમ પુણ્યાઈને અંગે છે–૭૮ સમ્યકત્વની વ્યાખ્યામાં છએ કાયના જીનું મંતવ્ય, શ્રાવકની દયા શકય કેટલી ? સવા વસ-૭ મુઠીભર જીવોની હિંસાને ત્યાગી વ્રતધારી શી રીતે-૮૦
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦મું. સમ્યકત્વનાં પાંચ લક્ષણે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક, અધે.લેક, મધ્યમક, ઉર્વ લેક એ ક્રમ સકારણું છે-૩૨ નરકનું કંપાવનારૂં સામાન્ય વર્ણન-૮૩ ચારે ગતિના જીને કાર્યક્રમ કે છે? –૮૪ સમકિતીને જવની વાસ્તવિક દશાનો ખ્યાલ આવ્યા વિના રહે જ નહિ -૮૫ પ્રવચન ૨૦૩મું. વરૂપે સર્વ આત્મા સમાન છે, ૮૭. સંજ્ઞા હોય ત્યાં જ અસર થાય, ૮૮. જુલમને ધિક્કાર છે. ૮૯. કુદરતના ઈન્સાફમાં સુકા ભેગું લીલું બળતું નથી, આજ્ઞાસિદ્ધ અને હેતુસદ્ધ પદાર્થો-૯૦. પ્રવચન ૨૦મું. સંમૂર્ણિમ તથા ગર્ભજ કયાં ક્યાં છે ?, પુણ્યાઈ વધે તેમ આગળ વધાય. ૮. પંચેન્દ્રિયમાં નિર્ય અને એક ભેદ છે-૯૨ જીવોની પરિણનિમાં પલટે આવે છે-૯૩ જલચરાદિનું વર્ણન-૯૪. પ્રવચન ર૦૫મું. જયણાની જરૂરીયાત, ઈન્દ્રિોની સાથે મનને કેમ ન ગમ્યું? -૯ઈ પ્રતાનની વિશિષ્ટતા -૯૫ જણ વગર થતી કાતીલહિસા-૯૬ કેટલીક વખત રૂઝાવી એ ઘાતક થાય છે-૯૭. પ્રવચન ૨૦૬મું નરક સાવ શાથી? –૯૮. દેવલોકના ભેદો શાથી?, સમકિતીને વૈમાનિક વિના આયુષ્યને બંધ હેય નહિ-૯૯. શ્રીમતીનું દષ્ટાંત-૧૦૦. દેવતાના ભેદ–૧૦૧. સમકિતાને વેશ્યા કઈ હોય ?-૧૦૨. અકામ નિર્જરાનું પણ સામે તે પ્રમાણમાં માનવું પડશે-૧૦૩ પ્રવચન ૨૦૭મું આયુષ્ય કર્મનું કામ જીવને જકડી રાખવાનું છે-૧૦૩ સાજન અપાર પ્રત્યે ઉપકાર કરે તે ઈશ્વરનું વલણ કેવું હોય? -૧૦૪ ઈશ્વરના નામે ધાગાપથી એના ધંધા-૧૦૭. પ્રવચન ૨૦૮મું. પરિણામના ભેદ ક્રિયાના ભેદોને આભારી છે. મનુષ્ય થાય પણ સંમઈિમ થાય તે સાર્થક શું ?–૧૦૮. રડતા કરેલું ઉલ્લાસથી શી રીતે ભગવાય ? ચંદનાના આંસુનું મૂલ્ય-૧૧૦. ક્રિયાની નરમતા મુજબ ફળમાં તરતભતા સમજવી ૧૧૧. અકામનિશાથી, ભૂખ્યો તો મરેલે બળદ દેવ થાય છે–૧૧૨ નટને નિષેધ કે નટીનો ? – ૧૩ ભવનપતિ દેવ “કુમાર” શાથી કહેવાય ? –૧૧૪ વ્યંતરાદિ દે. સંબંધી -૧૧૫. પ્રવચન ર૦૯મું. મિથાલીની પણ ધર્મકરણી નકામી જતી નથી, નરક જેવી ગતિ માન્યા વિના ચાલે તેમ નથી–૧૧૫ સમ્યકત્વના અભાવે દેવગતિ રોકાતી નથી૧૧૬ સમ્યકત્વ પામવાનો વખત કયો?, નવકારને નકાર કરેમિ ભંતેને કકાર કયારે બેલે ? – ૧૭ વહાણને તેડફાન કાંઠે જ નડે છે-૧૧૮ સંસ્કારે ઉલટાવવા મુશ્કેલ છે-૧૧૯ થીભેદ મનાય કયારે ? ૧૨૦ સમ્યક્ત્વ દેશવિરતિ આદિને ઉત્પત્તિ ક્રમ-૧૨૧ પ્રવચન ૨૧૦મું. ભિન્ન ભિન્ન દેવ કે જવાનાં કારણે, પુગલાનંદીને આત્મીય સુખની છાયા પણ સમજવી કઠીન છે-૧૨૨ સિદ્ધોનું સુખ શું ? ૧૨૪ મેક્ષમાં
Page #11
--------------------------------------------------------------------------
________________
સંકડામણ કેમ થતી નથી ? પરિણામ ક્ષેત્રાનુસાર થાય-૧૨૫ ઉત્કૃષ્ટ ૫.૫ના પરિણામે દેવલોક-૧૨૬
પ્રવચન ૨૧૧મુ`. નારકી અને દેવે પચ્ચખ્ખાણ ન કરી શકે-૧૨૯ નિયાણાનું પરિણામ, મરણ સમયે સંસ્કારની હાજરી-૧૩૨, લેસ્યાના આધારે ભાવી ગતિ......૧૩૩ સૂર્ય અને ચદ્ર એ એમાં મહાન કાણુ ? દેવાના ભેદો અને વ્યવસ્થા-૧૩૪ પ્રવચન ૨૧૨ મુ’. પુદ્ગલે.ની અસર, વિશેષણની જરૂર કર્યાં ? -૧૩૬. ઉલ્લાસની તરનમના મુજબ ફળની પણ તરતમતા, હરિબળ માછીમારની નિયમદઢતા- ૧૩૭. જીઞાન ફર્યા પછી જીવન રહે તે શા કામનુ !-૧૩૯ ભિન્ન પરિણતિથી ભિન્ન ફળ ભોગવાય છે, પાડા લડે એટલે ઝાડોને ખેાડો નીકળે -૧૪૦. કલ્પતીત દેવ લાક કયા ? ૧૪૩.
પ્રવચન ૨૧૩ મુ`. દેવતાઓના ભેદોમાં પરિણતિની અસર કારણરૂપ છે. ના સરખે! ધર્માંપણ તીવ્રતાથી મહાન ફળને યાવત મેક્ષને તત્કાળ આપે છે. -૧૪૩. શ્રાવક કુટુ એમાં વાતે કઈ હોય?-૧૪૪, પત્ર આવે ત્યારે શ તે વિચાર કરાય છે?,,૧૪૫. તરતના જન્મેલા બાળકના પુણ્યદય ધરણેન્દ્રને આકર્ષે છે. -૧૪૬ મિત્ર કેવી સલાહ આપે ? ૧૪૭. ધર્મના વિચારે અમલ કરાવ્યું.-૧૪૮, પ્રવચન ૨૧૪ સુ’. નવચૈત્રેયક અને પાંચ અનુત્તર વિમાનમાં વ્યવસ્થા શ! માટે નથી ?--૧૪૯, નવધ્યેયક દેશની સ્થિતિ-૧પ૦. ખાળે ડૂચા દરવાજા મેાકળા-૧૫૨. સાધુતી પંચ મહા પ્રતિજ્ઞાએ-૧૫૩, બવાછતી ગીત-૧૫૪, નવપ્રવેયકને અધિ કારી કેણ ?, દીક્ષા ચૌદરાજલાકને કલ્યાણપ્રદ, માટે કેઇ પણ્ સયેગમાં રેકાયજ નહિ-૧૫૫ પ્રવચન ૨૧૫ મુ. અમિન્ત્ર પશુ મેળવવા તે! અધિકાર તેવી શક્તિ કેળવનારને જ હેય-૧૫૮. લિંગની પ્રધનતા-૧૬૧, ૭.૫ વગર નકામું-૧૬૨. મેક્ષનું સાધન સ્વલિંગ જ-૧૬૩. નવગ્રંત્રેયકમાં અભળ્યે પણ્ જઈ શકે છે, પાંચ અનુત્તરના અધિકારી કોણ ? -૧૬૪
પ્રવચન ૨૧૬ મુ. જાતિમાં જ્યોતિ સમાય તેમાં પુદ્ગલને પ્રશ્ન જ ની, સ્થિતિના ફરક એ પુણ્યના ફરકને પૂરાવે છે-૧૬૫. ક્રિયા ખીન્નતી કામ લાગતી નથી-૧૬૬. અનુત્તર એવું નામ શાથી ?--૧૬૭. સિદ્દો કયાં અને શી રીતે રહેલા છે ? --૧૬૮.
પ્રવચન ૨૧૭ મુ) પુદ્ગલ પરિણામ, જ્ઞાનાવરણીયની એ તાકાત નથી કે તમે એ સદતર ઢાંકી શકે.-૧૬૯. સ`સારી જીવને શરીરતા હાય જ, ઉત્ક્રાન્તિ ક્રમ૧૭૦. પાંચે ન્દ્રયના વધથી નરકમાં કેમ જવું પડે ? -૧૭૧. શ્રાવકની પ્રતિજ્ઞા કેટલી ?, પ્રતિજ્ઞાની મર્યાદા.-૧૭૨. જ્ઞાન, તેના આવરણ સંબંધી-વિવરણ-૧૭૪. પ્રવચન ૨૧૮મુ’. મન, વચન, શ્વાસેાશ્વાસ પુદ્ગલેા ગ્રહણ કરે, વિસર્જન-છેડે, પણ ધારણ કરે નહિ-૧૭૪. ગ્રહણ સૂર્ય-ચંદ્રનું થાય, તારા નક્ષત્રનું ન થાય.— લક્ષ્ય એકત્ર, મહાજન મ્હારા માબાપ, પણ ખાટી ભારી ખસે નહિ. ૧૭૬,
-
Page #12
--------------------------------------------------------------------------
________________
બહુવેલસંદિસાઉ' ઇત્યાદિનું રહસ્ય, સમર્પણ રહસ્ય. ૧૭૭ શાલીભદ્રને ત્રણ ભવ શાથી? ૧૭૯. પ્રવચન ૨૧૯મું. ઊંચી અને હલકી હાલતને પુદગલ–પરિણમના પ્રકાર, સિદ્ધના જે પુદ્ગલ બેંચતા જ નથી–૧૮૦. અનુત્તર વિમાન કેને મળે? પ્રથમના ચાર અનુત્તર તથા સર્વાર્થ સિદ્ધનાઓ અંગે મુખ્ય ભેદ-૧૮૧. સંસારી જીવ સાથે કાયમ રહેનારી ભટ્ટી-૧૮૨ હલકામાં હલકી હાલત -૧૮૪. પ્રવચન ૨૨૦ મું. અરૂપી આત્મા સાથે રૂપી કમને સંબંધ શી રીતે ? ૧૮૫. નિષેધની સિદ્ધિ કઠીન છે, આસ્તિક નાસ્તિકને કહે છે કે મારું જશે શું ?–૧૮૮. લેક જીવો અને પશ્ચિમન યોગ્ય પુદ્ગલથી ખીચોખીચ ભરેલે છે–૧૯૦. પ્રવચન ૨૨૧મું. પાત્રાનુસાર પુંગલોનું પરિણમન, ચૌદ રાજલોકમાં અવ્યાપક જીવો-૧૯૧ સૂક્ષ્મ એટલે શું ?–૧૯૨ દરેક જીવને ચાર પર્યાદિત તે હોય જ-૧૯૭. પ્રવચન ૨૨૨મું. લોક તથા અલોકના ભેદ-૧૯૪ સંગાધીન જીવોની ઉત્પત્તિ, સૂક્ષ્મ તવા બાદરની સમજણ–૧૯૫. પર્યાપ્તા તથા અપર્યાપ્તા કેને કહેવા ? વક્રિય શરીર એ અનંતગુણી સજા ભોગવટાનું સાધન છે-૧૯૬ પ્રવચન ૨૨૩મું. દેખી શકાય તે બાદર, ન દેખી શકાય તે સૂમ-૧૯૮. જૈન દર્શનમાં સંયોગથી ઉત્પત્તિ માની છે ૧૯૯ આખા જગતમાં વ્યાપક માત્ર પાંચ સ્થાવર જ છે, નારકીનું શરીર કુંભીથી મોટું છે-૨૦૦ તિર્યંચની વિચારણા-૨૦૧. પ્રવચન ૨૨૪મું. જેને મોક્ષ સાંકડો નથી-૨૦૨ જિનપનૉ તૉ શાથી ? ૨૦૩ નિસર્ગ તથા અધિગમ સમ્યકત્વ ૨૦૪. આલંબન વિના કેમ ચાલે? -૨૦૧૫ કમનશીબીની પરાકાષ્ઠા-૨૦૬ પ્રવચન ૨૨૫મું. ગર્ભની અશુચિ, જ્યાં હકકને હકક નથી, ત્યાં નાહક ખોટી થવું ૨૦૯. ગર્ભ બુક્રાન્તિ એટલે શું ? ૨૦૯ પ્રવચન ૨૬મું. પુલ પરિણમન ચિશ્યથી જીવના અનેક ભેદો પડે છે, સમર્ણિમ મનુષ્યમાં પર્યાના ભેદ જ નહિ-૨૧૧ યુગલિકના પણ બે ભેદ. પર્યાપ્તા-અપર્યાપ્ત દરેક દેવતાને ભેદમાં પણ તેવા જ બે ભેદ-૨૧૩ પ્રવચન ૨૨૭મું. પુલનું પરસ્પર પરિણાભાન્તર તેજસ શરીરથી ૨૧૪ કાશ્મણ શરીર, પરસ્પર પરિણમન-૨૧૬ પ્રવચન રર૮મું. ઉક્રિય શરીરને હેતુ, પર્યાપ્તાપ શક્તિ પ્રાપ્તિની પૂર્ણતાએ સમજવું-ર૧૮ ભવસ્વભાવ–૨૧૯ દેવના અને નારીને વૈક્રિય શરીર શા માટે? ૨૨૧ નિયંચમાં વક્રિય શરીર છે-૨૨૨ પ્રવચન ૨૨મું. અંબડ પરિવાજની રૂપવિતુર્વણ, શરીરની પ્રાપ્તિ નામકર્મના ઉદયને આભારી છે-૨૨૪ સુલસાને ધર્મલાભ-૨૨૫ બ્રહ્મા–૨૨૬ વિષ્ણુ, શંકર-૨૨૭. હાય જૂગારીની છેલ્લી હોડ, અંબડનું કુતૂહળ-૨૨૮. ચૌદ પૂર્વને ખ્યાલ-૨૨૯. આહારક શરીર રચવાના હેતુ- ૨૩૦
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૦મુ. મનુષ્યગતિમાં જ પાંચ શરીર છે, આહારક શરીર માત્ર મનુષ્ય ગતિમાં જ છે, સંપૂર્ણ દશ પૂર્વ સાથે સખ્યત્વ નિશ્ચિત છે, તે પહેલાં નિયમ નહિ-૨૩૧ ચૌદપૂર્વના જ્ઞાનવાળાને જ આહારક લબ્ધિ હોય, દશપૂવીએ અને ચૌદપૂવઓ દેશનામાં કેવળી સરખા હેય-:૩૩ આહારક-શરીર અંગે ૨૩૪. પ્રવચન ર૩૧મુ. ૨૩૫ મરણ કરતાં અધિક ડર જન્મને હેવો જોઈએ, ઈચિ પરિણમન વિચાર અને ઈન્દ્રિય પતિ -૨૩૬ સત્તાની સોટી કેવી જબરી છે? મોક્ષમાં કરવું શું , પીંજરાથી ટેવાયેલું પક્ષી-૨૩૮ દુનિયા ભરણથી ડરે છે, જ્યારે સમકિતી જન્મથી ડરે છે, જન્મેલા માટે મૃત્યુ નકકી જ છે, ૨૩૯. પ્રવચન ૨૩૨મું. આત્મપ્રદેશમાં કર્મ પ્રવેશ શી રીતે થઈ શકે છે, સંસારી જેમ સિદ્ધો પણ કર્મના કોઠારમાં હોવા છતાં નિર્લેપ શી રીતે ? –ર૪૦ જવ કર્માધીન થયો શા માટે ? પરસ્પર કાર્ય-કારણ ભાવ-૨૪૨ પાપને પચ્ચખાણ કરે તે. જ પાપથી બચે, ચેર તે ચોર, તેમ પદwખાણ વગરને તે પાપી જ ગણાય૨૪૩. ભગવાને અંગે ચતુર્ભગી-૨૪૪ ગુમડું અને રસોળીને દષ્ટાંત-૨૪૫ પ્રવચન ૨૩૨મું. પુલ પરિણામ, તમામ પર્યાપ્તિનો આરંભ સાથે જ છે અને પૂર્ણાહુતિ અનુક્રમે છે, બીજા કને પલટાવી શકાય છે, પણ આયુષ્ય કમને પલટો થતો નથી–૨૪૬. તીર્થકર નામકર્મ પણ પલટાય-૨૪૭. સ્યાદ્વાદ એટલે ફેરફદડી નહિં–૨૪૮. ઉકળતા પાણી માફક આત્મપ્રદેશે. ફર્યાજ કરે-૨૪૯. પ્રવચન ૨૩૩ મું. સર્વાના વચનસિવાય છએ કાયમાં જીવમાની શકાય નહિ, પ્રથમનાં કર્મોને વિપાક બલવત્તર હોય ત્યાં સુધી પછીના કર્મોને વિપાક પડ રહે, પણ એનો સમય થયે તે ઉદયમાં આવે જ, સ્પર્શનેન્દ્રિય વ્યાપક છે, બીજી ઇન્દ્રિ વ્યાપ્ય છે-૨૫૦. સમક્તિની વ્યાખ્યા-૨૫૨. નાનપણમાં વાગેલું જુવાનીમાં ન જણાય પણ ધડપણમાં તે સાલે જ-૨૫૩.
ભગવતી ૮મા શતકનાં પ્રવચનો સંપૂર્ણ પ્રવચન ર૩૪ મું. અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન-૨૫૪. જીવનું મૂળ સ્થાન૨૫૬. ભવિતવ્યતા-૨૫૭. ગંજી અને ઘાટના કૂતરાનું દાન-૨૫૮. શેરડીસીંચી લેવી–૨૫૯. બાંધેલા કર્મને હિસાબ ક્યાં સર એ થાય ? -૨૬૦ ધર્મસ્થાનના વહીવટદારને હિતશિક્ષા ૨૬૨. સામયિકનું ફળ-૨૬૪. શ્રાવકનું સામાયિક એટલે ખાળે ડૂચા, દરવાજા ખુલ્લા જેવું પ્રતિક્રમણ અને પૌષધ-૨૬૫. પ્રવચન ૨૩૫ મું. આત્માની વિકારી દશા ખસેડો-૨૩૫ પ્રશસ્ત રાગ-દ્રુપના વિષયો ૨૬ ૮. નિન્હોને દૂર કરવાનું કારણ–૨૭૦. નિન્હોની સાથે બાર પ્રકારનો સંભોગ, વ્યવહાર બંધ કરવાને, અવગુણ સુધી ઠેષ પ્રશસ્ત, અવગુણી ઉપર દ્વેષ પ્રશસ્ત ન. ગણાય–૨૭૧, તેવા દુર્જને ઉપર માધ્યસ્થ ભાવના રાખવી અને છેટા રહેવું..
૧૦
Page #14
--------------------------------------------------------------------------
________________
૫
ર૭૨, દુર્જન દુર્જનનું ટોળું વધારે તે કઈ ભાવના રાખવી?—૨૭૪, નામાના. ચોપડામાં એકલા આંકડા કે એકલા અક્ષરની કિંમત નથી-૨૭૫. પ્રવચન ર૩૬ મું. ર૭૬. સાધુ પ્રથમ સાધુપણાને ઉપદેશ આપ-૨૭૭. પ્રશસ્તદયવાળી ત્રણ પ્રકૃનિ-૨૯. તીર્થંકરનામકર્મ લાગતું નથી પણ લગાડે છે, તીર્થકરનામ-કર્મનો ઉદય ક્યારથી ગણવા ?-૨૮૦ ગણધર હત્યા કરવા જેટલું પાપ શાથી લાગે? –૨૮૧ પ્રથમ સર્વ ૫.૫ના ત્યાગનો ઉપદેશ અપાય ? –૨૮૨ લંપટી ચંડપ્રદ્યોતન રાજા સરખા મહારાજામાં આશ્રવ-સંવરને વિવેક હ–૨૮૩ ભગવંતના સમવસરણનો પ્રભાવ, દહેરાસર-ઉપાશ્રયમાંથી બહાર નીકળતાં બે મિનિટ એટલે શા માટે બેસવું?–૨૮૫ દહેરાસરના કર્તવ્ય-૨૮૬. ચાતુર્માસના ઘરનાં કતવ્ય-૨૮૭,
માસીનાં ત્રણ પ્રવચને સંપૂર્ણ–૨૮૮. પ્રવચન ૨૩૭મું. ભાવનાધિકારે ધર્મરત્ન પ્રકરણ દેશના સારાંશ, ચિંતામણિ રત્ન, ભવ શબ્દનો પરમાર્થ-૨૮૯. સંસાર-સમુદ, બીજાંકુર ન્યાયે સંસાર-૨૯૧. મનુષ્યભવા પ્રતિ દુર્લક્ષ–૨૯૨. ડાહ્યા અને ગાંડાનો ફરક-૨૯. દુર્ભાગીને ઘેર ચિંતામણિ-૨૯૪. શિયળ અને સંતે ૧ ગુણને સાકાર–ર૦૫ દહેરું કે દીકરો ? પુ િશ્રાવક ૨૯૬ પુત્રપ્રાપ્તિના પરિણામ–૨૯૭. ચિંતામણિ રત્નની શેપમાં, પુત્રને ભરમાવનારાઓ-૨૯૮ પુત્રના નિશ્ચયને ઢીલા કરનારા માતા-પિતા ૩૦૦ સજનને સમાગમ અને ચિંતામણિના દર્શન-૩૦૩. પઘર અને ચિંતામણિનો ફરક-૩૦૪. ઉપકાર કરવાની ટેવ પાડે-૩૦૫. પરોપકાર રસિક આત્માઓ પર પકાર કરે છે, ધર્મચિંતામણિને મહિમા-૩૦૬. ચિંતામણિની આરાધના–૩૦૭. નિપુણ્યકની નિર્માલ્ય નીતિ-રિતિ, રત્ન અને રબારીના રિસામણું ૩૦૮ ધર્મ રહિત પુત્રના અવનિન આચરણો, આરાધનની કસોટી-૩૦૯. રત્ન ફેકનાર રબારી-૩૧૦. એકની રીસ એ જ બીજાને સંતોષનું કારણ, પુતકની અજબ લાલા-૩૧૧ દીક્ષાની જડમાં ધર્મ છે-૩૧૨ શાલીભદ્રની કથાનું રહસ્ય, મેઘકુમારની કથાનું રહસ્ય-૩૧૩ ભટકના જીવની જયદેવ સાથે સરખામણી-૩૧૪ મણિવતી ખાણ અને ચિંતામણિ રત્ન-૩૧૫. જૈન ધર્મની મહત્તા, પુવૈભવની જરૂર–૩૧૬ માનવજીવનની સફળતા, અકામનિર્જરાનો અજબ ચમત્કાર-૩૧૭ મનુષ્ય જિંદગીનો સદુપયોગ કરતાં શાં બે, ભરત મહારાજાની ભવ્ય વિચારણ-૩૧૮ મનુષ્યપણાને સફળ કરે, તલવારની જેમ મનુષ્યપણું તારનાર નથી, ૩૨૦ ધર્મરત્નની પ્રાપ્તિ માટે જ મનુયભવ-૩૨૧ ઉત્તમ સાધનથી ઉત્તમોત્તમ મેળો-૩રર, મળનાં ક્ષણ પણ રક્ષણમાં જીવન–૩૨૩ અંતિમ-પશ્ચાત્તાપ-૩૨૪ પ્રેરકની. પુનીત પ્રેરણા, કથાનું અંતિમ-૩૨૬ ચિંતામણિરન કથા સમાપ્તા-૩ર૭નારકી ગતિ અને તેનાં દુઃખ-૩૨૮ (લેખક-હેમસાગરસૂરિ)
Page #15
--------------------------------------------------------------------------
________________
સહાયકે ગ્રાહકેની નામાવલિ -શ્રી વિશ્વનંદીકર જૈન સંઘ અમદાવાદ -શ્રી શાંતાકુઝ જેન વે. મૂ. સંઘ શાંતાકુઝ મુંબઈ શ્રી ગોડીજી જેન વે. મૂ દેવસૂર તપાગચ્છ જૈન સંઘ મુંબઈ શ્રી ચોપારી જેન વે. મૂ. સંઘ પાટી મુંબઈ શ્રી રાજકેટ તપાગચ્છ જૈન વે. મૂનિ. સંઘ રાજકોટ શ્રી ઝવેરીવાડ આંબલીપાળ જન ઉપાશ્રય તરફથી. હ. ટ્રસ્ટીઓ
પ્રૌઢપ્રતિભાશાળી સ્વ. પૂ. ગણિવર્ય શ્રી લધિસાગરજી મ. ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી યશોભદ્રસાગરજી મ. થા પૂ મુનિ શ્રી ચંદ્રશેખર સાગરજીની પ્રેરણાથી શ્રી કૃષ્ણનગર જૈન સંઘ અમદાવાદ તરફથી. પૂ. ગણિવર્ય શ્રી માયશ સાગરજી મ. ની પ્રેરણાથી શ્રી ખાનપુર જૈન છે. મૂર્તિ. સંઘ અમદાવાદ. શેઠ આણંદજી કલ્યાણજી જૈન સંઘની પેલી સુરેન્દ્રનગર. શ્રી જેન વે. મૂર્તિ, સંઘ સાયન મુંબઈ શ્રી સુપાર્શ્વનાથ જૈન વે. મુનિ સંધ વાલકેશ્વર મુંબઈ શ્રી ઋષભદેવ જૈન સંઘ ન્યૂ કર્લોથ માર્કેટ અમદાવાદ હ. ભભૂતમલજી શ્રી શેઠ મીઠાભાઈ કલ્યાણચંદ જૈન ધર્માદા ખાનાની પેઢી કપડવંજ સમેતશિખર તીર્થોદ્વારિકા રવ. પૂ. રંજનશ્રીજીમ ના શિષ્યા પૂ. સા. શ્રી ગુણદયા શ્રીજીની પ્રેરણાથી સ્વ. કતિલાલ અમૃતલાલ ના સ્મરણાર્થે થપેલ મહત્સવના જ્ઞાનપૂજનમાંથી. પૂ. સા શ્રી રત્નત્રયા શ્રીજીની પ્રેરણાથી શ્રી સૌજન જન સંઘતરફથી. પૂ. સા. શ્રી જયન્તિશ્રીજીની પ્રેરણાથી શ્રી અરૂણસાયટીની બહેને તરફથી ૫. સા. શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શ્રી કેકડી જેન સંઘ તરફથી પૂ. સા. શ્રી કૌર્યતાથીજીની પ્રેરણાથી. શ્રી ધર્મો રોજક જૈન મહિલા મંડલ ઈદૌર પૂ. સા. શ્રી ગુણાશ્રીજીની પ્રેરણાથી શ્રી ધાર જન સંઘ તરફથી પૂ. ગણિવર્ય શ્રી અશોક સાગરજી મ ની પ્રેરણાથી નેમુભાઈની વાડી સુરત તરફથી. શ્રી શશિકાન્તભાઈ કે. મહેતા
રાજકેટ નરફથી. પૂ. સા. શ્રી સુરેન્દ્રથીજીની પ્રેરણાથી સાબરમતી રામનગર ગજીબેન મણિલાલ જ્ઞાનમંદિરની બહેને તરફથી. -શ્રી સાબરમતી જેન વે. મૂ. સંઘ સાબરમતી અમદાવાદ. પૂ. સા. શ્રી મહોદયશ્રીજી ત્થા પૂ. સા. શ્રી મનસાથીજીની પ્રેરણાથી પાંજરાપોળ અમદાવાદ પૂ. ગણિવર્ય શ્રી નરેદેવસાગરજીની પ્રેરણાથી, સિરપુર પૂ. સા. શ્રી પ્રવિણ શ્રીજીની પ્રેરણાથી નવરંગપુરા, અમદાવાદ
૧૨
Page #16
--------------------------------------------------------------------------
________________
મહેતા લક્ષ્મીચંદ પન્નાલાલજી માંડવલા તરફથી.
. '
. નાળેિ પન્નાલાલજી માંડવલા તરફથી સ્વ. પૂ. સા. શ્રી પ્રીયંકરા શ્રીજીના શિષ્ય પૂ સા. શ્રી નિત્યાનંદ શ્રીજી, પૂ. સા.શ્રી નિરંજન શ્રીજીની પ્રેરણાથી હ. હરગોવિંદ દાસ મણિયાર–રાધનપુર પૂ. સા. શ્રી રાજેન્દ્રશ્રીજીના પ્રશિયા સા. શ્રી સેમ યશા શ્રીજીની પ્રેરણાથી નગીનદાસ ચુનીલાલ મહેતા જામનગ૨.
અનુવાદક-સંપાદિત-સંપાદને, લોકપ્રમાણુ
૧૧૧૫૦ ૧૩૦૦૦
૧૦૦૦૦
૧૨૦૦૦
૧૧૮૦૦
૧૨૦૦૦
૧૪૫૦૦
૧ ઉપદેશમાલા સટીક દોઘટ્ટી ટીકા (મૂળ ગ્રંથ પાકૃત) ૨ કુવલયમાલા મહાકથા પ્રા. ને ગુજરાનુવાદ ૩ સમરાઈચ કહા. પ્રા. ને ગુજરાનુવાદ ૪ ગ શાસ્ત્ર સટીક (સ) ને , ૫ ચઉપન્ન મહાપરિસ ચરિય (પ્રા.) ને ગુજરાનુવાદ ૬ ઉમચરિયં પ્રા. જૈન મહા રામાયણ ગુજરાનુવાદ ૭ ઉપદેશપદ સટીક પ્રા. ને ગુર્જરનુવાદ ૮ ઉપદેશમાળા દોધટ્ટી ટીકા (પ્રા.) ને ગુજરાનુવાદ ૯ મહાનિશીથ. શ્રુતસ્કંધને ગુજરાનુવાદ
(અમુદ્રિત) ૧૦ સુસઢ ચરિત્ર (પ્રા.) ને , ૧૧ અંતિમ સાધના (ત્રણ આવૃત્તિ) ૧૨ આનંદ સુધા સિંધુ (આગમ દ્વારકશ્રીનાં પ્રવચન ૧૩ દેશના સંગ્રહ
( 9 ) ૧૪ પર્વ વ્યાખ્યાન સંગ્રહ
૧૧૧૫૦૦
૫૦૦૦
૧૦૦૦
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૫ સિદ્ધ ચક્ર માહાત્મ્ય આગમોદ્ધારક શ્રીનાં પ્રવચન ૧૬ ભગવતી દેશના સમુચ્ચય ભાગ. ૧ ( >
(
>
૧૭
ભાગ ૨
"2
99
,,
"2
૧૮ ભગવતી સૂત્રના જામનગરનાં વ્યાખ્યાને (
""
૧૯
""
૨૦ આગમાદ્વારક પ્રવચન શ્રેણિ વિભાગ ૧
૨૧
२
૨૨
૩
૨૩
૪૫
૨૪
""
૨૫ સજ્જન સન્મિત્ર
૨૬ યોગશાસ્ત્ર સટીક અનુવાદ
"2
:9
૮ મા શતકનાં વ્યાખ્યાના.( ) (,, )
,,
ܕܪ
,,
99
""
""
2
,,
,,
ખીજી આવૃત્તિ
""
w
A
,,
19
""
૨૭ કુવલય માલા મહાકથા ૨૮ સિદ્ધચક્ર પાક્ષિકમાં આવેલાં વ્યાખ્યાના
ܕ
""
,,
Page #18
--------------------------------------------------------------------------
________________
પાનું પક્તિ
3
G
૯
93
10
""
૧૪
""
૧૬
૧૮
૧૯
ܙܕ
,,
1ܝ
20
666 × ૪
""
૬૭
८७ ૯૯
૧૦૫
,,
૧૧૫
ઃ
2 6 2 2
૨૪
૧૪
७
૨૪
૨૮
૧૪
૨૩
૧૬
રસ
૩.
૧૦
૧૧
૧૩
૧૮
૨૩
૧૨
૫
૫
'
七
૬
૨૩
કર
२७
તું અટક
અશુદ્ધિ
સર્વત્ર
વડદા
માન
કેટવાક
વધ
વણન
કદાય
લગેરે
લળગે
પેતાન
આતાર
એષધે
નિયમ
""
""
વાધે
જે તેાજ
કેટલા
એસ
પદ્રિય
સ્થલ પર
શુદ્ધિ પત્રક
શુદ્ધિ
વ
પ્રત્ય
પાદ
સદ
,'
વત ૧૧૭
પરમન કાયા સ્થાત ક્રાયસ્થિતિ
પ્રાણતિપા
તિકી
મિત્રસા
માન ૧૧૭
૧૧૭
વધ ૧૨૦
કેટલાક
વર્ણીન
કદાચ
વગેરે
વળગે
પેાતાના
""
""
વધે
પાનું પક્ત
આપનાર
ઔષધે
નિયમ | ૧૨૨ પરિણમન | ૧૨૪
જેનેાજ
કેટલી
એમ
""
જાય
પ્રત્યે
ر
પહાડ
૧૨૦
પ્રાણાતિ- ૧૨૫ પાતિક | ૧૨૭ વિસા | ૧૨૮
૧૩૭
1
14
፡
૧૩૯
૧૫૧
૧૫૩
૧૫૯
પંચેન્દ્રિય ૧૬૦
સ્થલચર
.
35
""
,,
'
જાય ૧૮૭
* ૐ ૐ
૧૦
૧૮
૨૧
૨૪
૨૫
૨૬
૯
૧૦
ર
૨૧
૧૦
૨૬
૧૮
૧૬
૧૦
૨
૧૧
૧૭ ૨૦
૨૩
२४
,,
૫
અહિ
વસતી
વસતી
મધ્યાહ
હાવ
રા
કરણ:
સવર
આકામતિ
રાથા
130
યથાપ્રઃ
તકરણ
સમકતી
બંધન
વચાર
છે
હૃત્ય !
ચંદ્ર
ઇ
પરિણાન
તડકા
વેયકના
આરેપથી
શુદ્ધિ
વસતીમાં
વસતીમાં
મિથ્યાત્વ
પાય
દેવાના
કરશ
છે.
હાય છે.
નિર્જરા
કારણ
સવર
અકા
નિર્જરા
યથા પ્રવૃત્ત
કરણમાં
સમકિતી
કેદધન
વિચાર
કા
હત્યા
ઈંદ
છે.
પરિણતિ
તાકા
ગ્રેવેયકના
આરામથી
પાંચ
દેવાના
કરશું”
મવાની માંગવાની
સદેઆગાય
આદેશ
સિદ્ધાત
મગાય
સિદ્ધાંત
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૨૦
૨૦
૨૩
""
૧૯૬
૧૮
૨૦૧ ૫
૨૦૬
૧૩
૨૧૩
८
૨૧૫
૨૬
૧૯૦
..
ઃઃ
""
""
૧૯૧
૧૯૨
૨૧૭
ર
૨૦
''
૨૧૯ ૨૮
૨૨૪ ૧૬
૨૨૫ ૨૬
k
૧૬
૨૨૭ ૨૫
૨૨૯
૫
૨૨૯
૧૭
૨૩૦
૨૩૧
૨૯
૨૩૫ ૨૩
૨૩૫ ૨૫
૩૩૫
૧૩૫
७
૨૫
૨૫
મ
ાંસીને
ન
તિ
કાઈ
પુરૂગલે
સ
કહેવાથી
ચૌરિય
૨૩૫
૨૩૫
ચૌદ | ૨૩૭
છે. ૨૩૭
ઠે
માંસા
હવે
મલમાં
સૂક્ષ્મ
ફ્રાંસીને
જેટલી
અહીં
વણના
जाध
સ્થિતિ
કોઈ
પુદ્ગલે
સૂ
હેવાથી
ચૌરેન્દ્રિય
વેક્રિયપણે વૈક્રિય પણે
એકદમે
એકદમ
આંખ
આખા
અપર્યાદતા અપર્યાપ્તા
વચના
વચન
પંચેય
પંચેન્દ્રિય
પાતા
પર્યાપ્તા ૨૭૪
પરિણામન્નર પરિણા ૨૮૧
માન્તર ૨૯૦
૨૯૦
કાંઠે
માસે
હતા
કમલમાં
જેટલી
૨૫૪
૨૫૦
पकत्ता
पज्जत्ता
वे इंदिया
तेइंदिया
चउरिदिया चउरिंदिया
૨૬૫
૨૬૮
૨૭૦
૬
૨૯૫
૨૯૬
૨૯૭
૨૯૮
૨૯૮
૩૦૫
૩૧૦
અહીં. ૩૨૯
વર્ગાણાના ૩૨૯
जाव
ર
૨૭
૧૨
• દુ
૩.
૫
૨૭૩
3
૨૦૪ ૧૭
૧૯
७
છ
૨૦
૧૧
9
૨૪
૫
ય
૯
૨૧
૨૫
૧૭
२०
૧૦
૧૧
૩૨૯ ૧૧
૩૨૯ ૧૮
૩૩૦
3
૩૭૧ ૨૭
वडेय
સૌ
શીખેલા છે શીખેલાને
કષયાદિના કષાયાદિના
ब
सो
કેટલી
વીદ્ધિ
કમે
આંધળે
ઉગ’ર
.
સુનક્ષ
સુનક્ષે
શાક્રેન્દ્ર
યુ་
મેલતા
ફેરી
સતતે
ખાત્તાં
કંટા
બહુર
કેટલા
માણ
ગ્
આ
પશે
યથા
કેટલી ?
થાણુદ્ધિ
કદિયે
આંધળાએ
ઉપર
નામે
સુનક્ષત્ર
સુનક્ષત્રે
શક્રેન્દ્ર
શબ્દ
ખેલના
ફેર
સંતતિ
ખત્તાં
કંટાળા
બહાર
કેટલાક
મણિ
ગૂનાની
એવું
પાશે
યથા
કાલસોકરિક કાલસૌરિક
તપમાં
તાપમાં
Page #20
--------------------------------------------------------------------------
________________
॥ श्रीसर्वानुयोगवृध्धेभ्यो नमो नम : ॥
પ્રાતઃસ્મરણય-પૂજ્યપાદ ગદ્ધારકશ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજે શ્રી કપડવંજ મુકામે
વિ. સં. ૧૯૯૯હ્ના ચાતુર્માસમાં શ્રી ભગવતીસૂત્રના આઠમા-શતક ઉપર આપેલ–
પ્રવચનો
પચમાર્ક શ્રીભગવતીજી સૂત્ર
(વ્યાખા-પ્રજ્ઞપ્તિ-શતક-આઠમું.)
પ્રવચન ૧૮૬ મું सर्वज्ञभीश्वरमनन्तमसङ्गमायं सार्षीयमस्मरमनीशमनीहमिद्धम निद्धं शिवं शिवकरं करणव्यपेतं, श्रीमजिनं जितरिपुं प्रयतः प्रणौमि ॥१॥
મંગલાચરણ શાસ્ત્રકાર મહારાજા શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજ, ભવ્યાભાઓના ઉપકારાર્થે પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રની વ્યાખ્યા કરતાં, પ્રથમ મંગલાચરણમાં દેવાધિદેવ-શ્રી મહાવીર ભગવાનને નમસ્કાર કરે છે. દરેક દર્શનકાર મંગલાચરણમાં પિતાના ઈષ્ટ દેવને નમસ્કાર કરે છે. ઈતરની જેમજ શું નીય મંગલાચરણ છે?, ત્યાં જરૂર વિશિષ્ટતા છે. પીળું તે સુવર્ણ જેમ છે, તેમ પિત્તલ પણ પીળું છે. તથા ઘાટ બને ધાતુના થઈ
Page #21
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
શકે છે, પણ તે બેમાં ફરક જરૂર છે, અને જે તે નહિ પણ મહાન ફરક છે. એ ફરકને ગમાર જાણી શકતું નથી, ચેકસી જ તે ફરકને જાણી શકે છે.
જૈન દર્શનના મંગલાચરણમાં જૈનત્વ કેવી રીતિએ રહ્યું છે તે તે સમજનારા જ સમજી શકે. પોતાની જાતના ખ્યાલ વિના તમને ઈષ્ટ સિદ્ધિ થઈ શકશે નમિ. મંગલાચરણ દેવનું હોય, દેવના સ્વરૂપ અને મન્તવ્યને અંગે, જૈનમાં અને ઈતરમાં મહાન ફરક છે. બીજાઓ પોતાના દેવને (ઈશ્વરને) પૃથ્વી, પાણ આદિ યાવત્ મનુષ્યને પણ બનાવનાર, કહોને કે પદાર્થ તથા પ્રાણી માત્રના સૃષ્ટા તેમજ સુખી દુઃખી કરનાર તરીકે માને છે. દુનિયાદારીની મેહજાલથી લેપાયેલને ઈશ્વર તરીકે માનવા જેને હરગીજ (કઈ પણ રીતે) તૈયાર નથી. દુનિયાના પ્રાણીઓ દુન્યવી મહાલમાં ફસાયેલા છે જ, તેમજ રાચી–માચી રહ્યા છે, સુખી-દુઃખી થઈ રહ્યા છે, દરેક સંસારી જીવનું ભવભ્રમણ ચાલુ છે. તેઓને તેમાંથી ઉદ્ધાર કરનાર સહાયક તરીકે જૈને ઈશ્વરને દેવ માને છે. ઉદ્ધારની પ્રવૃત્તિ તે સ્વયમ કરવાની છે. ઈશ્વરને ઈશ્વરપણાના ગુણને કારણે જ જૈને ઈશ્વર તરીકે માને છે.
• હવે ગુણેમાં મુખ્ય ગુણ કયે? આંખ જૂએ છે બધું, પણ કંઈ એ કરી શક્તી નથી. કચરાની ચપટી કે સુવર્ણ સેનામહાર- આદિ તે જોઈ શકે છે પણ તે ધૂળને દૂર કરવાનું કે સુવર્ણને ઉપાડી લેવાનું સામર્થ્ય તેનામાં નથી. ઈટાનિષ્ટનું જ્ઞાન જરૂર આંખ દ્વારા થાય છે કે જેથી ઈષ્ટને પ્રાપ્ત કરી શકાય, અનિષ્ટને ખસેડી શકાય. ઈટ વસ્તુ લેવા તથા અનિષ્ટ વસ્તુ ખસેડવાનું કામ હાથ કે પગનું છે. એ વસ્તુ જ્યાં પડી હોય ત્યાં પગથી જઈ શકાય અને પગથી કે હાથથી ખસેડી શકાય, લઈ શકાય, પરંતુ ઈષ્ટાનિષ્ટનું જ્ઞાન-ભાન કરાવનાર આંખ જ છે. જીભનું કામ રાંધેલું ગળી જવાનું છે. પરંતુ રાંધનારે રાંધ્યું હોય તે ! રાંધવાનું કામ હાથનું છે, જીભનું નથી. આંખનું કામ ઈષ્ટ તથા અનિષ્ટને દેખાડવાનું છે. આત્માની સ્વહિતમાં પ્રવૃત્તિ તથા અહિતથી નિવૃત્તિ થાય કયારે? હિત-અહિતનું ભાન જ્ઞાન દ્વારા થાય ત્યારે જ હિતમાં પ્રવૃત્તિ તથા અહિતથી નિવૃત્તિ થઈ શકે. હિતાવહ-કરાવનાર કેવલ (ફક્ત) જ્ઞાન જ છે. આત્મામાં
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૬ મું અનંતા ગુણ છે તથાપિ જ્ઞાન ગુણ મુખ્ય કો, શાથી? એ જ કારણ છે કે તેનાથી જ હિતાહિતની માહિતી મળે છે.
ઇંદ્ર મહારાજા જ્ઞાનીના સેવક સ્વેચ્છાએ બને છે
કદાચ કેઈએમ ધારે, અને કહે કે આંખે નહિ દેખતાં છતાં અંધ મનુષ્ય પણ સાવરણીથી કરે તે કાઢી શકે છે ને ?, વાત ખરી. પણ આંધળાની સાવરણીથી વાળવાની ક્રિયામાં જેમ કચરો નીકળી જાય તેમ સાથે સાથે સોનું, મેતી, હીરા વગેરે પડ્યા હોય તે તે પણ નીકળીને ચાલ્યું જ જાય છે. કેમકે નેત્રો તે બન્ધ જ છે ને. શાહુકારની દુકાનમાં કચરો કાઢનાર પણ સમજ, વિવેકી રખાય. અજ્ઞાનીની ક્રિયા આત્માને ઉદય કરી શકે નહિ. આંધળાની સાવરણની ક્રિયાની માફક અજ્ઞાનીની કિયા અહિતનું તથા હિતનું બનેનું નિવારણ કરે. સમ્યકત્વ, સમ્યગૂજ્ઞાન ન થાય ત્યાં સુધી વીતરાગ જેવું, કેવલી જેવું ચારિત્ર અનંતી વખત પાલન કરે છતાંય આત્માનું કલ્યાણ ન થાય. ચારિત્રના ગે સુખ સાહ્યબી, યાવત્ દેવલેક જરૂર મળે. દેવલોકમાં સુખ સાહ્યબી વગેરે ઘણું છે પણ કલ્યાણ છે કયાં? ત્યાંથી ય પાછું વન, પતન તે ઊભું જ છે. ઘણાઓ કહે છે કે અનંતી વખત જે ચારિત્રથી કામ ન સધાયું તે ચારિત્રથી હવે શું વળવાનું ? બીમાં સેંકડો વર્ષો સુધી વૃષ્ટિ થવા છતાં ડ ન થયે એ વાત ખરી પણ વાવેતર થયા પછી છેડ થાય ખરે કે નહિ ? તે જ રીતિએ સમ્યક્ત્વ થયા પછીનું ચરિત્ર સમ્યકત્વ યુક્ત ચારિત્ર કલ્યાણકારક છે. શાસનમાં સમ્યગૂજ્ઞાન પ્રવર્તાવવાને (ચાર) પ્રભાવ (મહિમા) એ છે કે તે હેતુ માટે અતીવ ઉલ્લાસપૂર્વક સ્વયં ઇદ્રમહારાજા પણ વાસક્ષેપને થાળ લઈને ઊભા રહે છે.
નમસ્કાર છે શ્રી સવજ્ઞ દેવને મંગલાચરણમાં નમસ્કાર સામાન્ય દેવને નથી. શ્રી સર્વત્ર દેવને, કેવલજ્ઞાની દેવને નમસ્કાર કરવામાં આવે છે. સર્વ દ્રવ્યના, સર્વ ક્ષેત્રના સર્વ, ત્રણેય કાલના સર્વ બનાવે, સર્વ પદાર્થો, તેના પર્યાયે સંપૂર્ણતયા જાણે છે તે જ શ્રી સર્વજ્ઞ–દેવને જૈન દર્શન દેવ તરીકે માને છે. એવા મન્તવ્યમાં જ જૈનત્વ ઝળકે છે. ગુણ, ગુણના બહુમાન દ્વારા ગુણની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રમાં પ્રવૃત્તિ કરવા કેઈ અન્ય કામ
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
ન લાગે. એ તે સ્વયં પિતાએ જ કરવાનું છેઃ એ-પ્રવૃત્તિમાં આલંબનરૂપ શ્રી જિનેશ્વર દે છે. જે ભગવાનના, ઈશ્વરના, દેવના ઉધમે કલ્યાણ થઈ જતું હોય, તે એક પણ જીવ જ્ઞાન દે ગુણ વિનાને હેત જ નહિ. તથા એક પણ જીવને ચતુર્ગતિમાં પરિભ્રમણ કરવાનું હેત જ નહિ.
એક માણસ કૂ ખોદે. તેનું પાણું આખું નગર પીએ. એક જણે કરેલા દીપકથી બધા વાંચી શકે અહીં તેમ નથી. પોતે કરેલું જ પતે ભોગવી શકે એ પરિસ્થિતિ અહીં છે. શ્રી સર્વ પિતાના આત્માને સદંતર નિર્મલ કર્યો, સર્વજ્ઞપણું પ્રાપ્ત કર્યું છે. હવે બાકી કાંઈ રહ્યું નથી. એશ્વર્યા માત્ર એમને વર્યું છે. પ્રાપ્ત થયું છે. ઉત્પન્ન થયું છે. આ દેવ મોહના ચાળાવાળા નથી. મેહનું તે મર્દન કર્યું છે, અને એને આત્માના આવરણ માત્રને નાશ કરી, આત્મીય ઐશ્વર્ય પ્રાપ્ત કરી તેઓ સર્વજ્ઞ થયા છે.
પાંડિત્યવાળે સાચે પંડિત હોય. તેને પંડિત કહેવાય, તેટલા માત્રથી બધા પંડિત નથી. પંડિત અટક હોય તેનેય પંડિત કહે પડે. કેઈને ચીડવવા પંડિત કહેવામાં આવ્યું હોય–કઈ પંડિત કહેવાથી ચીડાતે હોય તે તેને કોઈ છોકરાએ પંડિત વારંવાર કહે તેથી શું વળ્યું ? અરે, એ ચીડાતું બંધ થાય તે ય છેકરાંઓ તે, પૂછે તે એમ જ કહેવાના કે “પંડિતની શેરીમાં ગયા હતા; કઈ “સર્વજ્ઞ એવું બિરુદ કે નામ ધરાવતા માત્રથી સર્વાપણું મળી શકતું નથીકેષ–કાવ્યકારને પણ “સર્વજ્ઞ” શબ્દના પ્રયોગે ઓળખવા પડે તેથી સર્વજ્ઞ નથી. અહીં નમસ્કાર સાચા સર્વને છે. ઘાતકર્મોને ક્ષય કરીને સર્વજ્ઞપણું સંપાદન કરનાર ઈશ્વરને અહીં નમસ્કાર કરવામાં આવે છે. કેટલીક વખત ઉપચાર પણ કરવામાં આવે છે. એ વાત સાચી છે. એક બગીચામાં લીંબડાનાં વૃક્ષો પણ હય, બીજાં કે વૃક્ષો પણ હોય, છતાં તેમાં ગુલાબનાં વધારે છેડ હેય તે તે બગીચે ગુલાબને કહેવાય. તે રીતિએ શું ઉપચાસ્થી અત્રે નમસ્કાર છે? નહિ, અહીં તે અનંત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વિષયક જ્ઞાન ધરાવનારને નમસ્કાર છે. એ જ્ઞાન જ મંગલ રૂપ છે, એવા જ્ઞાનીને નમસ્કાર મંગલરૂપ છે એ મંગલમય આચરણ ટારા !
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૬ મું
અનંતુ જાણવાને અંત કઈ શંકા કરે છે કે –“વસ્તુ અનંતી કહેવામાં આવે છે અને જાયું તમામ કહેવામાં આવે છે એ તે પરસ્પર વિરુદ્ધ છે. કેમકે તમામ જાણ્યું એટલે તે અંત આવ્યે ને? અંતવાળું જાણ્યું ને ? હું મૂ છું એવું કથન વદને વ્યાઘાત રૂપ પ્રત્યક્ષ છે. આ શંકાના સમાધાન માટે સહજ વિચારણાની જરૂર છે. આ રકાબીને આખે કાંઠે તેની ગેળાઈ જાણે છે કે નહિ? જાણે છે. તે કહે કે છેડે કયાં? વર્તુલને છેડે બતાવી શકે છે? નડિ; બતાવી શકતા નથી, શંકાના હિસાબે તે જેને છેડો ન જણાય તે બધું જાણ્યું ન ગણાય પણ એમ નથી. અહીં તે બધું જાયું ગણે છે ને ? જે વસ્તુ છેડા વગરની હોય તેને છેડે જણાય શી રીતે ? જ્ઞાન પણ અનંત છે. વસ્તુ પણ અનંતી છે. અનંતાને અનંતા રૂપે જોવામાં અંત છે. તે વખત એક ભેળા થાય તે “” કહેવું પડે. અનંત પર્યાયે અનંતી અવસ્થાઓને જાણવાને અંત સાધનાર અનંત જ્ઞાનવાન, અનંત ઐશ્વર્યવાન આત્મા તે શ્રી સર્વજ્ઞ દેવ! તે જ શ્રી ઈશ્વર? શું આત્મા કાયમને ગુલામ છે?, ના, - જૈનત વિના, અન્ય મતમાં આત્માને ગુલામી હાલતમાં હોય તે (ગુલામ) માનવામાં આવ્યું છે. અન્યમતનું મન્તવ્ય એ છે કે સદ્દગતિ-દુર્ગતિ આપનાર પરમેશ્વર છે. કર્મ આત્મા કરે, ફલકાતા પરમેશ્વર જૈનદર્શનનું મન્તવ્ય એથી ભિન્ન છે, અલગ છે. અહીં તે આત્મા પોતે જ પિતાનાં કર્તવ્ય માટે જવાબદાર છે, જોખમદાર છે. અન્ય સમગ્ર દર્શનકારે ઈશ્વરને જગતને બનાવનાર તરીકે માને છે, જ્યારે જૈને ઈશ્વરને જગતના બતાવનાર તરીકે માને છે. જગતને મેલને માર્ગ, નરકને રસ્ત, ધર્મ-અધર્મનું સ્વરૂપ બતાવનાર ઈશ્વરની જરૂર છે. હીરાને તથા પથ્થર, માટી વગેરેને સૂર્ય જેમ બતાવે છે પણ બનાવતા નથી હિત–અહિત, પુણ્ય–પાપ, બંધ નિર્જરા ઈશ્વર બતાવે છે, તેમ જ્ઞાન કરાવે છે એવું જૈન દર્શન માને છે. આપણે રખડતી જાતના છીએ, એટલે રખડેલા. ભટકતી જાત બે મહિના અહીં રહે, બે મહિના બીજે રહે તેવી ભટક્ત જાત તેમ પણ મિલકત, દલ્લો તે સાથે રાખે છે. પરંતુ આપણી હાલત તે નથી. કયા ભવમાં શરીર, ઈન્દ્રિયે, મન, વચનની
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રી આગોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ દ ડ્રો શક્તિ ન હતાં? ત્યાંથી નીકળ્યા ત્યારે ખાલી આત્માની શક્તિને અંગે પણ નિકાશમાં પ્રતિબંધ ! આહારાદિ કંઈ પણ બહાર બીજા ભવમાં સાથે લઈ જઈ શક્તા નથી. કંચનાદિ દુન્યવી અપેક્ષાએ મેળવે છે પણ–તે અહીંના અહીં, કંચન-કામિન-કાયા કે કુટુંબ કઈ સાથે આવતા નથી. જૈન દરનમાં ઈશ્વરપણુ માટે મને પેલી” નથી
અન્ય દર્શન માં ઈશ્વરપણું રજીસ્ટર્ડ છે. ઈશ્વરપણાને માલિક એક જ ! વેદને પારગામી પણ ઈશ્વર થઈ શક્યું નથી. એ ઉપાય જૈન દર્શનમાં જ છે. દરેકથી ઈશ્વર થઈ શકાય છે, એ મન્તવ્ય જૈન દર્શનનું છે તે માટે ઉપાય પણ છે. ભટકતી જાતવાળાઓ પણ પરમાત્મા થઈ શકે છે, અને સુંદર એવો તે માર્ગ શ્રી જિનેશ્વર દેવે બતાવેલા શ્રી જૈનદર્શનમાં છે. દુનિયાની માયાજાળમાંથી જે છૂટે, અને માયાનાં બંધનેને જે તેડે તે પરમેશ્વર થઈ શકે છે. જેને આપણે શ્રી તીર્થકર દે કહીએ છીએ. તેઓ પણ એક વખત આપણી જેમ ભટકતા જ હતા ને?” પરમેશ્વર થવાને પ્રયત્ન કર્યો અને પરમેશ્વર થયા ! ઈશ્વરપણું પ્રાપ્ત કરવા માટે આ દર્શનમાં મેનેપિલી (Monopoly) એટલે સર્વ હકક એકને આધીન એમ નથી. જેને આપણે પરમેશ્વર માનીએ છીએ તેઓ જરૂર આપણી જેમ જ ચારે ગતિનાં પરિભ્રમણ કરતા હતા, પણ નિઃસંગ બન્યા એટલે પરમેશ્વર બન્યા. જેઓ પરમેશ્વર બને તેઓ બીજાને પરમેશ્વર બનાવી શકે છે, પરમેશ્વર થવાને માર્ગ બતાવી શકે છે. પરમેશ્વરથી ઊંચી પદવી બીજી કેઈ નથી. જગતમાં પરોપકાર કરવાની અથવા અમુક શુભ કાર્યો કરવાની મંડળીઓ, અને સંસ્થાઓ હેય છે, પણ ત્યાં અમુક મર્યાદા છે બધા માટે એ સંસ્થા નહિ. એક સંસ્થા બીજીને કહી દે-“એ કામ તમારું', અને “એ મનુષ્ય તમારા ક્ષેત્રને છે” વગેરે. જૈનદર્શનમાં જે આત્માઓને પરમેશ્વર માનવામાં આવ્યા છે, પરમેશ્વર માનવામાં આવે છે, તે આત્માઓએ એકલા મનુષ્ય, તિર્યંચ કે દેવતા માત્રને નહિ પણ જીવ માત્રને, પ્રાણી માત્રને, સર્વ જાતિ, સર્વ ગતિ સર્વ કુળને તારવાની બુદ્ધિ મેળવી હતી, અને શક્તિ મેળવી હતી. તમામ સારી ચીજે દુનિયા છે છે, પણ કેમ મળતી નથી ? મેળવી શકાતી કેમ નથી? જે આત્મા મેહનીય, વેદોદય,
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૭ મું કામ અને વિકારને કબજામાં લે તે જરૂર પિતે ઊંચે આવી શકે જ્યાં સુધી વેદયની આધીનતા હોય ત્યાં સુધી કાર્યની સિદ્ધિ થાય નહિ. વીતરાગ પિતે જ ઈશ્વર છે-તેને માલિક કેઈ નથી.
અષ્ટાપદગિરિ પર ગણધર ભગવાન શ્રીગૌતમસ્વામીજીએ પન્નરર્સે તાપસીને પ્રતિબોધ્યા છે અને તેઓને લઈને પોતે ભગવાન શ્રી મહાવીર દેવ પાસે ચાલ્યા આવે છે. આવા ગુરુ શ્રીગૌતમસ્વામીજીના યે ગુરુ કેવા હશે?, એવી ઉલ્લાસાયમાન ભાવનાથી પનરસું ય તાપસને માર્ગમાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે. શ્રીગૌમતસ્વામીજીને એ વાતની માહિતી નથી. સમવસરણમાં બધા આવે છે, ત્યાં શ્રીગૌતમસ્વામીજી, શ્રીવીર–ભગવાનને વંદન કરવાનું તાપને કહે છે. ભગવાનને વંદન કરવાનું કહેવું એમાં, શું અયુક્ત?, ભગવાન પોતે ગણધર મહારાજાને કહે છે-“હે ગૌતમ ! કેવલીની આશાતના ન કર ! (મ. સૂ૦ ૭) ગુરૂ શિષ્યને કહે તેમાં આશાતનાને શું અવકાશ છે ?, હા ! ક્ષીણ મેહનીય વીતરાગને, આત્માના માલિકને વંદા કરવાનું હતું નથી. તે આત્મા જ ઈશ્વર સ્વરૂપ છે. (ઉત્તરાધ્યયન પૃ. ૩૩૨)
ઈચ્છાને જેને સ્પર્શ પણ નથી, પરમ દીપ્તિવાળા, સંપૂર્ણ જ્ઞાન, દર્શનાદિ ગુગો યુક્ત, નિસંગ, ચેત્રીશ અતિશય યુક્ત, કામ ક્રોધાદિકને જીતનારા એવા ઈશ્વરને મહારા સર્વે પ્રયત્નથી નમસ્કાર હે !”
શ્રીભગવતીજીની વ્યાખ્યાના પ્રારંભમાં વ્યાખ્યાકારે આ રીતિએ મંગલાચરણ કર્યું.
પ્રવચન ૧૮૭ મું
// સથ મદમાતરમ્ | पूर्व पुदगलादयो भावा : प्ररुपिता इहापि त एत्र प्रकारान्तरेण प्ररुप्यन्त इत्येवं संबद्धमथाष्टमशतकं विधियते, तस्य चौद्देशसंग्रहार्थ you? ત્યવિજાથામrઉં
પુગલને પરિણમનશીલ-સ્વભાવ ઈષ્ટપ્રવૃત્તિ તથા અનિષ્ટથી નિવૃત્તિ માટે ઈટાનિષ્ટ-જ્ઞાન
આવશ્યક છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ - શ્રી જૈન–શાસનની સ્થાપના-સ્થિતિ પ્રવૃત્તિ માટે ગણધર ભગવાન શ્રીસુધસ્વામીજી દ્વાદશ અંગની રચના કરતા થકા, પંચમાંગ શ્રીભગવતીજીની રચના કરી તેમાંના અટમ શતકને અત્રે આરંભ કરવામાં આવે છે. આઠમા શતકમાં કયે અધિકાર છે? શાનું નિરૂપણ છે? એના ઉત્તરમાં જણાવાય છે કે સાતમા શતકમાં જે પુદ્ગલાદિક પદાર્થોનું નિરૂપણ છે, તે જ પુદ્ગલાદિક પદાર્થોનું નિરૂપણ આઠમા શતકમાં પણ કરવાનું છે. સહેજે પ્રશ્ન થાય છે કે જે પદાર્થોનું નિરૂપણ થઈ ગયું છે, તેનું ફી નિરૂપણ કરવાને અર્થ છે?, આ નિરૂપણ પ્રકારાન્ત યાને બીજી રીતિએ થશે. પ્રાથમિક ધોરણેમાં જે પદાર્થો, જે વાતે શીખ્યા તે જ પદાર્થો, વાતેનું શિક્ષણ બીજી રીતિએ શું ઊંચા ધરણેમાં ફરી નથી અપાતું ?, શતિ ફરી એટલે પુનરુકિત નથી. રેગના નિવારણ માટે, જીવનના નિર્વાહ માટે શું એની એ જ દવા, એકનું એક જ ઔષધ શું ફરી નથી લેવાતું ?
ગઈ કાલે આપણે એ વિચારી ગયા કે ચક્ષુ કાંટાનું ઝયડુ ખસેડવા કે સેનાને ઢગલે ઉપાડી લેવા સમર્થ નથી, માત્ર જેવા સમર્થ છે. એ વાત ખરી છે તેમ તે ખરાબને દૂર કરવા સમર્થ નથી, અને સારું લેવા પણ સમર્થ નથી. તેમ એ વાત એટલી જ એક્કસ છે કે ખરાબને ખરાબ તરીકે, સારાને સારા તરકે દેખાડનાર ચક્ષુ જ છે. ઈટ-પ્રવૃતિ તથા અનિષ્ટથી નિવૃત્ત ઈટાનિષ્ટ જાણ્યા વિના થાય શી રીતે ?
પ નાળ તો ચાર પ્રથમ જ્ઞાન અને પછી દયા. “પહેલું જ્ઞાન અને પછી અહિંસા” આ પદને અર્થ અતિ વિચારણીય છે. આને અર્થ કરવામાં ઉતાવળીયાએ થાપ ખાય છે. માત્ર એક પદ બોલાય, સંબંધક– પદ કે અર્થને પડતું મૂકાય ત્યાં પરિણામ વિપરિત ન આવે તે શું થાય? અહિંસા તથા સંયમને તે જ સારી રીતિએ સાચવી શકાય, સાધી શકાય, કે જે તત્સંબધી પૂરતું જ્ઞાન-સમ્યફજ્ઞાન હોય, માટે જ્ઞાનને પ્રથમ ગણવામાં આવ્યું છે અર્થાત જ્ઞાનનું મુખ્યપણું અહિંસા-સંયમ વગેરે માટે છે. આજે કે અર્થ (કહેકે અનર્થ) કરવામાં આવે છે ? અહિંસા, સંયમ તે સમજ્યા, થાય તે એ ઠીક, ન થાય, તે યે ઠીક, પણ જ્ઞાન જોઈએ, કેળવણું જોઈએ. જે જ્ઞાન સંયમ તથા સંવર તથા
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૮ મું
અહિંસાના સાધન તરીકે જ્ઞાનીઓએ મુખ્ય જણાવ્યું તેને, તે જ સંયમ અહિંસા વગેરેને દબાવનાર તરીકે માનવામાં આવ્યું કે બીજું કાંઈ? સાથે સંબંધક પદ તે છે જ, એને અર્થ સંકલિત જ છે કે–એવી રીતિએ સર્વવિરતિધરે જ્ઞાન મેળવીને પ્રવૃત્તિ કરી રહ્યા છે. હિતમાં પ્રવૃત્તિ, અહિતથી નિવૃત્તિ માટે જ જ્ઞાનની મુખ્યતા છે, અન્યથા જ્ઞાનનું પ્રયોજન શું ? ચક્ષને રત્નની ઉપમા એટલા જ માટે અપાઈ છે કે જેનાથી હિતમાં પ્રવૃત્તિ, અહિતથી નિવૃત્તિનું ભાન થાય છે, અને જ્ઞાતિનું મહત્વ એ જ હેતુથી છે. કેઈ મનુષ્ય કાંટામાં પડે તે તેને આંધળે છે ? એમ કટાક્ષથી કહેવામાં આવે છે, શાથી? જોવાનું–દષ્ટિનું ફલ અનિષ્ટથી ખસવું એ છે. ઈટ વસ્તુ પડી ગઈ, ધારોકે સેનામહોર ગઈ, તે આંખેથી જોઈ પણ છતાં ન લીધી તે તે જોવામાં ધૂળ પડી ને ! ઈષ્ટની પ્રવૃત્તિમાં કારણ તરીકે જ્ઞાનની ઉપયોગિતા છે.
જ્ઞાનની જરૂરી ખરી, પણું શા માટે? - દુનિયામાં બે વર્ગ છે. એક વર્ગ ડગલે ને પગલે પાપ બાંધનારે છે, એક વર્ગ પાપથી અલિપ્ત રહેનાર છે. પ્રાણુના બચાવની બુદ્ધિ વિનાની જેની પ્રવૃત્તિ છે, તે બધા પાપ બાંધે છે. ચાલતાં, બેસતાં, ઉઠતાં ઊભા રહેતાં, ખાતાં પીતાં, સૂતાં જે યતના સાચવે છે, તેને પાપ બંધાતાં નથી. “લૂગડાં હમેશાં મેલાં થાય છે અને પાણીથી ધેવાય છે. લુગડાં મેલા થવાના ભયે કેઈ નાગા ફરતું નથી.” એમ કઈ કહે, ત્યાં એ સમજણ ઊલટી છે. લુગડાં મેલાં થાય અને મેલાં કરાય એમાં ફરક છે. પાપ બંધાય, યતના પૂર્વક પ્રવૃત્તિ છત્તાં પાપ બંધાય તે તૂટે, પણ યતના (જયણ) વગરની પ્રવૃત્તિથી થતી પ્રાણ ભૂતની હિંસાથી બંધાતું પાપ, તેના કટુક ફળ ભોગવટે આપ્યા વિના ખસતું નથી. સીધી વાતને પણ દુનિયામાં કેટલાક આડી રીતિએ લેનારા છે. સ્ત્રીને કેઈએ કહ્યું -તારૂં મુખ તે ચંદ્રમા સદશ છે.” કેવું પ્રિય કહ્યું? છતાં, એ સ્ત્રી વઢકણું જ હોય તે તરત તાડુકે –“શું મારામાં કલંક છે તે કલંકી ચંદ્રમાની સાથે મારા મુખને સરખાવે છે? શું હું ચંદ્રમાની જેમ ઘટ વંધ થયા કરું છું” વગેરે કહીને વઢે ત્યારે જ તેણને ચેન પડે. અહિંસા, સંયમના સંરક્ષણ માટે યતના (જ્યણા) આવશ્યક છે, અને તે જાણવા
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ કે
સમ્યકજ્ઞાન આવશ્યક છે. સીધી, સરલ અને સાદી વાત છે. જેને અભ્યાસ કર નથી, તે તરત કહી દે છે-“આપણે અભ્યાસની કડાકૂટ કરવાની જરૂર નથી; જયણ પાળીશું એટલે બસ ! “મહાનુભાવ! જયણાના સ્વરૂપને જાણ્યા સમજ્યા વિના જયણાનું પાલન બને શી રીતે? જયણાના મુદ્દાઓ કહેવાયેલી વાતને જે જ્ઞાનના નિષેધાર્થમાં લઈ જાય, જે જ્ઞાનને કંઠશોષ માને તેને કહેવું શું? જીવ-અજીવથી લઈને યાવત્ મેક્ષ સુધીનું જ્ઞાન માત્ર અયતના ટાળવા માટે, યેતનાની ઉપયોગિતા જાણવા માટે છે. આ જીવ જ્યાં સુધી અયતના સર્વથા છોડનાર ન થાય, ચારિત્ર-મેહનીયાદિકમને સર્વથા નાશ કરનારે ન થાય, ત્યાં સુધી જ્ઞાનની આવશ્યક છે. વીતરાગ દશા ન આવે ત્યાં સુધી જય પાળવાની, અજાણ છેડવાની જરૂર છે. અને તે માટે જ્ઞાનની પણ જરૂર છે. એવું જ્ઞાન વારંવાર સ્મરણીય છે. વિના સ્મરણે વિદ્યા વિસરી જાય એ કહેવત તે પ્રચલિત છે. એ જ હેતુ પુરસ્સર જે વર્ણન સાતમા શતકમાં હતું તે જ વણન આઠમા શતકમાં છે, જે શતકના દશ વિભાગ યોજવામાં આવ્યા છે.
દેશને ટોપલે ભગવાનને શિર! ગુરુ મહારાજા ર્યાર્થી તથા અન્યને આપવા માટે જે અંશે ભણવાનો અધિકાર આપે તેવા વિભાગનાં નામ ઉદ્દેશ છે. પહેલે વિભાગ પુદ્ગલ વિભાગ છે. આ ઉદેશ છે પુદ્ગલ નિરૂપણ માટે છે. શૂન્યવાદના ખંડન માટે આ વિભાગ નથી, એ ખંડન બીજે છે. પુદ્ગલ જેવી ચીજ નથી, એવું કહેનારા જગતને ભરમાવનારા છે, પુદ્ગલ (અજીવ) સર્વકાલે હોય જ છે. શુન્યવાદના ખંડનની અપેક્ષાએ અન્ય સ્થળે પુદગલનું નિરૂપણ છે. અત્ર નિરૂપણ પુદ્ગલ–તત્ત્વની સ્થાપનાથે છે. કોઈ કદાય શંકા યા પ્રશ્ન કરે કે –“જ્ઞાન, દર્શન, ચરિત્રના નિરૂપણમાં તે જૈનપણની જડ ખરી, વીતરાગપણના, સમ્યગ્ગદર્શનાદિના નિરૂપણમાં તે જૈનપણાની જડ માની, પણ પુદ્ગલ–નિરૂપણમાં જૈનત્વની જડ શી રીતે ? સમાધાન બરાબર રીતિએ સમજો. આ જગત સ્વભાવે પરિવર્તનશીલ છે. પુદ્ગલમાં સ્વભાવની વિચિત્રતાએ જગતનું પરિણામાન્તર થાય છે. પરિણમનની કહે કે પરિણામાન્તરની કહે, આ શક્તિ માનનાર, નિરૂપણ કરનાર કેવળ જૈન દર્શન છે. ઈતરે વાતવાતમાં ઈશ્વરને વચ્ચે લાવે છે. ધન ચાલ્યું
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૭ મું
૧૧
કે
જાય, પુત્ર મરી જાય તે પરમેશ્વર કયું ! ત્યારે તમારે પુણ્ય–પાપનું ફલ નથી જ ને ?, “આકારવાળી વસ્તુ પરમેશ્વરે બનાવી, કથનના પ્રત્યુત્તરમાં ક્ષુલ્લકે ઉપહાસ્ય કર્યું કે “વિષ્ટામાં આકાર કરવામાં શું પરમે શ્વરને પ્રવેશ છે?” જી દ્વારા આકાર ફરે છે. વર્ણાદિક જેથી ફરે છે. જેમાં પુદ્ગલના પરિણામને સમજતા નથી, તેઓને જ પરમેશ્વરે આમ કર્યું, પરમેશ્વરે તેમ કર્યું એમ કહેવું પડે છે. પુદ્ગલ–પરિણામાન્તર ન માને તેને ઈશ્વરને વચમાં ઘાલવું પડે. પુદ્ગલમાં ફેરફારને, પરિવર્તનને સ્વભાવ છે. લીલાનું લાલ ને કાળું થવું, સુગંધીમાંથી દુર્ગધી થઈ જવું, ત્રિખૂણિયામાંથી ચતુષ્કોણ થઈ જવું-એ તે પુગલને સ્વભાવ છે. બીજાઓ પુદ્ગલના પરિણામને નથી સમજતા, નથી માનતા, અને પુદ્ગલના પરિણામને સ્વતંત્ર નથી માન્યા જે કે પરમાણુ અમુક હદ સુધી સ્વતંત્ર સ્વાભાવિક પણ છે. જીવ જન્મે ત્યારે દેહ એક વેંત ચાર આંગળને. આહાર દ્વારા શરીર વધ્યું ભૂમિતિથી શરીર કેણે નકકી કર્યું, જૈન મત એ જ માને છે, સ્વીકારે છે કે ઉપગપૂર્વક ઉભય રીતિએ આકારનું ઉત્પાદન છે. ઈશ્વર કહે છે તે વાત, તે તત્વ જેને કદાપ સ્વીકારી શકે નહિ. દેખાતા પુદ્ગલપરિણામે સંસારી જીવનાં કહેલાં છે. પૃથ્વી, પાણીના પિંડે તે તે કાયાના છાએ પરિણુમાવેલા છે. અગ્નિ, વનસ્પતિ, ત્રસના છાએ તે તે આકારેને રૂપ આપ્યું છે. જે જે શરીર દેખાય છે, તે તે શરીર માત્ર, જેના પરિણુમાવેલા છે. સંસારી જીવ કર્મયુક્ત છે. કર્મ મળવાથી પરિણુમાન્તર થાય છે. દુનિયામાં પણ કહેવત છે કે “કાળીયાની જોડે જોળીએ બાંધે તે, વાન ન લે તે સાન તે લે.” ઇતરનાં લક્ષણો તે જુઓ ! “જણવામાં જેરૂ, પરણવામાં-પરણવામાં પંડ અને ભૂંડામાં ભગવાન ! પુત્રને પ્રસવ થાય તે લખાય કે, “અખંડ સૌભાગ્યવતી ફલાણું બાઈએ પુત્ર રત્નને જન્મ આપે, પરણવવામાં લખાય કે –“ફલાણુના ચિરંજીવીનાં લગ્ન ફલાણાની પુત્રી સાથે નિરધાર્યા છે, પરંતુ કાંઈ માઠો બનાવ બને તો, “પરમેશ્વરને ગમ્યું તે ખરૂં શું પરમેશ્વરને માઠું ગમે છે ? - જીવ માત્રને બાંધ્યાં ભેગવવાં પડે છે. કરેલાં કર્મો પિતાને જ ભાગવવાં પડે છે. આવી સ્પષ્ટ વાત છતાં દોષનો ટોપલે ઈશ્વર માથે !
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રી આગોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠું પુદ્ગલ પરિણામાન્તર થાય છે એ ખ્યાલમાં આવે તો જૈનત્વની જડ સમજવી. પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ પરિણમ વગેરે અધિકાર છે. બીજા નવ ઉદ્દેશામાં પણ કમસર વસ્તુ કહેવાશે.
પ્રવચન ૧૮૮ મું पोग्गल १, आसीविस २, रुक्ख ३, किरिय ४, आजीव ५, फासुग ६, मदत्ते ७, पडिणीय ८, बंध ९, आराहणाय १०, दसअठ्ठमं मिमए ॥१॥ દષ્ટિવિષ જેટલી ભયંકરતા આશીવિશ્વમાં નથી.
પુદ્ગલની પ્રકૃતિ પરિણમન-શીલ છે. શ્રીશાસનની સ્થાપના સમયે પ્રવૃત્તિ વ્યવહારર્થે શ્રીગણધરદેવ દ્વાદશાંગીની રચના કરે છે. બાર અંગમાં પાંચમું અંગ શ્રીભગવતીજી સૂત્ર છે. તેમાં આઠમા શતકને અધિકાર ચાલુ છે. એ શતકના દશ ઉદેશમાં પ્રથમ ઉદ્દેશામાં વિભાગમાં) પુદ્ગપ્લાધિકાર છે. આપણે વિચારી ગયા કે પુદ્ગલના પરિણામને સમજવામાં તથા માનવામાં જૈનત્વ છે. જેવપણાની જડ છે. એ ન માનો તો જૈનત્વની જડ ટકે નહિ. - બાલ્યાવસ્થામાં, યૌવનાવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં જીવમાં કંઈ ફરક છે?, તમામ અવસ્થામાં જીવ સમાન છે. ગયા ભવમાં તથા આ ભવમાં પણ છવ સરખે છે. પૂરાય તથા ખાલી થાય તેવી વસ્તુ પુદગલ છે. ધર્માસ્તિકાયાદિ ચારમાં એકેય પૂરણ કે ગલન સ્વભાવમય નથી. ધર્માસ્તિષયમાં જે પ્રદેશે છે તેમાં બ્રલાંતરે પણ એક પણ પ્રદેશ વધવાનો નથી. તે જ રીતિએ અધર્માસ્તિકાયમાં, આકાશાસ્તિકાયમાં, કે
જીવમાં એક પણ પ્રદેશ વધવાનો નથી, કે ઘટવાનો નથી, પગલાસ્તિકાય વિનર કઈ જાણ દ્રવ્યમાં વધારે ઘટાડો થતો નથી. પુદ્ગલમાં વધારે
સડો થાય છે, પિવાય છે પણ તે જ, વધે અને ઘટે છે પણ તે જ. બાલ્યકાલ કરતાં યૌવનમાં શક્તિ વધે છે, વૃદ્ધાવસ્થામાં શક્તિ ઘટે છે. છવમાં શું વધ્યું કે ઘટયું?, શક્તિ વધે ઘટે છે તે તો પ્રત્યક્ષ સિદ્ધ છે. એ શક્તિ પુદ્ગલની જ માનવી પડશે. આસ્તિકને અહીં નાસ્તિક એમ પૂછીને ચમકાવશે કે-“તો પછી જીવનું શું રહ્યું ,” આસ્તિક તો માને જ છે કે જીવન તો જ્ઞાનાદિ છે. બલ, શક્તિને જે જીવનાં માનીએ
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૩
પ્રવચન ૧૮૮ મું તો પુદગલના વધવા ઘટવા સાથે શક્તિ વધવી ઘટવી ન જોઈએ. હાની આંગળી સ્પર્શથી જ જે જાણે તેનાં કરતાં મહટી એંગળ સ્પર્શથી વધારે જાણે કે નહિ? પુગલના ન્હાના મોટા હોવાના આધારે તેના દ્વારા થતું જ્ઞાન જે ન્યૂનાધિક હોય તો ત્યાં કારણપુદ્ગલનું જ પ્રત્યક્ષ છે. જેઓ યુગલના પરિણમનશીલ સ્વભાવને ન વિચારી શકે, તેમને જરૂર આશ્ચર્ય થાય, પણ સમજે તેને માટે અને સમજવું હોય તેને માટે તો પ્રત્યક્ષ સિદ્ધ છે. કર્તાની શક્તિ સાધનાના આધારે જ કાર્ય કરે છે. ચામડામાં મોચી કાણું પાડે ખરે પણ શું સાધન વિના પાડે? કાણું પાડવા મેચીના હાથમાં આર જોઈએ, સોયથી ન ચાલે. સુથારને છરી ન અપાય, વાંસલે જ આપવો જોઈએ. કર્તાની શક્તિ ખરી, પરતુ કાર્ય સાધન દ્વારા, તથા જેવું સાધન તેવું કાર્યો થાય. નરણી નખ કાપે પણ તેનાથી શું શાક સમારાય?, આથી સાધનમાં શક્તિ છે, ર્તામાં શક્તિ નથી તેમ ન કહી શકાય. બાલ્યવયનાં કેમલ પુદગલો વખતે યૌવનકાલને મેગ્યકામ થઈ શકતું નથી. ચપુ, નરણી સોયમાં સ્વતંત્ર શક્તિ નથી. શક્તિ ર્તામાં છે. કર્તાની શક્તિ સાધન દ્વારા સાધન પ્રમાણે ઉપગી થાય છે. જે સાધન મળવાથી બાલ્યવયે જે કાર્ય ન થાય અથવા મુશ્કેલીઓ સામાન્યપણે થાય તે જ કાર્ય તે જ સાધન દ્વારા યૌવનમાં થાય, તીવ્રપણે થાય, વળી પાછું વૃદ્ધાવસ્થામાં સાધન તે જ છતાં કાર્ય મંદપણે થાય.
અહીં પ્રશ્ન એ થઈ શકે કે, હાથીના દેહમાં પુદ્ગલે વધારે છે તે એનામાં જ્ઞાન વધારે હોવું જોઈએ? પુદ્ગલને જ્ઞાન સાથે સંબંધ નથી. જ્ઞાન એ જીવનની ચીજ છે. દેહ ગધેડાને કયાં નાનું છે ? છતાં અક્કલ કેટલી ? મોટા વૃક્ષમાં કંઈ શક્તિ વધારે છે ? જીવે જેવાં જેવાં કર્મો બાંધેલાં હોય, જે પ્રકારે ઈદ્રયપર્યાપ્તિ બાંધી હોય તે તે પ્રમાણે તે તે પુદ્ગલ તથા પર્યાતિના આધારે તેવું તથા તેટલા પ્રમાણમાં જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. ખેરાકમાં ઘઉં, બાજરીને ઉપયોગ કર્યો તેમાંથી શબ્દ શ્રવણનું સામર્થ્ય કેનામાં હતું ?, પુદ્ગલમાં એ શક્તિ નથી, પુદ્ગલ સાધન જરૂર છે. પુદ્ગલ વેગે, જીવે કરેલી ક્રિયાથી બંધાચેલી કર્માનુસાર, ઈદ્રિય, વચન, મન વગેરેમાં પરિણમન થાય છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી આગામે દ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો પરિણમનશીલ પ્રકૃતિ પુદ્ગલની છે. આટલું સમજાય તે નાસ્તિકના પંજામાંથી બચી શકાય.
નાસ્તિક પ્રત્યક્ષ પ્રમાણ માને છે. વેદાંતી એલી કૃતિને માનવાનું કહે છે. વ્યવહારથી ચાર્વાક સારે કે પ્રત્યક્ષ માની, બીજું માનવાનુંના કહે છે, પણ વેદનાં વચનેના મિષે ટૅગ કરનાર છાને રાક્ષસ, જગતને મિથ્યા માની (પુદ્ગલને સર્વથા ન માની), અદશ્ય આત્માને જ કેવલ માને તે સત્ય માર્ગો શી રીતિએ આવી શકે છે, પુદ્ગલના પરિણમનને માનનારે જૈન કદી પણ તૈયાયિક કે વૈશેષિક ઝપાટામાં આવે નહિ. ધાગાપંથીઓ ઈશ્વરને કર્તા તરીકે શા માટે આગળ કરે છે?
કેટલાક ધૂર્ત ધાગાપંથીઓ “અમને આપશે તે તમને ઈશ્વર આપશે” એમ કહીને પોતાની પેઢી ચલાવ્યે રાખે છે. યજ્ઞ, શ્રાદ્ધ આદિના નામે જે કાંઈ તેમને આપ તેના બદલામાં તમને પ્રભુ આપશે એમ કહીને તેઓ ઈશ્વરના નામે પેટ ભરે છે. ગર્ભમાં બાલક આવે ત્યારથી (સીમંત પ્રસંગથી) તેમને લાગે ચાલુ થાય, તે ડગલે ને પગલે ચાલ ! મરે ત્યારે ય લાગે, મૂઆ બાદ પણ લાગો ! શય્યા, શ્રાદ્ધ લગેરે લાગાનું લંગર કાયમ છે. આ લાગે ટકાવવા ઈશ્વરને ર્તા તરીકે આગળ ધરે પડે છે.
આત્માને કમ સાથે સંબંધ અનાદિને છે.
અગ્નિના પુદ્ગલે બાળનારાં છે પાણીનાં પુદ્ગલે ઠારનારાં છે. સાકરનાં તથા મરચાંના પુદ્ગલે તે પ્રકારે બાળનારાં ઠારનારાં નહિ, પણ ગળ્યાં, તીખાં છે. પુદ્ગલને તથા વિધ તથા વિધ સ્વભાવ ન જાણે, તે વ્યક્તિ નૈયાયિક, વૈશેષિકના ફંદામાં જરૂર ફસાઈ જાય. પૃથ્વી, પાણી, અગ્નિ, મરચાં, વગેરે દરેકમાં પુદ્ગલે પણ જુદાં જુદાં છે.
આત્મા અરૂપી છે, એ તે દરેકને કબૂલ છે. આત્મા દેખાતું નથી એટલે અરૂપી છે એ કબૂલાતમાં છૂટક છે જ કયાં ?, કર્મરૂપી છે એમ માનવા પણ બધા તૈયાર છે. કેટલાક શંકા કરે છે કે રૂપી કર્મ અરૂપી આત્માને શી રીતે લળગે ? સમાધાન એ જ છે, સ્પષ્ટ સિદ્ધ છે કે કર્મને સ્વભાવ છે કે આત્માને વળગે. એક વ્યક્તિને બીજી વ્યક્તિ પકડી રાખે તે પ્રથમ વ્યક્તિ કેમ ચાલી શક્તી નથી ? જીવ તથા કર્મ ક્ષીર નૌર
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૫
પ્રવચન ૧૮૮ મું ન્યાયે સંમિલિત છે, કર્મ સૂમ છે તેથી ક્ષીર નીર ન્યાયે ભળી–મળી જાય તેમાં નવાઈ શી ?, દરેક સમયે જીવ ૭-૮ સાત આઠ પ્રકારનાં કર્મો બાંધે છે. લેવાતે ખોરાક સપ્ત (સાત) ધાતુપણે પરિણમે છે એ તે સૌ કેઈને અનુભવસિદ્ધ છે ને? ખેરાકમાંનાં કઈ પુદગલે લેહીને, તે કેઈ હાડકાંને તે કઈ માંસને પોષણ આપે છે, પુષ્ટ કરે છે. એક જ સાથે લેવાયેલા ખોરાકમાં આવી ભિન્ન ભિન્ન કિયા તે માનો છો ને? જઠરાગ્નિના પ્રાગે મલ સહિત આઠ વિભાગે આપણે માનવા જ પડે છે, ગુમડું થયું, પાયું, હવે જે પ્રમાણમાં ગુમડું તે જ પ્રમાણમાં ખેરાકમાંથી રસી થવાની. હાથે કઢાવેલી શીળી તરફ (શીળીના ચાઠાં તરફ ) નજર કરે, જુઓ, કઢાવતી વખતે શીળીનું ચાહું કેટલું હતું અને આજે કેટલું છે? પુદ્ગલેનું પરિણમન, વૃદ્ધિ, હાનિ પ્રત્યક્ષ છે. શરીરમાં જે જગ્યાએ પરમાણુની સ્થિતિમાં નવાં પુદ્ગલે ભળે છે, ભળવાથી તે સ્થિતિમાં વૃદ્ધિ થાય છે. વળી ઘટવાથી હાનિ-ક્ષય, થાય છે તે પ્રમાણે આત્મા તથા કર્મને સંબંધ બુદ્ધિગમ્ય પણ છે, સહજ સિદ્ધ છે. જ્ઞાનાવરણીય સર્વથા ક્ષય પામ્યું હોય તે તેને તે ન બંધાય. જે જે કર્મો વળગ્યાં હોય તેમાં તેવા તેવા પ્રકારે કર્મો આવીને પોતપોતાનાં પ્રકારમાં ભળી મળી જાય છે.
આત્મા અનાદિને છે. કર્મ પણ અનાદિ છે. આત્મા તથા કર્મ ઉભય અનાદિના છે. આત્મા અને કર્મને સંબંધ અનાદિને છે અનાદિકાલથી આ જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મથી આવરાયેલું છે. વર્તમાન યુગનું વિજ્ઞાન (ન્યૂ સાયન્સ) પણ પ્રતિપાદન કરે છે, અને કહે છે કે “શરીરના બધા પુદ્ગલે સાત વર્ષે બદલાઈ જાય છે. એટલે પુદ્ગલે નવાં આવે, જૂનાં જાય એમ ચાલુ છે. કર્મોમાં પણ એ જ નિયમ સમજી લે. જૂનાં કર્મો છૂટતાં જાય અને નવાં કમેં વળગતાં જાય છે. એ જ રીતિએ આશ્રવ, સંવર, નિર્જરા ત માની શકાશે. નવે તો પુદ્ગલ પરિણમનની માન્યતાના આધારે જ માની શકાશે. પુદ્ગલ-પરિણમનના મંતવ્યમાં જૈનત્વની જડ આપણે પુનઃ પુનઃ વિચારી ગયા છીએ.
मणिना भूषितः सर्पः किमसौ न भयंकरः। પ્રથમ ઉદ્દેશામાં પુદગલનું સ્વરૂપ, પુદ્ગલ પરિણમનના સ્વભાવનું
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ હો
વણુ વેલુ છે. હવે કાઇ એ પ્રશ્ન કરે કે, પુદ્દગલ પરિણામ જાણ્યા પછી તે ઈષ્ટ છે કે નહિ ?, સમાધાનમાં સમજવું ઇષ્ટ છે, માનો કે પરિણામ એક વખત અનુકૂળ અને તો પણ તે અનુકૂળતા યે ઝેરી સર્પ જેવા છે. એ અનુકૂળ પુદ્ગલ પરણામ પણ વિષમય વિષધર જેવા છે. ઝેરી સર્પ એ કે ણવાળા હોય તો પણ સંઘરવા લાયક નથી જ. સહાયક એવા પણ પુદ્ગલ પરિણામે ઝેરી નાગ જેવા સમજ્જાના છે. ત્રણપણું, સંઘયણુ, મન, વચન કાયાનું પ્રાખબ્ધ આ તમામ પુદ્ગલના આધારે છે, અને મેાક્ષ પણ પુદ્ગલ દ્વારા જ મેળવવાનો છે, તથા િપ (અશુિ ધાણુ કરનારો છતાં પણ) છે તો ઝેરી નાગ જ ને !, યતઃ–
मणिना भूषितः सर्पः किमसौ न भयंकरः ॥
અથ :-મણિથી શાભામાન એવા સર્પ શુ ભય'કર નથી ?, છે જ બીજા ઉદ્દેશામાં પ્રવિત્ર શબ્દ છે, આશીષ એટલે ‘દ્દાઢમાં ઝેર' એ શબ્દ લક્ષ્યમાં રાખો. આથી ખીજા ઉદ્દેશેમાં માષિષ' નો અધિકાર છે.
એક દિવસ સવારે બાદશાહુ ઉઠયા, જાજરૂમાં ગયા, પાછો આવે ત્યાં વાળવા આવેલા ભંગી સામા મળ્યેા. સવારમાં આ કયાંથી મળ્યા એવાં તરંગને આધીન થઈ બાદશાહે તેને ફાંસી દેવાનો હુકમ કર્યાં. બાદશાહને ઘેર વાળવા આવનારા ભંગી પોતાની નાતમાં ઊંચા હતો, માન ધરાવતો હતો. આ વાતની ખબર ભંગીની નાતને થઈ એટલે તમામ ભંગીઓ ખીરબલ પાસે ગયા. ખીરબલે માગ ખતાન્ચે કે: મહેલના ઝરૂખાની નીચે જ ભંગીના પચે (નાતે) મળવુ, અને ઠરાવ કરવા કે, બાદશાહના મહેલે પહાર દિવસ થયા વગર વાળવા જવું ન હું, અને તે મહલ તરફ્ નજર કરવી નાહ, કેમકે તેથી તે દિવસે મરણુ થાય છે. પંચ મળ્યું, બાદશાહે બીરબલને પૂછ્યુ કે આ શી ધાંધલ છે ?' ખીરખલે કહ્યું": કે–જહાંપનાહ ! એ લેાકેા કહે છે કે “આજ અમારા મોટા ભંગીએ ખાદશાહનું માં સવારના પહોરમાં નેયું જેથી તેને ફાંસીએ ચઢવુ પડે છે, માટે કાઇએ સવારમાં, અમુક સમય દિવસ ન ચઢે ત્યાં સુધી કોઈ પણ ભંગીએ બાદશાહના મહેલ પાસે જવું નહિ, એટલે વાળવા પણ જવું નહિ” બાદશાહે તરત પોતાને હુકમ રદ કરૌ દીધા.
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૯મું
ઝેરી જાનવરમાં ઝેર છે (ઝેર છે માટે ઝેરી કહેવાય છે) પણ તે ઝેરી જનાવરે મનુષ્યને કરડવા મથતા નથી. જો તેઓ કરડવાને ધ લઈ બેસે તે કોણ જીવતું રહે ? ઝેરી જાનવરે દાઢમાં ઝેરવાળા છે, હૃદયમાં ઝેરવાળા છે, પણ દાનતમાં તથા દષ્ટિમાં ઝેરવાળા નથી, મનુષ્ય દષ્ટિના અને દાનતના ઝેરવાળા છે. દષ્ટિ વષના જેટલી ભયંકરતા આશીવિષમાં નથી.
બીજા ઉદેશામાં આવિને અધિકાર છે. એ ઝેરને નિવારનાર વનસ્પતિકાયના જી અને પુદ્ગલે છે. તે માટે ત્રીજા ઉદેશામાં વૃક્ષનો અધિકાર છે. એ અધિકાર તથા પછીના સાત ઉદેશાના અધિકાર વગેરે આવે છે તે અંગે વર્તમાન–
પ્રવચન ૧૮૯ મું અહિંસાવ્રતની આરાધના શકય શી રીતે ? पुग्गल आसीषिस रुक्ख, किरिय आजीव फासुग मदते;
पडिणीय बध आराहणा, य दस अट्ठम मि सए ॥१॥ નરસું પણ જે પરમેશ્વરની જ પ્રેરણુથી, તે પ્રાણીને
સજા શા માટે? શ્રીશાસનની સ્થાપના માટે શ્રીદ્વાદશાંગીની રચના કરતાં થકાં શ્રીગણધરમહારાજાએ રચેલા પંચમાંગ શ્રીભગવતીજીના અષ્ટમ શતકને અધિકાર ચાલુ છે. શ્રીભગવતીજીમાં કહેવાના અધિકાર દશ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એ વિભાગને ‘ઉદેશો કહ્યો છે. શાસ્ત્રકારનો પારિભાષિક અને ભાષાપ્રયોગ શબ્દ “ઉદ્દેશે છે. પ્રથમ ઉદેશામાં પગલ પરિણમન અધિકાર છે. તે આપણે વિચારી ગયા, અને કહી ગયા કે પુદ્ગલ પરિણમન શ્રદ્ધામાં જૈન શાસનની જડ છે. પુદ્ગલને પરિણમનશીલ માનનારે જૈનશાસનને માની શકે છે.
ચેતન જ કરી શકે છે, કંઈ પણ કરવાની જડમાં તાકાત નથી, જડ સુખ કે દુઃખ આપી શકતું નથી, એમ માનનારાએ દુનિયાને
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૯
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ દ છે
ભૂલી જાય છે. આપણે મરચાં ખાધાં, આંખે (આંખમાં) અગર કઈ પણ અાવમાં તેથી બળતરા થાય એ કોણે કરી? શીરપાવ કે સજામાં કારણ ખુશી, કે નાખુશી જ છે ને! પાયથી સુખ અને પાપથી હરખ પિતાની મેળે નથી મળતાં, પણ બીજો આપે છે–ઈશ્વર આપે છે એવું અન્ય મતવાલાએ માને છે. કારણ કે તેઓ પુદગલના પરિણામને સમજતા નથી. મરચાંથી બળતરા, સાકરથી ઠંડક કોણ કરે છે? કોધના આવેશમાં આવી આપણે પથ્થર લઈ માથું દેવું અને રાતું (લેહી) કહ્યું? શું એ પરમેશ્વરે કર્યું?,
એવી બુદ્ધિ પરમેશ્વરે આપી” એમ કહેવામાં આવે તે તે પછી દુબુદ્ધિ કે સદ્બુદ્ધિ પઆનાર પરમેશ્વર જ ને, અને જે પરમેશ્વર જ તેમ કરે તે પછી અહીં જ મનુષ્યાદિ પ્રાણીને શા માટે ?, કોર્ટના ફરમાનથી કે મનુષ્યને ફાંસી દેનાર જલ્લાદ ગુનેગાર નહિ. એ રીતે જે સારી બોટી બુદ્ધિ પરમેશ્વર જ આપતે હોય તે પછી તે બુદ્ધિ અનુસાર વર્તનાર ગુનેગાર શાથી?” એને સજા શા માટે? પછી પુણ્ય પાપ, સ્વર્ગ નરક આ બધું શા માટે?, આથી પુદ્ગલ-પરિણામને માન્યા વિના છૂટકો જ નથી.
પરમેશ્વરને માનવા શા માટે? હવે કઈ અહીં પ્રશ્ન કરે છે કેઃ “જે સુખ-દુઃખ દાતા પરમેશ્વર નથી, તે પછી તેને માનવા શા માટે ?” જરા વિચાર કરો તે માનવાનું કારણ સ્વયમેવ સમજાશે. ઈશ્વર બનાવનાર નથી, પણ બતાવનાર તે છે ને સૂર્ય કાંઈ આપતું નથી, પણ પ્રકાશક તે છે, માટે તે ઉપયોગી છે. તેમ પુણ્ય પાપ આદિ ત તથા તેનાં કારણે વગેરે બતાવનાર જગતમાં કેવળ પરમેશ્વર જ છે. પરમેશ્વર વિના જીવાદિત કઈ બતાવી શકતું જ નથી. જે મનુષ્ય લૂગડું ન જોઈ શકે તે તેને રંગ શી રીતે જોઈ શકવાને ?, તે રીતે આત્માને ન જોઈ શકનારાઓ, આત્માને વળગતાં તથા તેનાથી વિપરાતાં કર્મોને, આત્માની સાથેના સંબંધને શી રીતિએ જોઈ શકવાના છે?, આથી જ જેઓ આત્માને ન જાણે તેઓ પુણ્યને, પાપને, આશ્રવને, સંવરને, નિર્જરને, બંધને, મેલને, બંધનિર્જન, કારણેને, કારણભૂત અધ્યવસાયને જાણી શકે જ નહિ. કેવલજ્ઞાની જ, સર્વજ્ઞ જ આત્માને, તથા આત્મા આશ્રીને અન્ય તને જાણી શકે છે,
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૯ મું
બતાવી શકે છે. શ્રી સર્વ કેવલજ્ઞાનથી આખું જગત જાણ્યું, જોયું છે અને પછી ભવ્યાત્માઓને બતાવ્યું છે. જૈનેતરો અને જૈનેમાં એ જ ફરક છે કે ઈતરે પરમેશ્વરને બનાવનાર તરીકે માને છે, જ્યારે જૈને બંતા-નાર તરીકે માને છે. આજના વિજ્ઞાનને અભ્યાસી પણ સમજી શકે છે કે અમુક જગ્યા પર ધૂળ નાંખવામાં આવે તે તે ધૂછીનાં પુસુલે અમુક વર્ષે પથ્થર કે કૈલા રૂપે દેખાવ દે છે. પુદ્ગલ પરિણમન-જ્ઞાન વિના જૈનપણીનો ટકાવ નથી. એટલા માટે જે પુદ્ગલ પારણાભને આંધકાર આ આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં છે.
દેવા પણું યાના કેદી છે. કેટલાક ઓષધે (ઝેર પણ) પરિણામે મીઠાં હોય છે. જ્યારે કેટલાક સ્વાદે મીઠાં પણ પરિણામે કટુક હોય છે, ઝેરી હોય છે. પુદ્ગલ પરિણામમાં એ નયમ નથી. એ પરિણામ તે તમામ પરિણામે કટક જ છે. સર્વાર્થ સિદ્ધના સર્વદેવો પણ કાયાના કેદી છે. કાયા એ જીવની કેદ છે. કાથામાં હોય ત્યાં સુધી સાચ્ચદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. પુદ્ગલ-પરિણામ એ એક જાતનું આશીવિષ છે. દાઢના ઝેરને સંબંધ લઈને વિચારી શકાય કે આશીવિશ્વના સંબંધમાં રહેલાઓને છેડો ક્યાં?, આથી પુગલ પ રણમનની ઘટના આશીવિષ સાથે બીજા ઉદેશામાં છે.
કાયસ્થિતિ અનંત પુદ્ગલ પરાવર્તની સ્થિતિ વનસ્પતિકાયની છે. અનંત ઉત્સાર્પણીની કાયસ્થિતિ વનસ્પતિકાયની છે. (us. . રર) તેમાં ઝંપલાય, આગળ ન વધી શકે તેને અંગે કાયસ્થતિ જાણવી. પૃથ્વીકાયાદિની પણ કાથસ્થાત અસંખ્યાતા કાળની જણાવી, પરંતુ અનન્તી ઉસર્પિણ અવસર્પિણીની સ્થિતિ માત્ર વનસ્પતિ કાયની છે. અહીંથી આગળ ન વધાય તે પહેલું અને છેલ્લું સ્ટેશન વનસ્પતિકાયનું સમજવું. આખા જગતને મુખ્ય આધાર વનસ્પતિકાય ઉપર છે. ખેરાકમાં, આચ્છાદનમાં, સ્થાન, આસન, શયન, તમામમાં ઉપયોગી થનાર વનસ્પતિ છે. મકાનમાં પાટડા વગેરે શાના ?, ખોરાકમાં વધારે ભાગ શાને?, અને તેથી ત્રીજે ઉશે વનસ્પતિકાયને છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
શ્રી આગોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો. કમબન્ધનથી કેણ બચી શકે? કર્મબંધનથી તેઓ જ બચી શકે છે કે જેઓ કિયાથી બચે, તેથી ચેથે ઉદેશે ક્રિયાના અધિકારને રાખ્યું. બીજા જીવને અડચણ થાય, ત્રાસ થાય, બીજા જીવને નાશ થાય તેવી કિયાથી કર્મબંધ થાય અને ક્રિયામાત્રથી પણ કર્મબંધ થાય. અંધારામાં ચાલ્યા અને પગ નીચે જીવ ચગદાઈ ગયે. ત્યાં તેની કિયાથી પણ કર્મબંધ થયે. જીવહિંસ નાં સાધને, ઉપકરણે તૈયાર કરવા તે અધિકરણ ક્રિયા છે. તેનાથી પણ કર્મબંધ થાય. પરિણામથી થતી ક્રિયાથી પણ કર્મબંધ થાય. કેટલીક વખત વગર પરિણામે પણ ક્રિયા બની જાય છે. આપણું કાયાની ક્રિયાથી જે જે બને તે અધિકરણુકી ક્રિયા. બીજાને પીડા આપનારી પરિતાપનિક કિયા. બીજાના પ્રાણને વિયેગ કરાવનારી પ્રાણતિપાતિકી ક્રિયા છે. (g: . ર૭૨) ક્રિયા દ્વારા કર્મબન્ધ છે, કમ ભગવાય છે અને ફરી બંધાય છે એ કમ દરેક ભવે જીવને રેંટની ઘટમાળની જેમ ચાલે છે. આ નાદિ કાલથી આ જીવ આ રીતિએ જ ભટકે છે. જે જીવ સદંતર ક ને હોત, તે કર્મબન્ધ હેત જ કયાંથી ?, કર્મબન્ધ કર્મળાને જ ડાય. કર્મ જોગવતાં જ કર્મ બંધાય. અનેક પ્રકારની કિયાથી કર્મ બંધાય છે, અને ભગવાય છે.
વનસ્પતિની વ્યાપકતા ગશાળાને મત પણ કિયાને માનનારા હતા. મિથ્યાત્વી પણ જે ક્રિયાથી ડરીને તે પ્રમાણે તે વર્તે તે પછી શ્રીજિનેશ્વર–દેવના પ્રભાવશાલી-શાસનને પામેલાએ કેવું, કેટલું સાવચેત રહેવું જોઈએ?, તે જણાવવા માટે આજીવિકેનું અધ્યયન કહ્યું. ચંદેરાજ લેકમાં કઈ ભાગ એ નથી કે જ્યાં નિગદ નથી. જેમ નિગદ બધેય છે, તેમ સૂમ પૃથ્વીકાયાદિ ચાર પણ દરેક સ્થળે છે. વનસ્પતિની વ્યાસિ લખોટી કે અનાજ ભરીએ તેવી જ છે, અર્થાત્ અનાજ ભરીએ તેવી છે. અનાજ ભરાય પણ વનસ્પતિકાયની સ્થિતિ તે જોત માફક વ્યાપે છે. અવકાશ ફેકનાર ચીજ નથી. બીજી બધી ચીજો અવગાહનને રોકે છે. નિગદમાં અવગાહના ઘણું છે. પૃથ્વીકાયાદિના ગેળા નથી, પણ નિગોદના
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૯મું
:
૨૧
ગેળા છે. બાદર વનસ્પતિકાયના ગેળાઓ નથી. પોતાનામાં બીજાને અવકાશ આપે તેથી ગેળા અનંત સૂમ કે બાદર નિગદ વિના અનંત જીવોને સમાવેશ થઈ શકતો નથી. આ રીતિએ વનસ્પતિકાયથી તથા બીજા જીવોથી જગત્ વ્યાપેલું છે.
અહિંસક કેણ બની શકે? હવે કઈ એમ કહે છે કે –લેટ ફાક અને ભસવું” એ બે બને નહિ. જ્યારે એમ કહેવામાં આવે છે કે જગત અનંતાનંત જીવથી વ્યાપ્ત છે. ક્રિયા માત્રથી ક્રિયા દ્વારા વિરાધના થાય છે, તે પછી મહાવ્રતનું પાલન શી રીતે થાય?, જ્યારે જે વિનાનું સ્થાન નથી, અને કિયા વગરને જીવ નથી, તે પછી અહિંસકપણું ટકે શી રીતે ?”
ધર્મની જડ અહિંસામાં છે. અહિંસા વિના બીજા તરવને મુખ્ય સ્થાન આપવું તે તે “સાયની શાહુકારી અને ગઠડીની ચેરી” એ ન્યાયવાળી વાત ગણાય. કેઈ એક માણસને માર્ગમાંથી સેય પણ મળી અને ગઠડી (રત્નની પાટલી) પણ મળી. મેળવનાર બોલે પણ ખરે કે કેઈની સેય, કેઈની ગઠડી,” પરંતુ “કેઈની સોય” મેટેથી બેલે, કેઈની ગડડી ધીમેથી બેલે. દાનત એવી કે કઈ માલિક જડે તે ભલે, નહિ તે સોય ને ગઠડી પચાવી પાડવાં. દાબડીનું જ્ઞાન એ અનંતા જ્ઞાનનો કેટલા ડિસો? કાળા પર્યાયને સ્થાને લાલ પર્યાયનું જ્ઞાન થાય, તેમાં લાભતરાયના ક્ષયોપશમને હિસ્સો ઓછો થા ? બીજાં બધા પાપસ્થાનકે કઈ કઈ અંશે નુકશાન કરે ત્યારે હિંસા કેટલું કરે? આખી જિંદગીએ તૈયાર કરેલું શરીર હિંસાથી સમય માત્રમાં સાફ ! પાપસ્થાનકમાં જૈન શાસ્ત્રકારેએ પ્રથમ સ્થાને હિંસાને જાહેર કરી છે. અન્ય પાપ અંશે ગુણનાશક છે, જ્યારે હિંસા સર્વ ગુણનાશક છે. હિંસા-વર્જનમાં લેશ પણ ખામી ન આવે તે માટે બીજા વતે છે. બાકીનાં વતે વાડ જેવાં છે. રક્ષણ વાડથી જ છે. જૈને જે વસ્તુને ઉપયોગ કરે તે પ્રાસુક હોય. જેમાં જીવ ન હોય તેને ઉપયોગ કરે. સૂમ નિગદ બીજાની ક્રિયાથી મરે ન હે. કાચમાંથી આવતું અજવાળું કેટલું બારીક હોય છે? એ આવતા અજવાળાને કાચ શું કરે? સૂમ
Page #41
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શેણી વિભાગ દ છે
નિમેદની બારીકાઈ એવી છે કે આપણાં સ્કૂલ યુગલોથી તેને વ્યાઘાત નથી. બાકર ને અંગેની વિચારણામાં તે સ્પષ્ટ છે કે મહાવતધારી અચિત્તને જ ઉપગ કરે. બાદર જીવોની વિરાધના ન કરે, અને બાદરની વિરાધના ન છેડનારને સૂમ હિંસા છેડવાના પરિણામ થતાં જ નથી. ભેગ કે ઉપભોગમાં આવતી ચીજ નિજીવ હેવી જોઈએ, આવી જેની પ્રતિજ્ઞા હેય તે અહિંસક બની શકે છે.
આ રીતે અહિંસાની, અને પ્રથમ મહાવતની સાબિતી થઈ. કાકાર ગેળા ગબડાવે છે: “સાધુ વહરવા ગયા, ગૃહસ્થ હાથમાં વહરાવવાની ચીજ લીધી, પાત્રામાં નાંખવા માંડી, પાત્રમાં પડી પહેલાં વચ્ચેથી એ ચીજ કઈ પક્ષી લઈ ગયું. આ પ્રસંગે અદત્તાદાન, અવરતિ પિષણ વગેરે સિદ્ધાંત સંબંધી શું સમજવું?, એ અદત્તાદાન ખરું કે?, અવિરતિનું પિષણ (પક્ષીનું) કેણે કર્યું ?”
માને ?' એ ન્યાયે “ગૃહસ્થ દેવા માંડયું ત્યારથી દીધું, સાધુએ લેવા માંડયું ત્યારથી લીધું” એ ન્યાયે અદત્તાદાન નથી જ. અવિરતિને પિષણની આલોચનાની વ્યવસ્થા સાધુને કરવી પડે. એક વાત ખ્યાલમાં રાખજો કે જેની ડિટ સીધી ન હોય તેને શાસ્ત્રનાં વચનો પણ અવળાં લાગે છે. એવા પ્રત્યનિકને અધિકાર આઠમા ઉદેશામાં જણાવેલ છે. પછી નવમા ઉદ્દેશામાં ક અધિકાર વગેરે છે તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૯૦૦મું પ્રથમથી દશ ઉદેશામાં કર્યો અધિકાર છે, તેનું સામાન્યવર્ણન,
શબ્દ વાચક છે, અને પદાથ વાઝ છે. * શ્રીગણધર મહારાજાએ રચેલી દ્વાદશાંગીમન પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના ટીકાકાર શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજ છે. અષ્ટમ શતકના ઉદ્દેશાની સંગ્રાહક–ગાથાને અર્થ ટીકાકાર મહાત્મા સમજાવી રહ્યા છે. પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલનું સ્વરૂપ પ્રકાર, પ રણામે વગેરેનું નિરૂપણ છે. સૂત્રકારે “પુગલ” શબ્દ વાપર્યો છે. શાસ્ત્રમાં વાચક શબ્દ હોય, એટલે પદાર્થકથક શબ્દો હોય. પદાર્થો ન હોય તે ઘટ, પેટ, સ્તંભ
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯૦ મું :
વગેરે પદાર્થોના શબ્દો એલી શાકાય છે, તે પદાર્થો લી શકાતા નથી. ઘર” પદાર્થ વાય છે, વાસ્ક ધ શબ્દ છે. શબ્દ એલાથ, અર્થ કઈ બેલી શકતું નથી. અર્થ ગણ્ય છે. વાસ્ય યાચક કથીસ્થિત અભિન્ન છે, સર્વથા ભિન્ન નથી. કેઈમે એમ થાય કે જ્યારે પુગલના પરિણામની વાત કરવી છે તે માત્ર “પુદ્ગલ” શબ્દ કેમ વાપર્યો, શાસ્ત્રીય નિયમ છે કે બે શબ્દ મળી એક શબ્દ થાય તો એક બેલાય. શબ્દ “પુદ્ગલ” પણ અર્થમાં “પુદ્ગલ પરિણામ સમજાય. પ્રથમ પુદ્ગલ ઉદ્દેશો આખેય પુદ્ગલ–પરિણામનું નિરૂપણ કરનાર છે. દ્વિતીય ઉફેશે આશીવિષ અધિકાર છે. દાઢમાં ઝેરવાળા સર્યાદિ જેને જણાવનાર એ ઉદેશ છે. કેટલાક સંખ્યાત-જીવવાળી, કેટલાક અસંખ્યાત જીવવાળી, કેટલાક અનંત જીવવાળી વનસ્પતિકાય છે કે જે તત્સંબંધી નિરૂપણ તૃતીય ઉદ્દેશામાં છે. પ્રજ્ઞાપના કરવી હોય ત્યાં વિશેષતઃ કહેવાની આવશ્યકતા છે. ક્રિયા શબ્દ અનેકને લાગુ પડે છે. ક્રિયાના પચીશ ભેદ પડી શકે છે. કાયિકી, અધિકરણિકી, પ્રાષિક, પારિતાપનિકી, અને પ્રાણુતિપાતકી એ પાંચ પ્રકારની ક્રિયાનું નિરૂપણ ચેથા ઉંદેશામાં છે. આજીવિક મતવાળા માને છે કે (બૃહકપ–વ્યવસ્થાપક વગ) “જીવ કર્મ ક્ષય કરીને મોક્ષે જાય, પણ પિતાના શાસનનો તિરસ્કાર થાય તે પિતે પાછે અહીં આવે, અને વળી જાય વગેરે” આવા આજીવિકે ત્રણ પ્રકારે છે તેનું નિરૂપણ પાંચમા ઉદેશામાં છે. ગૃહસ્થ માટે દાન એ જ ધમ ઉત્કૃષ્ટ શાથી?, શીલ, તપ,
ભાવ તે સર્વવિરતિની સરખામણુમાં બિંદુ માત્ર છે? - છઠ્ઠા ઉદ્દેશામાં પ્રાસુક દાનને અધિકાર છે. ગૃહસ્થ માટે દાન એ જ ધર્મ ઉત્કૃષ્ટ છે. શીલ, તપ, અને ભાવ, ધર્મ ગૃહસ્થ ગમે તેવાં પાલન કરે તે યે સર્વવિરતિના વ્રત પાલન પાસે બિંદુ તુલ્ય છે. બારે ય તો શુદ્ધ પાળે તે પણ છોટે જ છે, તે જરા વિચારે તે સમજાશે. કેઈ શ્રાવક એ છે કે યાવત્ મુત્યુ કબુલ, પણ કંદમૂલ ના ખાય, કાયાથી બ્રહ્મચર્ચ પાળતા હોય, તપસ્વી હોય, પણ માને કે પિતાના પુત્રે કઈ લાગતાવળગતાનું ખૂન કર્યું, પિતાને શંકા નથી, અને પિતે જાણે કે પુત્ર
Page #43
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
ખૂન કર્યું છે, પુત્ર જ ખૂની છે, છતાંય તે શું કરશે? હાથ જોડીને બેસી રહેશે કે પુત્રને બચાવવાનો પ્રયત્ન કરશે?, કહો કે કેથળી લઈને કેર્ટમાં બચાવ કરવા દેડશે. ગુન્હ કરનાર તે પોતાની બુદ્ધિ મુજબ સાવચેતીથી જ ગુને કરે છે. એકાંતને દાવ હંમેશાં દેખાતું નથી. કેર્ટ કહે, કચેરી કહો, કે કાનૂન કહે એ તે કહે છે-શીખવે છે, કે “જૂઠું લખે કે બેલે પણ જુગતું (કાનૂન પૂર્વકનું) લખો અને બોલે, એટલે “ખાળે ડૂચા. દ્વાર મેકળા” જેવી વાત છે. મન, વચન, કાયાથી પાપ કરવું નહિ, કરાવવું નહિ, અને અનુમોદવું નહિ, આ સર્વવિરતિ છે.
પાપ પ્રત્યે ધિક્કાર એ જબ્બર હથિયાર છે
અલબત્ત પુત્રને બચાવનાર એ પિતા પણ તેને બચાવ પાપને સારૂ માનીને તે નથી જ કરતે. પાપ પ્રત્યે ધિકાર છે, એ તો જબર હથિયાર છે. ૧૯૧૪ નું યુદ્ધ શરૂ થયું. ૧૯૧૮-૧૯ માં સુલેડ થઈ તેમાં યદ્યપિ જર્મનીના ટૂકડા કરી નંખાયા; છતાંય ત્યાંના (જર્મનીના ) ચાન્સેલરે એ જાહેર કર્યું હતું કે-“શત્રુ તરફ ધિક્કાની નજર ” એ અમારી પ્રજમાં વ્યાપ્ત છે, તે રૂપી અમારું અમોઘ શસ્ત્ર કદાપિ બુરું થવાનું નથી. સત્તર પાપસ્થાનકે કરનારે થાય તે કર્મને તેડી શકે છે. ગળથુથીની જેમ પ્રતિક્રમણમાં (સવાર સાંજના) અઢાર પાપસ્થાનકોનું સ્મરણ રાખ્યું જ છે ને ! પાપનું સ્મરણ રહે એટલે પાપ તરફ તિરસ્કાર જાગે છે. તિરરકાર કે તે જ કઈક દિવસ પાપથી ખસવાનું સાહસ થાય. અંશે પણ પાપને ત્યાગ થઈ શકે. કાયાથી પાપ અનુમેદવું નહિ- એમ પણ થાય. દેશવિર તને અંગે શાસ્ત્રકારે શ્રાવકેનાં વતેના ફળને જણાવતાં કહ્યું છે કે-તે શ્રાવક આઠ ભવમાં આત્મશુદ્ધ કરી શકે. કાયા માત્રથી પાપને ત્યાગ કરે તે વ્યર્થ નથી. બેશક ! સર્વવિરતિની અપેક્ષાએ તે બિન્દુ માત્ર છે. ગૃહસ્થનું શીલ પણ સર્વ વિરતિની અપેક્ષાએ બિંદુ માત્ર છે. તપશ્ચર્યા શ્રાવક કદાપિ માનો કે મોટી કરે, માસખમણ કરે પણ સાવઘને ત્યાગ કર્યા સિવાય, સંવર વિનાના તપનું મૂલ્ય ઘણું જ અલ્પ છે. ભાવનાને અંગે માને કે ભગવાનની પૂજા કરતાં ઉલ્લાસ આવી ગયે, તે પણ ત્યાં યે “સુથારનું મન બાવળીએ” એ ન્યાયે મનતરંગે કયાં
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯૦ મું
૨૫
ડે? “ફલાણું દાવામાં આ જ લાભ થશે વગેરે વિચારો ત્યાં ય આવે છે. વીશે કલાક આરંભ–પરિગ્રહમાં રાચવું–માચવું હોય ત્યાં એનું રટણ ગમે ત્યાં આવીને હાજર થાય એમાં નવાઈ શી?, તમારા આત્માને તમે સાચે માનવા તૈયાર છે? તીજોરીમાંથી લાખ રૂપીઆ ચેરાયાનું સ્વપ્ન આવ્યું છે, એ જાણે છતાં તીજોરી ખોલીને જુઓ કે નહિ ?, કહે કે આત્માને સાચો માનવા પણ તૈયાર નથી. આંખ કેઈને પણ યાવત્ માતાને પણ ભરોસે કરતી નથી. માતા આંખ સામે હાથ સ્પર્શ કરે કે તરત આંખ બંધ થઈ જાય છે. આરંભ-પરિગ્રડને અંગે, આપણે બધા એટલા મશગુલ છીએ કે પોતાના આત્માને પણ પિતાને વિશ્વાસ નથી. આટલી હદે આરંભ–પરિગ્રહમાં તલ્લીન બનેલાને પવિત્ર ભાવના આવે કયાંથી આવે તે પણ બિન્દુ માત્ર ! ભાવના, શીલ, તપ ગૃહસ્થનાં બિન્દુ જેટલાં છે. ગૃહસ્થને મુખ્ય ધર્મ દાન છે. ગૃહસ્થ માટે ખરેખર તરવાનું સાધન દાનધર્મ છે. હવે દાન પ્રાસુ=અચિત્ત ચીજ તે સુપાત્રમાં અપાય તે સંબંધી અધિકાર છઠ્ઠા ઉદ્દેશામાં છે. પાપ ગમે છે, પણ પાપી તરીકેની છાપ ગમતી નથી !
સાધુ અપ્રામુક (સચિત્ત) દાન લે તેમાં માત્ર જીવઅદત્ત લાગે છે એમ નથી, પણ ચારે પ્રકારનાં અદત્ત લાગે છે. મેગ્યવયના શિષ્ય-શિષ્યા લેવામાં ગુરુ અદત્ત ગણાયેલ નથી, બાકી ખાનપાનની સચિત્ત વસ્તુ લેવામાં ચાર પ્રકાર અદત્ત લાગે છે. તીર્થકર અદત્ત, જીવ અદત્ત પણ લાગે છે. અને તત્સંબંધી અધિકાર સાતમાં ઉદ્દેશામાં છે.
ગૂને કરવાને સંકેચ હોતું નથી, પણ ગૂનાને દંડની જાહેરાત પણ આકરી લાગે છે; દંડ તે આકરે લાગે જ છે ને! તેલ મરચું ખાવા સારા લાગે છે. ખાંસી, શ્વાસ, દમ વગેરે થયા એટલે એય બાપરે ! શું ચારે અદત્તના સ્વીકારને “અધમ કહે તે રમે રેમ આવેશ આવે છે; પણ એના કરતાં ગૂનો ન કરે, ચારે અદત્તને સ્વીકાર ન કરે, તેલ મરચાં ન ખાવાં, એ જ ઈટ છે. આ જીવને પાપ કરવું ગમે છે, પણ પાપી તરીકે પંકાવવું ગમતું નથી. આથી સત્ય સ્વરૂપ કથનના, અને કથકના હેવી બનાય છે. દર રાજાને શ્રી કાલિકાચા, “તું નરકે
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ હો.
જઈશ એમ નથી ઈચ્છયું પણ “જનાવરને મારીને, મારી નાંખીને કરાતા યજ્ઞથી, નરક ગતિએ જવું પડે છે,' એમ વસ્તુ સ્થિતિ જણાવી છે. અથી સને રૂંવાડે રૂંવાડે કોઈ વ્યા. અદા ગ્રહણ કરનારાઓને સાચું સ્વરૂપ કહેનાર ન ગમે, તેથી તેઓ પ્રત્યનિક બને છે. ગુરુ, કુળ, સંઘ, સૂત્ર, અર્થમાં પ્રત્યનિકેને અધિકાર આઠમા ઉદેશમાં છે.
પ્રાયશ્ચિત્તનું નિવારણ આયણ ચક્રવત, વાસુદે, રાજા મહારાજા વગેરેની સત્તા મન ઉપર ચાલતી નથી. તેમની પાસે કે દુનિયામાં તે કાયાથી ગૂને અને કાયાને દંડ કે સજા. શાસ્ત્ર-ક્ષેત્રમાં “કાયાથી પાપ કરે તે તેને જ માત્ર દંડ” એમ નથી. આવું વચન કે આ સંકલ્પ કરે તે પણ પાપ, અને તેથી પ્રાયશ્ચિત્ત, નહિ. તે કર્મબન્ધન છે જ. મન, વચન, કાયા, ત્રણેય યેગના ગુન્હાની સજા દેનારા શાસ્ત્રકારે છે. રાજા મહારાજાઓ તે દંડ કરીને ભંડારે ભરે છે તેમ અહીં ભંડારે ભરવાના નથી. અન્ય દર્શનની પેઠે જૈન દર્શને પાપને દંડ પૈસામાં રાખેલ નથી. સામાયિકમાં લીલોતરી ચંપાઈ એના પ્રાયશ્ચિત્તમાં ચાર આના દંડ-ચાર આના દેરે નાંખવા કે ગુરુને આપવા એમ અહીં નથી. અહીં તે પ્રાયશ્ચિત્ત દૂર કરવા માટે આલોયણને માગ પ્રસિદ્ધ છે.
hઈ પૂછે, શંકા કરે કે-“કર્મ તે મન વચન કાયાની નરસી, પ્રવૃત્તિ વખતે બંધાઈ ગયું, હવે પાછળથી પ્રાયશ્ચિત્ત કરે શું વળે? જીવન હોય ત્યાં સુધી તેને ધન્વતરી જીવતે કરી શકે, પણ મર્યા પછી આવેલ વૈદ્ય શા કામને? સમાધાનમાં સમજે, મહાનુભાવે ! થયેલા અજીર્ણનું ઔષધ હોય કે નાડ? એક માણસથી બીજાને વાગી ગયું. જેનાથી વાગ્યું તે જેને વાગ્યું છે તેને એમ કહે કે:-“શું કરવા વચ્ચે ચૂંટયો હતે?એ વચનમાં તથા એમ કહે કે –“ભાઈ સાહેબ! માફ કરજો! મારાથી વાગી ગયું છે” એ વચનમાં ફરક ખરે કે નહિ ? પ્રથમનું શિરીનું વચન ભયંકર નીવડનારું, અને પછીનું નરમાશનું, પ્રશ્ચાત્તાપનું માફી માગનારૂં વચન ઝેરને તેડનારું છે. સારા નિરિશ વગેરે ગુરુ પાસે બેસે છે ને? પાપ કર્યું છે, તે ખોટું છે એમ જાણે
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯૧ મું છે, પાપ થઈ તે ગયું છે એ પણ બોલો છે અને આ નાદિ કરે છે કેમકે આલેચ, નિન્દન, ગહનથી આત્મા હલકે કમથી હળવે થાય છે. કર્મ બંધન કેટલા પ્રકારે, કર્મ બંધન થવાના ભેદ કયા . વગેરે અધિકાર નવમાં ઉદેશામાં છે. આત્મા આરાધક કેમ બને? મેક્ષ માર્ગના આરાધક બનવું જોઈએ. આરાધનાનો પ્રકાર વગેરેને અધિકાર દશમાં ઉદ્દેશમાં છે. તે અધિકાર અગે વર્તમાન.
મકાન ૧૯૧ મું યુગલ સંબંધીના પ્રશ્નને નિરાકરણ ગ્ય ગયે
વાર વિહા જ કરે ! પર િનતા?, गोयमा ! तिधिहा पोग्गला पन्नता, तं जहां पओंगपरिणता मीससा परिमिता वीसमा परिणया। (सू० ३०९)॥
રાજગૃહી એ ધર્મ-કેન્દ્ર હતું. શ્રીગણધર મહારાજાએ, શ્રી શાસનની સ્થાપના સમયે, ભવ્યના ઉપકાર માટે રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ-શ્રીભગવતી–સૂત્રના અટમશતકને અધિકાર અત્ર ચાલુ છે. ઉદેશામાં એટલે શતકના વિભાગમાં એટલે અષ્ટમ શતક દશ વિભાગમાં વહેંચાયું છે. એ દશ. ઉદ્દેશામાં ક્યા અધિકાર છે, તે સામાન્યથી કહેવાઈ ગયું છે,
પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ-પરિણામ અધિકાર છે. દરેક દેશમાં રાજધાનીને અંગે અમુક શહેર કે નગર કેન્દ્ર હોય છે. એવા કેન્દ્રસ્થલમાં વિવેકી મનુષ્ય વગેરેને વાસ હોવાથી આસપાસના વર્ગો તે કેન્દ્ર ઉપર આધાર રાખે છે. વર્તમાનમાં જેમ ધર્મ, ઉદ્યોગ, વ્યાપારાદિ દષ્ટિએ અમદાવાદ અને મુંબઈ વગેરે અમુક શહેર કેન્દ્રરૂપ હોય છે, તેમ ભગવાન શ્રી મહાવીર દેવના સમયે મગધ દેશનું (રાજધાની) રાજગૃહી નગર હતું. ધર્મનું કેન્દ્ર પણ મગધ દેશમાં રાજગૃહી હતું. મગધ દેશમાં રાજગૃહી તથા નાલંદ પાડે મળીને ભગવાન શ્રી મહાવીર દેવનાં ચૌદ ચોમાસા (ચાતુર્માસ) થયાં છે. દેશ, કુળ, જાત, ક્ષેત્રના પ્રતિબંધવાળા ભગવાન નહતા. ભગવાન વાયુની માફક અપ્રતિબદ્ધ વિહારી હતા. ભગવાનને વિહાર જે તે નહોતું. તેમને વિહાર જબ્બર હતે. ચંપાના
Page #47
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
-ચાતુર્માસ પછી ભગવાનું વીતભય ભેરામાં ગયા, અને ઉદયન રાજાને દીક્ષા આપીને પાછા ચંપાનગરીમાં ચાતુર્માસ કર્યું. કે જમ્બર વિહાર ?, આ બનાવથી કેટલાક કહેનાર કહે છે કે, ભગવાન શ્રી સિદ્ધાચલજી આવ્યા હોય -તે આટલામાં (ગુજરાત કે સૌરાષ્ટ્રમાં) ચાતુર્માસ થવું જોઈએ, પરન્તુ એમ નથી. ભગવાનનું ચાતુર્માસ ગુજરાત કાઠિયાવાડમાં થયું નથી. ભગવાનનાં કરે ચોમાસામાં એક પણ મારું ગુજરાત, સોરઠ, મારવાડ, કે માળવા આદિ દેશોમાં થયું નથી. “શ્રીવીરવજયજી તથા શ્રીરૂપવિજયજી જેવાએ કહેલું શું બેટું?', એમ બેલનારા બેટે લવારે કરે છે. એમણે આવ્યાનું કહ્યું છે, ચાતુર્માસનું કહ્યું નથી. “વીરજી આવ્યા રે વિમલાચલકે મેદાન, વગેરે. -આમાં ચાતુર્માસની વાત જ નથી. એમ તે ભગવાન ઉદયન રાજાને દીક્ષા આપવા ગયા છે, પણ ત્યાં ચાતુર્માસ નથી કર્યું. એટલા માત્રથી ત્યાં ગયાની વાતને ખોટી કેમ કહેવાય? કલિકાલસર્વજ્ઞ–શ્રીહેમચંદ્રસૂરીજીના તીર્થમાલા આદિનાં કથન તે સત્ય જ છે, એમ સમજવું જોઈએ. અત્યારે પણ કેટલાક સાધુએ રતલામ પાલી તરફથી શિખરજી જઈ પાછા આવી ચાતુર્માસ પાછું માળવામાં કરી શકે છે. અત્યારે પણ
જો આમ બની શકે છે, તે પછી તે કાલ માટે જ્યાં ભગવાન ગયા આવ્યા હિય ત્યાં ચોમાસું કર્યું હોય એવી કલ્પના કરી લેવી યુક્ત નથી.
મગધ દેશના કેન્દ્ર રૂપ (ધર્મ દષ્ટિએ) રાજગૃહી નગરીમાં (આ નગરી ધર્મષ્ઠ, ધર્મપ્રેમીઓ માટે કેન્દ્રરૂપ હતી) આ આઠમા શતકનું અનિરૂપણ શ્રી મહાવીર મહારાજાએ પોતે જ કર્યું હતું.
વકતાનું વક્તવ્ય શોતાની પરિણતિને, અને યોગ્યતાને -આધીન છે.
ન્હાના બાલક પાસે કેટલી વાર “ભૂ” શબ્દ બોલાય છે?, “ભૂ” શબ્દ કાંઈ એ છોકરો નથી બોલ્યા, એ બાલક નથી બોલ્યું, આપણે બેલ્યા છીએ. કારણ કે આપણે માનીએ છીએ કે બાલક “ભૂ” શબ્દથી -સમજવાનું છે, પણ “પણ” શબ્દથી સમજવાનું નથી. તે જ રીતિએ -એક વસ્તુ ધર્મ તરીકે ન પણ હય, છતાં તેને કોઈને ધર્મના પગથીએ તલાવવા માટે આગળ ધરવી પડે છે,
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯૧ મું
૨૯
સિદ્ધરાજને ધમ-વિષયક પ્રશ્ન સિદ્ધરાજ જયસિહ કલિકાલસર્વજ્ઞ–ભગવાન–શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાને પૂછ્યું: “ભગવદ્ ! ધર્મ કયે કરે?, “બીજા દર્શનવાળાના ગુરુઓને પણ તેણે પૂછયું હતું, જેના જવાબમાં કેઈએ વેદાંત, કેઈએ શૈવ, કેઈએ વૈષ્ણવ ધર્મ એમ સૌએ પિતપતાને ધર્મ બતાવ્યું હતું.
જે હું પણ મ્હારા જૈનધર્મની જ પ્રથમ વાત કરીશ તે એ ધર્મને માગે નહિ આવે” એવું વિચારી તેમણે તમામ ધર્મ આચરવાનું કહ્યું. આચાર્યશ્રીને હેતુ રાજાના ધર્મષને રેકવાને હતે. “બધા ધર્મ આચરવા એ કથનમાં જે વિધાન તે જૈન ધર્મનું જ થયું. કેમકે રાજા જૈન ધમી નહોતો, ઈતર ધમ હતા. ઈતિર ધમની તે તેની આચારસુ હતી જ. વળી વેદાંત, શૈવ, વૈbણવાદિ ધર્મ તરફ તે બીજાઓએ ધ્યાન ખેંચ્યું જ હતું. એટલે એનું ધ્યાન જૈન ધર્મ તરફ ખેંચવાનું હતું. બધા ધર્મ આચરવાનું કહીને આચાર્યશ્રીએ તત્કાલ તે એમ જ જણાવી દીધું કે માત્ર વેદાંત, શૈવ, વૈષ્ણવ ધર્મ આચરવા એમ નહિ પણ જૈન ધર્મનું પણ આચરણ કરવું. આ રીતિએ તેમણે ઈતર રાજાને માર્ગમાં લાવવા, જેમાં જૈન ધર્મ વિધાન ગર્ભિત છે તેવું કથન “બધા ધર્મ આચરવા” એવું કહ્યું. એક માણસ બીજાને કહે છે કે, “મારે સાત પુત્ર છે તથા એક પુત્રી છે; આ હારી સંતતિ છે.”હારે કોને આપવી આ પ્રશ્ન છે?, હવે સ્પષ્ટ છે કે સાત પુત્ર તથા એક પુત્રી એ વર્ણન સંતતિનું કર્યું પણ આપવાનું તે પુત્રીને અંગે જ હેય, કઈ પુત્ર અપાતું નથી, માટે ત્યાં પુત્રીને અંગે જ પ્રશ્ન છે. વિધાન રૂપે ઉત્તર મળે તે વિધાન પુત્રીને જ લાગુ થાય છે.
સિદ્ધરાજ પણ બુદ્ધિમાન હતું. ફરી તેણે પૂછયું, “મહારાજ ; શું બધા જ ધર્મો સાચા ? શું એમ હોઈ શકે ? ” કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા આના ઉત્તરમાં જણાવે છે કે –“હે રાજન ! જ્યાં સુધી ધર્મોનું સ્વરૂપ બરાબર ખ્યાલમાં ન આવે, ધમીની વિશિષ્ટતા ન સમજાય, ત્યાં સુધી એક પણ ધર્મ પરત્વે અરૂચિવાળા ન જ થવું.” સિદ્ધરાજ રાજા છે, અને કલિકાલસર્વજ્ઞગુરુમહારાજા છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રી આગોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો સિદ્ધરાજ ભૂપતિ છે, આચાર્યશ્રી દર્શનના અધિપતિ છે. શ્રીસિદ્ધરાજ મુત્સદ્દી રાજા છે, જ્યારે આ મહાન સૂરીશ્વર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના પરમ જ્ઞાની છે. એમને હેતુ તે ઈતર ધર્મીય રાજાની પ્રથમ જૈન ધર્મ તરફની અરૂચિને ખંખેરી નાંખવાનું છે. બીજા ધર્મોમાં તે એની દષ્ટિ હતી જ, માત્ર તે વખતે ઈતર ધર્મના પ્રત્યે જૈન ધર્મ તરફ દ્વેષ હતે તે ટાળવાને “બધા ધર્મ કરવા” એમ કહીને જૈન ધર્મ તરફ પણ સિદ્ધરાજની દષ્ટિ આચાર્યશ્રીએ ખેંચી બુદ્ધિમાન મનુષ્યની દષ્ટિ, બધામાંથી સહેજે સારૂં શોધી લે એમ મનાથ. એટલે એની દહિટ બડાર જે જૈન ધર્મ હવે તે બધા ધર્મના નામે દષ્ટના ક્ષેત્રમાં ગઠવી દીધે. સ્ત્રી સંતાનને પ્રસેવે છે ત્યારે સંતાનની સાથે એર પણ નીકળે જ પણું તે એરને કાપી નાંખી ખાડામાં દાટવામાં આવે છે, જ્યારે સંનને સેડમાં લેવાય છે. તે જ રીતીએ બધા ધર્મમાં દષ્ટિ પ્રક્ષેપ કરનાર બુદ્ધિમાન મનષ્ય આપોઆપ પિતાના બુદ્ધિબેલે સાચે ધર્મ ગ્રહણ કરશે, જે સાચે નહિ લાગે તેને તજી દેશે. આચાર્યશ્રીની દષ્ટિ આ હતી !, અને બધા ધર્મ કરવા” એવું આચાર્યશ્રીનું કથન, શેતાની સ્થિતિને અનુલક્ષીને છે. ભગવાને ગૌતમસ્વામીજીને મૃગાલે છે ને જેવા જવા કહ્યું. વિચારે કે મૃગાલેઢા ક્યાં છે?, યરામાં રાણી પાસે ત્યાં રાણી અને મૃગાલેઢા એ બે જ યરામાં છે. ગૌતમસ્વામીજીની યેગ્યતા, દઢ આત્મબલ, ચારિત્રની અડગતાને ઉદ્દેશીને જ તેમને એકલાને પણ ભયરામાં રાણી પાસે જવાની (મૃગાલેઢા જેવા) આજ્ઞા થઈ. જે તે સાધુને, ભોંયરામાં સણ પાસે એક્લા જવાની શું આજ્ઞા થાય ?, ના. આ આજ્ઞા કરનાર સ્વયં ભગવાન છે, અને તેથી વક્તાનું વક્તવ્ય શ્રોતાની પરિણતિને આશ્રીને છે.
આ શતકને, આ ઉરે ભગવાને રાજગૃહી નગરીમાં નિરૂપણ કરેલ છે, તે માત્ર ગૌતમસ્વામીજીને જ કહેલ છે એમ નહિ; પરંતુ તેમને મુખ્ય ગણી, પર્ષદાને કહેલ છે. વિવેચન રૂપ વક્તવ્ય તે ધર્મકથા કહેવાય. શ્રોતૃવર્ગ પ્રશ્ન કરે તેના ઉત્તર દેવાય તે પ્રશ્નોત્તર કહેવાય. આ પંચાંગ શ્રીભગવતીજી સૂત્રમાં ૩૬૦૦૦ છત્રીસ હજાર પ્રશ્નોત્તરે છે. શ્રી આચારાંગ, શ્રી સૂયગડાંગમાં સાધુ (શ્રમણ ) ના આચાર અંગે
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧
નિરૂપણ છે, તથા સીધું નિરૂપણ છે. માત્ર વકતવ્ય છે. શ્રી ભગવતીજી પ્રશ્નોત્તર રૂ૫ છે. રાજગૃહી નગરીમાં, શ્રી ગૌતમસ્વામીજીએ કરેલા પ્રશ્નોના, ભગવાન મહાવીર મહારાજાએ આપેલા ઉત્તરેના આ મહાન કલ્યાણકારી સૂત્રનું અષ્ટમ શતક છે. આ શતકની ઉત્પત્તિ રાજગૃહી નગરીમાં છે.
ચાર પ્રકારના સિદ્ધાન્તનું સ્વરૂપ ધર્માસ્તિકાયાદિ અસ્તિત્વનો પ્રતિપાદક સ્વતંત્ર સિદ્ધાંત છે, એટલે તે સ્વતંત્રપ્રતિતંત્ર સિદ્ધાંત બીજે સર્વતંત્ર સિદ્ધાંત. “પૃથ્વી આદિ પાંચે છે તે સર્વતંત્ર-સિદ્ધાંત. નાસ્તિકે જ આ માને તે પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આ ચાર તે બધા માને માટે તે સર્વતંત્ર સિદ્ધાંત. ત્રીજો અભ્યપગમ સિદ્ધાંત. જે વાત માનતા ન હોઈએ પણ ઓળખી હાય, “માને કે આમ છે, એમ હૈય” એમ કહેવાથી પરીક્ષા માટે જે માન્યું તે અભ્યપગમ સિદ્ધાંત.ક્ષણવાર માટે, ઘડીવાર માટે માની લીધું માટે ગળે વળગ્યું એમ નહિ. ઈશ્વરને બીજાઓ કર્તા, હર્તા સુખ દુઃખ દેનાર માને છે. જૈન તેમ નથી માનતા. મેત દેનાર ઈશ્વર?, મેત તે ખાટકી આપે !; બધી પ્રેરણા ઈશ્વરની, તે પછી કેઈએ બકરી મારી તેમાં મારનારને શું વાંક?' એ તે બિચારો રાંક છે, પ્રેરણાવશાત્ કરે છે, ગુન્હેગાર તેના પ્રેરક ઈશ્વર જ ને ! જજના હુકમથી ફાંસી દેનાર જલ્લાદને ગૂનૈ ? જલ્લાદ ખૂની ગણાય? ઈશ્વરને કર્તા માનીએ તે તમામની જવાબદારી ઈશ્વરના શિરે જ વળગે છે. તાત્પર્ય કે જેને ઈશ્વરને કર્તા હર્તા તરીકે માનતા નથી પણ ઇતરે માને છે એટલે વાતચીત દરમ્યાન, શાસ્ત્રાર્થ દરમ્યાન, પ્રસંગે, પરીક્ષા માટે, નિર્ણય માટે ઘડીભર ઈશ્વરને તે માનો એ અભુગમ સિદ્ધાંત. ચોથો અધિકરણસિદ્ધાંત જે વાત કથનમાં ન હોય, વાક્યમાં શબ્દથી ન હોયન ક્રિયાપદથી કે ન નામથી, ન વિશેષણથી, ન વિશેષ્યથી હોય છતાં તે માનવી પડે, કબૂલવી પડે, તેને અમલ થાય તે અધિકરણ સિદ્ધાંત. એક માણસને અરધે મણ દહીં લાવવાનું કહેવામાં આવ્યું. વાક્ય શું? “ભાઈ! અરધે મણ દહીં લાવ.” આ વાકયાનુસાર તે અરધા મણ દહીંનું મટકું લઈ આવ્યું. વાકયમાં ભાજનની, પાત્રની, મટકાની વાત (આજ્ઞા) હતી
Page #51
--------------------------------------------------------------------------
________________
શ્રી આગોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ દ હો
જ કયાં?, દહીં લાવવાના સૂચન સાથે ભાજનનું સૂચન આપોઆપ થઈ જ જાય છે. એ અધિકરણ સિદ્ધાંત (પ. સ. . ર૬) - હવે મને “હે ગાયમ !” કેણ કહેશે?
એવા કોડ ૮૦ વર્ષની વયે : શ્રી ગૌતમસ્વામીજીએ જોયું કે એક મુખ્ય વાતના નિરાકરણ વગર આગળ કેમ વધી શકાય? પુદ્ગલ પરિણામને નિર્ણય પ્રથમ જરૂરી છે. પુદ્ગલને અંગે પ્રશ્ન કેણ કરી શકે ? જગતને મિથ્યા (શૂન્ય) માનનાર. gયામા વહ્મ: માનનાર એ પ્રશ્ન શી રીતે કરે ? પુદ્ગલ, તેના પ્રકાર પરિણામને માને તે જ તેને અંગે કરી શકે. અધિકરણ સિદ્ધાંતથી શૂન્યવાદ અમાન્ય છે. પ્રત્યક્ષથી, અનુમાનથી જે નિશ્ચિત થાય છે યાવત્ આગમ પ્રમાણથી જે વાત માનવા લાયક છે તેની સિદ્ધિ અને અધિકરણ સિધાંતથી કરી. ભગવાનને શ્રી ગૌતમસ્વામીજીએ પ્રશ્ન કર્યો “હે ભગવાન ! પગલે કેટલા પ્રકારના?” ભગવાન્ ! કહે છે કે “હે ગૌતમ! ” રે જાયએ સંબોધનથી ઉત્તર આપતા હતા. સત્તર વર્ષને રાજા પણ તેના પિતા પાસે તે બચ્ચે જ ને! વિનીતા તે, તેઓ પિતાને વડીલે “વત્સ, પુત્ર કહીને બોલાવે તેમાં જ ગૌરવ માને છે. ભગવાન મહાવીર મહારાજાએ કાળ કર્યો, ત્યારે શ્રીગૌતમસ્વામી વિલાપમાં શું કહે છે? “ગૌતમસ્વા ની” તે આખી દુનિયા કહે છે, પણ કહે છે કે “હે ગૌતમ” એવું કહીને મને કેણ બોલાવશે? બાલક ગણીને તેવી દ્રષ્ટિથી હારી સામે હવે કોણ જોશે ? આ વિલાપ વખતે શ્રી ગૌતમસ્વામીની વય એંસી વર્ષની હતી. પચાસ વર્ષની વયે તેઓએ દીક્ષા લીધી હતી. ત્યાર બાદ ભગવાન કાળધર્મ પામ્યા.
એંસી વર્ષની વયના ગૌતમસ્વામીજી એ વિલાપ કરે છે કે – “હવે મને આપને વિના સમયમ કહીને કણ લાવશે?” આજે તે સહેજ મોટા થયા એટલે પુત્ર મિત્રવત્ રમાત' એ સૂત્ર પિતે જ આગળ કરીને કહે કે-“શુ બાપ અમને પૂછે પણ નહિ? અમારું હવે માન રાખવું જોઈએ, અમે કોઈ ન્હાના નથી” વગેરે સુજ્ઞ, સુવિનીત પુત્રો માટે તે આ શ્રીગૌતમસ્વાઇનું દષ્ટાંત અનુપમ છે. વિલાપ કરે છે તે વખતે કાંઈ જેવી તેવી અવસ્થા નથી. ત્રીશ ગણધર પર્યાય છે. ભગવાનની
Page #52
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯૨ મું
૩૩
ભૂજા સમા તેઓ હતા. ગૃહસ્થપણામાં પ્રથમ પિતાને સર્વજ્ઞપણને આડંબર હતે પણ સર્વજ્ઞ ભગવાન મળ્યા એટલે સર્વ સમર્પણ કરી દીધું ! “મને ગૌતમ કેણ કહેશે ? એ વિચાર એંશી વર્ષની વયે તેમને થાય છે. આજે ચેલાનું નામ શ્રીહર્ષવિજય હેય તેને “હરખે” તે કહી જૂએ, કેમ થાય છે!
ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં “હે ગૌતમ!” એમ કહીને ભગવાને ઉત્તર આપ્યો તેમાં એ પણ રહસ્ય છે કે “આના ઉત્તરને લાયક તું છે ! ભગવાન ઉત્તર આપે છે – હે ગૌતમ! પુદ્ગલના ત્રણ પ્રકાર છે.” જીવ નિત્ય છે. જીવન પ્રકારે ફરતા જ છે. જીવ દેવતા, મનુષ્ય, તિર્યંચ, નારકી એમ ભિન્ન ભિન્ન પ્રકારમાં ફરે છે. પુદ્ગલને કઈ પ્રકાર નિયમિત નથી. એનાં એ પરમાણુઓ આહારક, વૈક્રિય, ઔદારિકાદિપણે પરિણમે છે, અને એના એ જ પરમાણુ છૂટા થઈ જાય છે. સર્વ જીવને આશ્રીને જેમ જીવપણું પિતાની અપેક્ષાએ નિત્ય છે, તેમ સંસારની ગતિની અપેક્ષાએ અનિત્ય છે. પુદ્ગલપણું નિત્ય છે તેના ત્રણ પ્રકાર પણ નિત્ય છે. કઈ પણ કાલ એ નથી કે જ્યારે ત્રણ પ્રકારનાં પુદ્ગલે ન હોય, ભલે જીવ મનુષ્યને, તિર્યંચને, નારકી, કે દેવને પણ જીવ તે હેય જ. ચાર ગતિમાંથી એકમાં પણ અમુક જીવ તે હોય જ તેમ અમુક પગલે ત્રણમાંથી ગમે તે પ્રકારમાં હોય જ.
હવે પુદ્ગલના ત્રણ પ્રકાર કયા?, એ ત્રણ પ્રકારને અનુક્રમ કે, વગેરે અધિકાર અગ્રે વર્તમાન
પ્રવચન ૧૯૨ મું
પુદ્ગલ-પરિણામના ત્રણ પ્રકાર છે. काविहा णं भंते ! पोग्गला पन्नत्ता ?, गोयमा ! ति विहा पोग्गला पत्रज्ञा, जहाકાયા, ભાષા તથા મનની પરિણતિ જીવના પ્રયત્નશી છે
ગણધર ભગવાન શ્રીમાન સુધર્માસ્વામીજીએ શાસનની પ્રવૃત્તિ માટે, દ્વાદશાંગીમાં પંચમાંગ શ્રીભગવતીજી જે શ્રીગૌતમસ્વામીની વાંચવાનું હતું તે કાયમ રાખ્યું. શ્રીજ્ઞાતાજી વગેરે પિતાનાં રાખ્યાં ભગવાન શ્રી મહાવીરદેવના અગિયાર ગણધર હતા. તેમાંથી દશગણધરે કાલધર્મ
Page #53
--------------------------------------------------------------------------
________________
૩.
શ્રી આગામે દ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ દો.
પામતી વખતે પિતાની શિષ્ય પરંપરા, દ્વાદશાંગી વગેરે સર્વ શ્રીસુધર્માસ્વામીજીને સોંપતા ગયા, અને પોતે મેક્ષે ગયા.
जे इमे अज्जताए समणा निग्गंथा विहरंति, एए णं सव्वे अज्जઅજર અraria Armશિકા ! (૧૦ કare ૮-જૂ ) વર્તમાનકાલમાં આચાર્યાદિ જે શ્રમણ નિર્ગથે વિચરે છે તેઓ શ્રીસુધર્માસ્વામીજીની પરંપરાના છે. બીજા ગણધરને શિષ્ય તે હતા, પણ તે તે ગણધરે પિતે કાર્ય કરતી વખતે-મુક્તિગમન સમયે, પિતાના ગણને, પિતાના શિષ્યાદિ સવ પરિવારને, શ્રીસુધર્માસ્વામીજીને સેંપતા ગયા કેટલાક પરંપરા વગરના પણ ક્ષે ગયા. શ્રીભગવતીજી સૂત્ર શ્રીગૌતમસ્વામીજીના નામનું જ રાખવામાં આવ્યું છે. આમાં આઠમા શતકને પ્રથમ ઉદ્દેશ ચાલે છે. “પુદ્ગલ” એવા એક જ શબ્દ-પદ માત્રથી પદને સમુદાય લેવાને છે. “ભીમ' કહેવાથી જેમ “ભીમસેન સમજી લેવાય, તેમ “પુદ્ગલ” પદ માત્રથી પુદ્ગલના ત્રણ પ્રકારના પરિણામ પણ લેવાના છે. સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ એ ભેદો અહીં નથી લેવાના, એટલે ચાર પ્રકાર અહીં લેવાના નથી. એક પદમાં પદના સમુદાયને ઉપચાર કરવાનું છે. પુદ્ગલે કેટલા પ્રકારે પરિણમે છે?, એ વિષયક અહીં પ્રશ્ન છે. કેટલાક પુદ્ગલ સ્વભાવે પરિણમે છે. કેટલાક પુદ્ગલો પ્રાગે પરિણમે છે, અને કેટલાક પુગલે ઉભય રીતિએ પરિણમે છે. આ શરીર જડરમાં તાકાત હોય, ત્યારે ખેરાક પરિણાવી શકે છે, અને એ ખેરાક રસ રૂપે, શરીર રૂપે, પછી માંસ, હાડ, રૂધિર રૂપે પરિણમે છે. સંગ્રહણીવાળો ખોરાક લે છે, પણ તે ખોરાકનું પરિણમન થતું નથી. જેની જઠરમાં તાકાત હોય તેનું ખાધેલું બધું પરિણમે છે, નબળી જઠરવાલાને પરિણમતું નથી. સારી જઠર વખતે જે ખોરાક પચે છે તે જ ખોરાક, જઠર બગડતાં વિકાર કરે છે, અપચો થાય છે, ઝાડા થાય છે, તાવ આવે છે. કાગદ્વારા જ પુદ્ગલનું પરિણમન છે. જે ખોરાક શરીર, હાડકાં, માંસાદિક રૂપે પરિણમે છે, તે પરિણુમાવનાર કાયમ સિવાય કેઈ બીજે નથી. પુદ્ગલે પરિણમન શક્તિ વગરના છે એમ નથી. જો એમ હોત તે આપણું શરીર બંધાત જ નહિ. જેવા સગો, જેવા કારણે તેવા તેવા રૂપે પરિણમન થાય છે. ભાષા પણ એક પુદ્ગલનું પરિણામ છે, એમ આજકાલના કેળવાયેલાઓ પણ સમજી શકે છે. નૈયાયિક વૈશેષિકે એ શબ્દને આકાશને ગુ માન્ય છે, પણ
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૫
પ્રવચન ૧૯૨ મું
કુળમા' એ જુઠું છે; અને એ આજે વિજ્ઞાન પણ સિદ્ધ કરે છે. ભાષા વણના પુદ્ગલે ભાષા રૂપે પરિણમે છે. જે સમયે રસનું જ્ઞાન થાય, તે સમયે ગંધનું જ્ઞાન થઈ શકે નહિ. એકી વખતે એક વિષયનું જ્ઞાન થાય. ઘણા વિષયો જેવાય ભલે, પણ જ્ઞાન એકી સાથે ન થાય. મન એક જ ઈદ્રયની સાથે જોડાય છે. કાયા, ભાષા તથા મનની પરિણતિ જીવના પ્રયત્નને આધીન છે.
સમકિત-દષ્ટિની સુંદર વિચારણું પ્રયોગ–પરેતિ પ્રાગદ્વારા હેય. જીતશત્રુ નામના રાજાને સુબુદ્ધિ નામને શ્રાવક પ્રધાન છે. રાજા મિથ્યાત્વી છે, અને પુદ્ગલના સ્વરૂપથી અજ્ઞાન છે. પ્રધાન વિચાર કરે છે કે –“વહેતી નદી ભલે સૂકાઈ જાય તે પણ બે બાજુના ખેતરેને તે લીલાં રાખે છે” “ચંદનનું વૃક્ષ એક જ જગ્યાએ હોય તે પણ સુગંધ તે ચેતરફ ફેલાવે છે” તે પછી હું સમ્યગૃષ્ટિ પ્રધાન હોવા છતાં રાજાની દૃષ્ટિ આવી કેમ રહે?, જો તેમ થાય તે પછી મિથ્યાદષ્ટિ પ્રધાનમાં અને મારામાં ફરક છે ?,” તમારાં વારસોને તમે વાર શાને આપવાના? કૂકાને, અને રેડાને. એ વારસે તે મિથ્યાત્વી માબાપ પણ આપે છે. સમ્યગદષ્ટિને છોકરો ભાગ્યશાળી શાથી?, કુકાની કોથળીઓ તથા રાડાનાં ઊભાં કરેલાં મકાનોને વારસે તે મિથ્યાત્વીએ પણ આપે છે. એક ચન્દનનું વૃક્ષ આખા બાગને સુવાસિત બનાવે છે, એક નદી પોતાના પ્રવાહથી આખા જીલ્લાને લીલા રાખે છે તેમ એક સમ્યગુષ્ટ આત્મા આખા કુળને ધમ બનાવે છે. તમે જે તમારાં બાલકને. મુખ્યત્વને વારસો ન આપે, પણ માત્ર ફૂકા અને ડાં જ આપે તે પછી મિયાત્રીમાં તથા તમારામાં ફરક શો , અંતરાય-આડ. (અડચણ): ધરાવનારને છે. અડીંથી દશ જણ આંતરસુબા ગયા, તેમાં માને કે બે મુસલમાન છે. બધાને તરસ લાગી, તેમાં તમારે ઘર પૂછવું પડે, શું મુસલમાને ઘર પૂછવાની જરૂર ખરી?, ના. હજી મુસલમાન માટે તે. સુવરના પર્શવાળું પણ અગ્રાહ્ય છે, એટલી પણ આડ ખરી; પણ ઢોર. (પ)ને કોઈ આડ છે, જેમ આડ વધારે તેમ અંતરાય વધારે. સુબુદ્ધિ પ્રધાન આ બધી વિચારણા મુજબ હૃદયમાં વિચારે છે કેઃ “હું :સમકિતી છું, આશ્રવ, સંવરને વિચારનારે છું, પણ મિથ્યા-દષ્ટિને, અને
Page #55
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ છે.
નાસ્તિકને એ વિચારણાની જરૂર નથી, સમકિતીએ તે પર ભવને, પાપને અને દુર્ગતિના ભયને વિચાર કરવાને રહ્યો. દુન્યવી દષ્ટિએ તે મારા કરતાં મિથ્યા-દકિટ પ્રધાન રાજા માટે વધારે સારે, કારણ કે તેનાથી રાજાને વધારે ફાયદો થાય. રાજ્યની સત્તા, સમૃદ્ધિને અંગે તે મિથ્યા દકિટ પ્રધાન વધારે ચોગ્ય ગણાય. આ રીતે તે મારાથી ફાયદે નહિ, પણ નુકશાન જ છે. આ ભવનું હિત જાળવવા-સાથે આવતે ભવ ન બગડે તેમ કરવું એ કામ હારૂં છે. પિતાના કુળમાં, સંસર્ગમાં આવેલા ભવમાં ન ભટકે, દુર્ગતિએ ન જાય એવું સમકિતી જરૂર વિચારે. હું પ્રધાન હેઉં તેમાં જિતશત્રુ રાજાને જે આત્માને અંગે લાભ ન થાય તે શા કામનું ?, એને પર ભવ ન બગડવા દે, એને માટે શક્ય પ્રયત્ન કરે, એ હારી ફરજ છે. આ રાજાને પર ભવના સંતાપથી, દુર્ગતિથી બચાવવા ઘટતું કરૂં તે જ મારૂં સમકિતદષ્ટિ તરીકે પ્રધાનપણું સફલ થાય.”
શરીર એ અશુચિકરણ યંત્ર છે. પ્રધાનની વિચારણા તે શ્રેષ્ઠ છે, પરંતુ મન કાંઈ ચીપીયાથી પકડાતું નથી. પોતાના મનની વ્યવસ્થા પણ મનના ધાર્યા મુજબ થતી નથી, તે પારકાના મનની વ્યવસ્થા ધાર્યા મુજબ શી રીતે થાય?, પારકાના મનને ન, પકડાય તે પારકા આત્માને શી રીતે પકડ?, મિથ્યાદર્શનનું આવરણ દૂર કરી એ હૃદયપટમાં સમ્યગદર્શન દાખલ કરવું શી રીતે ?, પ્રધાન આ વિચારસરણમાં જ અટવાયા કરે છે. એક વખત રાજા તથા પ્રધાન સાથે ફરવા ગયા છે. માર્ગમાં એક ખાઈ આવી, અને ખાઈની ઉપગિતા યુદ્ધ વખતે મહાન છે, પરંતુ યુદ્ધ ન હોય ત્યારે તે એ જ ખાઈ ગંદકીનું સ્થાન બને છે. દુર્ગધી પદાર્થો એ જ ખાઈમાં ભેળા થાય છે, નંખાય છે. એ ખાઈમાંથી એવી દુર્ગધ નીકળે છે કે રાજાએ તે નાકે ડૂચ દીધ, આડું કપડું રાખ્યું અને પિતે ભાગ્યા. પ્રધાન કહે છે કે –“રાજન ! આ જે પુદ્ગલે ખરાબ દેખાય છે, તે ઉત્પત્તિમાં ખરાબ નથી સારે ખોરાક પણ સડે ત્યારે ખરાબ બને છે. આ શરીર પણ અશુચિકરણ યંત્ર છે. સારી ચીજો બનાવવામાં યંત્રો તે સ્થલે સ્થલે છે, પણ અશુચિકરણ યંત્ર આ કાયા છે. સાઠ રૂપીએ તેલાની
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨ મું
૩૭
કસ્તુરી પણ આ શરીરમાં ગઈ કે તરત વિષ્ટા ! અમૃત સરખું જલ પણ આ શરીરમાં પ્રવેશ્ય કે થયે પેશાબ !, ભંગીએ પારકી વિશ્વને ખસેડનારી જાત છે; પણ આ શરીર વિષ્ટાને ઉત્પન્ન કરનાર છે. ભંગી મૂત્રને સ્થાનાંતર કરે છે. આ શરીર તથા ભંગીમાં હલકું કેણ, જે પુદ્ગલે સુગંધી, કિંમતી હતા તે શરીરના ગે દુગધી અને ખરાબ થયા. મનુષ્ય, જનાવર બધાય શરીરમાં પદાર્થો લે છે કેવા, અને તે જ પદાર્થો ક્યા રૂપે પરિણમે છે?, આ જીવ રાગ દ્વેષ કર્યા કરે છે? અમુક સંયોગોમાં જીવ જે વસ્તુની પાછળ પડે છે તે જ જીવ, તે જ વસ્તુથી સંગ પલટાતાં દૂર નાસે છે. વિચારો કે આ આત્માને ઈષ્ટ શું, અનિષ્ટ શું ? સર્વ કાલ ઈષ્ટ કે અનિષ્ટ કઈ ચીજ જ નથી. શાકભાજી શહેરની ગટરના પાણીથી બને છે, એ જ પુદ્ગલથી પાકેલા શાકને તે પૈસા ખરચીને લેવામાં આવે છે. જે પુદ્ગલે અનિષ્ટ છે તે જ ઈષ્ટ થાય છે, અને જે ઈષ્ટ છે તે જ અનિષ્ટ પણ થાય છે. પુદ્ગલ વિના વ્યવહાર નથી. પુદ્ગલ વિના આ જીવને ચાલતું તે નથી, પણ એ જ પુદ્ગલે અમુક પરિણામોથી આ જીવને ઈષ્ટ લાગે ત્યારે તે જ પુદ્ગલો અમુક પરિણામોથી આ જીવને અનિષ્ટ લાગે છે.” ભલા આદમી ! આટલી મહેનત કરવાનું શું કારણ?
પ્રધાને સમજાવવા શક્ય એટલું કહ્યું પણ પુદ્ગલ પરિણામાંતર (પલટો થ) તે રાજાના ધ્યાનમાં આવતું નથી. પ્રધાને હવે બીજે વિચાર કર્યો, અને અમલમાં મૂકે. એ જ ખાઈમાંથી પિતે મેલું જેલ મંગાવ્યું. નેકરે મારફત તે જલેને કેલસાથી સાફ કર્યું, તથા સુગંધિ ચીજોથી વાસિત કર્યું. પ્રયોગથી શું ન બને ?, ગંધાતું જલ પીવા યોગ્ય બનાવ્યા પછી પિતે રાજાને, પ્રસંગના બહાને જમવા નોતર્યો. રાજા જમવા આવ્યું, જમવા બેઠે અને જલ તેની આગળ મૂકવામાં આવ્યું. ભોજન કર્યા બાદ રાજાએ જ્યારે એ જલ પીધું, ત્યારે તેને ઘણું જ સ્વાદિષ્ટ લાગ્યું. એ જલથી એ રાજાને એવી અપૂર્વ સંતોષ થયે કે તે જ વખતે તેણે પ્રધાનને ઉપાલંભ (ઠપકો) આપ્યો. “સુબુદ્ધિ! આવું પાણી તું એકલો જ પીએ છે ને!, ભલા માણસ, શું પાણીથીએ પાતળો થઈ ગયે ?, આવું મધુર જલ કયાંથી લાવે છે?, અગર શી રીતે આવું સુગંધી બનાવે છે ?”
પ્રધાને કહ્યું –“રાજન ! ગુન્હો માફ કરે તે જ સાફ વાત થઈ શકે એમ છે, અન્યથા આપ જલ-પાન કરે, અને બીજુ ન પૂછે તે કૃપા.
Page #57
--------------------------------------------------------------------------
________________
૮
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ હો
રાજા –“ગુહે માફ, પણ કહી દે જે વાત હોય તે સાફ સાફ !
પ્રધાન-“આ તે જ ખાઈનું પાણી છે કે જેની દુર્ગધથી આપ જીવ લઈને ભાગ્યા હતા. એ જ જલને પ્રગથી આવું બનાવવામાં આવ્યું છે, સત્ય હકીક્ત આ છે.”
રાજા –“ભલા આદમી ! આટલી મહેનત કરવાનું કારણ?, જગતમાં ચોખા જલને કયાં તે છે કે ગંદા જલ પાછળ આટલી મહેનત લીધી?
ખા જલને સુગંધીદાર કરવામાં અલ્પ સમય, અ૫ શ્રમ જોઈએ. હું નથી સમજી શક્ત કે તે આવું શા માટે કર્યું?” " પ્રધાન –“રાજન ! તમે સ્વામી છે, હું તમારે સેવક છું. તમે દુર્ગતિએ જાઓ એ મને ન પાલવે. તમે સત્ય પદાર્થ ન સમજે તે લાંછન મારા આત્માને છે. પુદ્ગલનું પરિણમન પ્રત્યક્ષ આપને બતાવવાને મારે હેતું હતું. પુદ્ગલો સ્વભાવે પરિણમે છે, અને જીવ દ્વારા પ્રાગે પણ પરિણમે છે, અને ઉભય રીતે પણ પરિણમે છે. - સુબુદ્ધિ પ્રધાને આ રીતે પિતે ધારેલા મન્તવ્યની પાછળ પડી, પ્રત્યક્ષ પ્રયોગ દ્વારા રાજાના મગજમાં પુદ્ગલ પરિણમનની વાત ઉતારી, અને આત્મ કલ્યાણ માટેની ભૂમિકા ઊભી કરી. રાજાએ પૂછયું –“પણ આ બધું સમજવું શી રીતે ? ” રાજામાં જિજ્ઞાસા જાગી, સમજવાની તાલાવેલી લાગી. પ્રધાને ધીમેધીમે ન તનું સ્વરૂપ સમજાવ્યું, અને ઠસાવ્યું રાજા સમયે, અને વ્રતધારી થયે.
પુદ્ગલના પરિણામે થાય છે. પુદ્ગલ સ્વતંત્રપણે પણ પરિણમી શકે છે, પ્રગે પણ પરિણમે છે, અને પલટે પામે છે” આવું માનનારે સાચા માર્ગે આવી શકે છે. ફરીને ધ્યાનમાં લે કે- પુદ્ગલ ત્રણ પ્રકારે પરિણમે છે. ૧. સ્વભાવથ, ૨. જીવના પ્રગથી; અને ૩. ઉભય પ્રકારે પણ પરિણમે છે. હવે આ સંબંધમાં વધારે શું કહેવાનું છે તે અંગે વર્તમાન.
- પ્રવચન ૧૯ મું
એ અર્થ પુદગલ-પદ સાથે સમાયેલ છે. पओगः परिणय'त्ति जीवव्यापारेण शरीरादितया परिणताः, 'मीससा परिणयत्ति मिश्रक-परिणता:-प्रयोगविलसाम्यां परिणतः प्रयोगपरिणाममत्यजन्तो विरुसया स्वभावान्तरमापादिता मुक्तकडेच रादिस्पाः।।
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩ મું
રૂપીઓ અને સેળ આના (સે પૈસા) એક જ છે.
ટીકાકાર મહારાજા શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજે શ્રીભગવતીજીની ટીકા રચી છે. આઠમા શતક્ની સંગ્રહણની–ગાથાની વ્યાખ્યા પછી, તેમણે ઉદ્દેશાની વ્યાખ્યા કરી છે. શ્રી ગૌતમસ્વામીજીએ પુદ્ગલ સંબંધી પૂછેલા પ્રશ્નના ભગવાને આપેલા ઉત્તરને અધિકાર ચાલુ છે. આપણે એ તે જોઈ ગયા કે પુદ્ગલ ત્રણ પ્રકારે છેઃ ૧. સ્વભાવથી પરિણમેલા, ૨. જીવના પ્રગથી પરિણમેલા, અને ૩. પ્રયાગ તથા સ્વભાવ ઉભચથી પરિણમેલા. કેઈને પ્રશ્ન થાય કે-સંગ્રહણની ગાથામાં, અને પ્રશ્નમાં “માત્ર પુદ્ગલની વાત, અને અહીં પરિણમનની વાત કયાંથી લાવ્યા ?”, બુદ્ધિ પહોંચાડે તે સમાધાનને વાંધો નથી.
એક શેઠને ત્રણ પુત્ર તથા એક ભાણેજ હતા. પિતે જીવતે હતે. ત્યારે પિતાની મિક્તની વ્યવસ્થા માટે દસ્તાવેજ કર્યો, અને તેમાં મિક્તને ચારે ભાગે ચારે જણને વહેંચી લેવા લખ્યું હતું. ભાણેજ અસંતોષી હતું. તેને આ ચેથે ભાગ એ છે લાગવા લાગ્યું. ડેસો જ્યારે મરવા પડે, ત્યારે ભાણેજે પિતાને અસંતેષ સામાન્યથી વ્યક્ત કર્યો. ભાગ એ છે છે વગેરે તે કહેવાય નહિ, પણ પોતાની હાલતને અંગે અફસોસ બતાવ્યા. શેઠે આશ્વાસન આપતાં કહ્યું કે –“ચિંતા શા માટે કરે છે?, તને પણ ત્રીજે હિસે મળશે”! શેઠ આ શબ્દો બધાની વચ્ચે બોલ્યા હતા. શેઠ તે તુરતમાં પંચત્વ (મરણ) પામ્યા. છેકરાઓ સારા હતા, અને દસ્તાવેજ મુજબ ચોથે ભાગ ભાણેજને આપવા લાગ્યા, પણ ભાણેજને દુબુદ્ધિ થઈ અને તેણે પેલા શબ્દોને પકડી ત્રીજો ભાગ માંગ્યો. વાત કચેરીએ ગઈ પણ ન્યાયાધીશ અક્કલવાળે હતું, તેથી બન્ને પક્ષના વકીલને સમજાવ્યું, અને કહ્યું કે ચે ભાગ અને ત્રીજો ભાગ (દસ્તાવેજમાં લખાયેલે થે ભાગ તથા શેઠે કહેલે ત્રીજો ભાગ) બને એક જ છે, લઢે છે શા માટે? આખી મિલક્તને ચે ભાગ એ શેષને ત્રીજો ભાગ છે. ૧૦૦ને થે ભાગ એ શેષને ત્રીજો ભાગ છે. જે ભાગ ૨૫ છે. ૧૦૦માંથી ૨૫ જતાં શેષ ૭૫ રહ્યા છે. ચોથા ભાગના ૨૫ એ શેષ ૭૫ ના ત્રીજા ભાગે છે. એ જ રીતે “પુદ્ગલ પદથી પુદ્ગલ પરિણામ સમજી જ લેવાના હોય. પરિણામ વિના પુદ્ગલ હાય ખરા? જે પુદ્ગલ પરિણામવાળી તથા પરિણામ વિનાના એવા બે પ્રકારે હોય તે, પરિણામવાળા પુદ્ગલ
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ છે
એમ સ્પષ્ટ કહેવું જોઈએ, પણ એમ નથી તે “પુદ્ગલ કહેવા માત્રથી પુદ્ગલ પરિણામ સમજાઈ જ જાય છે. રૂપીઓ કહે કે સોળ આના કહો, કે સે પૈસા કહે, એ એક જ છે. ગમારને એમાં ફરક લાગે. ગમાર હોય તે “પાંચવીશ' શબ્દથી “ એમ ન સમજે, “સ એ પાંચવીશી જ છે એમ સમજનાર શબ્દની તકરાર ન કરે. એ જ રીતે અહીં પરિણામ વિનાના પુદ્ગલો નથી તેથી માત્ર “પુદ્ગલ’ શબ્દથી પુદ્ગલના પરિણામને પણ સાથે લેવામાં વાંધો નથી. રૂપીઓ કહો, સેળ આના કહે કે સો પૈસા કહે, તે બધું એક જ છે. તેમજ ત્રણ પ્રકારના પરિણામવાળા પુદ્ગલે, પુદ્ગલ' શબ્દમાં સમાય જ છે.
શબ્દમાં સંપૂર્ણ-અથ સમાય જ છે. કોઈને એમ થાય કે જીવના પ્રયત્ન મન, વચન ને કાયાના યોગથી પુદ્ગલ પરિણમન, છે તે પુદ્ગલને ગ–પરિણત ન કહેતાં, અત્ર પ્રયોગપરિણત કેમ કહ્યા ?” યોગથી તે મન, વચન ને કાયાના પુદ્ગલો લેવાય.
ગ શબ્દથી “પુદ્ગલવાળો છવ” એમ સમજાય. પ્રયોગ શબ્દથી એમ સમજવાનું કે, કાયાદિના પુદ્ગલના આલંબનવા જીવને પ્રવેગ યા વ્યાપાર. એકલા જીવના પ્રયોગને પણ પ્રવેગ કહેવાય. જીવને યત્ન અને પ્રયત્ન એ બેમાં ફરક ખશે કે નહિ? “યત્ન” તથા “પ્રયત્ન” શબદ દેખીતા એક સરખા જણાય છે, પણ બારકદષ્ટિથી વિચારતાં તેમાં ફરક સમજાશે. બાહ્ય સાધનથી થાય તે યત્નઃ અને જીવના ઉપગપૂર્વક કરાતા યત્ન તે પ્રયત્ન. જીવને સ્વતંત્ર પ્રયત્ન તે જીવને વ્યાપાર
જીવ કર્મવાળે હોવાથી ચૌદ રાજલકમાં વ્યાપકપણે પ્રગથી પિતાને વ્યાપાર કરે છે. એકેન્દ્રિયના શરીરે ખોરાક રૂપે લેવાય છે ને! ઘઊં, બાજરી વગેરેના પુગલેને મનુષ્ય પોતાના શરીરમાં શરીરપણે પારણમાવ્યાને! ભાષા, મન તથા શ્વાસોશ્વાસ દ્વારા જે જે પુદ્ગલે પરિણુમાવાય છે તે બધાને મગ પરિણામ કહેવાય. એ પુદ્ગલેને રૂપ રસાદિ જાણવાની તાકાત રૂપે, ચક્ષુ જિહાદપણે પરિણમાવ્યા. જીભ દ્વારા રસ જણાય પણ એને બદલે આંગણેથી રસ જણાય?, નહિ જ. એક જ પ્રકારના પુદ્ગલ જીવે જુદા જુદા રૂપે પરિણમાવ્યા છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯૩
બહાર જોયું પણ ભીતરમાં જોયું નહિ શ્રીમલ્લિનાથજીએ પ્રયોગથી જ પેલા રાજાઓને પ્રતિબેધ્યા હતા. મલ્લિકુંવરી માટે છ રાજાના છ દૂતે માંગુ કરવાને આવ્યા છે. છએના દૂતને કાઢી મૂકાયા, અને છએ રાજા મહિલકુંવરીના પિતા ઉપર ચઢી આવ્યા. છ છ રાજાઓને એકલા શ્રીકુંભ મહારાજા શી રીતે પહોંચી શકે? શ્રીમલ્લિનાથ હતા તે સ્ત્રી વેદને ! તેમણે પિતાને કહ્યું: “ગભરાશે નહિ, રસ્તે નીકળશે.” પિતે એક પૂતળી પિતાના આકારની, પિતાના દેખાવની ઊભી કરી હતી, તે પિલી હતી. પિતાના ખોરાકમાંથી જ એક કેળીઓ પોતે તેમાં નાંખતી હતી. મહિનાઓથી આ પ્રયોગ ચાલુ હતો. જ્યારથી પેલા છ તને પાછા કાઢયા હતા, ત્યારથી જ આ પૂતળાને પ્રગ ચાલુ થયે હતો. છ રાજા ચઢીને આવ્યા, ત્યારે તેમને મલ્લિનાથ પાસે નિમંત્રવામાં આવ્યા. છએ રાજાઓને તે ઓરડામાં લઈ જવામાં આવ્યા, દ્વાર બંધ કરવામાં આવ્યા અને પૂતળીનું મુખ (દ્વાર) ઊઘાડવામાં આવ્યું. રાજાઓએ તે નાકે ડૂચા દીધા. મલ્લિનાથે કહ્યું -
હે રાજન! એક કેળીઓ ખાનારી આ પૂતળીથી નાકે ડુચે ધરે છે, તે રેજના અનેક કેળીઆ ખાનારી પૂતળી માટે શું જોઈને લઢવા આવ્યા છે? રૂપથી મુંઝાઈને બહાર જોયું, પણ ભીતર જોયું કે નહિં ?”
વાત પણ ખરાં ! શરીર શી ચીજ છે?, મ્યુનિસિપાલિટીની મેલાની ટીનની ગાડી, કે જેની ઉપરનું પતરૂં ચકચકાટ મારે, પણ ઢાંકણું ખૂલી જાય ત્યારે શું ?, દુર્ગધ. આ શરીર પણ તેવું જ છે.
શ્રીમલિનાથે રાજાઓને જણાવ્યું -“આ પૂતળી જ એવી છે એમ નહિ, પણ આ શરીરનું પૂતળું પણ કેવળ ગંદકીમય છે. વાગવાથી કે ગુમડું થવાથી રસી, લેહી, માંસ નીકળે છે તે કયાંથી આવ્યું ?, આ શરીરમાં એ જ ભર્યું છે, અને જે લોહી, રસી વગેરેને જોઈને ચકરી આવે છે, માથું ભમે છે, છતાં તેનાથી ભરેલા દેહના બહારના દેખાવ ઉપર વ્યાહુ પામી અત્રે આવ્યા છો?”
વાત ખરી છે, પણ સુંદરતા માત્ર બાહ્ય ત્વચા (ચામી)ની છે. અંદર તે સર્વોપમા એગ્ય જ ભરેલું છે. શ્રીમલિનાથ તરફથી પૂતળીના પ્રયોગથી રાજાઓને એમ સમજાવવામાં આવ્યું કે “પૂતળીમાં
Page #61
--------------------------------------------------------------------------
________________
સર
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ
જે છે તેવું જ આ સુંદર દેખાતા શરીરમાં ભર્યું છે.” એ છ રાજાઓને વૈરાગ્ય થયા. ત્યારે શ્રીમલ્લિનાથે ભવાંતરના સંબંધ કહી તેમને વિશેષતઃ જાગૃત કર્યાં. મહાબલના ભવમાં, બધા સાથે દીક્ષિત હતા, તપસ્વી હતા તેનું સ્મરણ કરાવ્યું. અનુત્તરમાં જયંત વિમાનમાંની ૩૪ સાગરોપમની સ્થિતિનું પણ સ્મરણ કરાવ્યું. પૂર્વો સાથેના સંબંધ ચાદ કરાવ્યેા. શ્રીમલ્લિનાથે કહ્યું-જયંત વિમાનમાં તે વીતરાગ પ્રાયઃપણું હતુ, અને અહીં સ્ત્રી માટે લઢવા નીકળી પડયા છે ?'' છએ રાજાએ દીક્ષા લેવા નિણૅય કર્યાં. મહાબલના ભવમાં પણુ બધાએ સરખી ક્રિયા કરવી એમ જ હતું, એ રીતે અહી પણ શ્રીમલ્લિનાથ કરે તેમ કરવુ એવા તેએ, પૂર્વભવના સાથીઓએ નિણ ય કરી લીધો,
પેલી પૂતળી જડ હતી, તેમાં જીવ નહાતા એટલે તેમાં પડેલા રાજ કાળીઆના પુદ્ગલા શરીરપણે ન પરિણમ્યા. આપણા આ શરીરમાં જીવ રહ્યો હાવાથી, જીવવાળા આ શરીરમાં પડતા પુદૂગલો શરીરપણે પરિણમે છે. જીવે શરીર, મન, ભાષા, શ્વાસેાશ્વાસપણે જે પરિણમાત્મા તે પ્રયાગ પરિણત કહેવાય. પૃથ્વીકાય પેાતાનું શરીર પૃથ્વીકાયણે પરિણમવે છે. પરંતુ તેમાંથી જીવ ગયા પછી તેના થાંભલો, પાટડ અન્યાઃ તે બધા મિશ્ર પરિણામે પરિણમેલા છે. જીવે પરિણમાવ્યા તેના ઉપર પ્રયોગ થાય ત્યાં મિશ્ર પરિણામ કહેવાય. જગતમાં મિશ્ર પરિણામવાળા પુદ્ગલો ઘણા છે. સ` પુદ્ગલે મિશ્રપણે જ પરિણમેલા છે. જેટલા પુદ્ગલા દેખાય છે તે ઔદારિક વામાં આવ્યા એટલે તેને જીવે પાતાપણે પરિણમાવ્યા. પ્રયાગથી જે પરિણમેલા છે તેને સ્વભાવ પલટો આપે છે. મીઠું વગેરે પ્રયત્નથી થયેલું સ્વરૂપ છે. જીવે પ્રયત્નથીકરેલી અવસ્થા ખસે નહિ. ખીજા સ્વભાવને પામે તે મિશ્ર પરિણામવાળા ગણાય. જીવે શરીર ધારણ કર્યું, એટલે કહેા કે પુદ્ગલાને શરીરરૂપે પરણુમાવ્યું જીવ ગયા, મડદુ રહ્યું. તેમાં થતા પરિણામ તે પ્રયોગ પરિણામ. સ્વભાવે ખી રૂપ અને, તે મિશ્ર પરિણામ અને તેના અંગે વિશેષ અધકાર અગ્રે વત્તમાન
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૪ મું
પ્રવચન ૧૯૪ મું अथवा औदारिकादिवर्गणारुपा चीनसया निष्पादिताः सन्तो ये जीवप्रयोगेणैकेन्द्रियादिशरीरप्रभृतिपरिणामान्तरमापादितास्ते मिश्रपरिणताः,
મિશ્રસાપરિણત પુદગલે શાસનની સ્થાપના સમયે, ભવ્યજીના ઉપકારાર્થે, શ્રીગણધરદેવે કરેલી દ્વાદશાંગીની રચનામાં, પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના અષ્ટમ શતકને પ્રથમ ઉદેશે ચાલે છે. વ્યાખ્યાકાર શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજાએ વ્યાખ્યામાં જણાવ્યું કે પુદ્ગલના પરિણામે ત્રણ પ્રકારના છે. એ ત્રણ પ્રકાર આપણે જોઈ ગયા, અને કાંઈક વિચારી પણ ગયા. એ ત્રણ પ્રકાર કયા?, ૧. સ્વભાવ–પરિણત, ૨. પ્રગ–પરિણુત, ૩. મિશ્ર–પરિણુત.
નામકર્મના નિર્માણકર્મોદયે જીવના જે વ્યાપારથી પુદ્ગલો શરીરાદિપણે પરિણમે છે તે પુદ્ગલેને પ્રગ-પરિણત કહેવાય. આ રીતે તે શરીર, મન, અને વચનપણે તે પુદ્ગલો પરિણમે છે.
જીવના વ્યાપારથી શરીર રચાય છે, છતાં એ શરીર જીવ પિતે ધારે તેવું મોટું અગર નાનું અગર અમુક પ્રકારનું બનાવી શક્યું નથી. પોતાના પ્રયાસથી થતું શરીર પણ તેવું કેમ ન બનાવાય?, એ પ્રશ્ન થઈ શકે છે; માટે સમાધાનમાં સમજી લે કે ઘાટને આધાર નિર્માણ કર્મના ઉદય પર રહ્યો છે. ધાર્યા મુજબ તમે અક્ષર પણ કાઢી શકે છે? કેઈના અક્ષર મતીના દાણા જેવા અને કેઈન જેવાય ન ગમે તેવા. મેટી વયવાળો મનુષ્ય ધારે તે ય ન્હાનાં બાલક જેવા અક્ષર કાઢી શકતા નથી, તેમ જ ન્હાને બાલક મોટા મનુષ્ય જેવા અક્ષર નથી કાઢી શક્ત. વસ્તુ અભ્યાસ પ્રમાણે જ બને છે. અક્ષર લખનાર પિતે છે, છતાં ત્યાં મરજી ચાલતી નથી. તે જ રીતિએ જીવ શરીર ધારણ કરે છે, બનાવે છે, બાંધે છે, વધારે છે એ તમામ વાત સાચી, તથાપિ તેને તમામ ઉદ્યમ કર્માધીન હોવાથી જેવું નિર્માણ નામકર્મ હોય, તેવું જ શરીર જીવથી બની શકે છે, અને બનાવી શકાય છે. નિર્માણ નામકર્મની આધીનતામાં રહેલા છે તથાવિધ પ્રયત્નપૂર્વક પરિણમવેલા પુદ્ગલોનો પરિણામ તે પ્રગપરિણામ કહેવાય. દશ્ય પદાર્થો માત્ર (તમામ)માં પુદ્ગલે પ્રગ-પરિણંત
Page #63
--------------------------------------------------------------------------
________________
શ્રી ગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ઠ્ઠો
છે. જે જે પદાર્થ લઈ એ છીએ, નજરે દેખીએ છીએ તે તે જીવે પરિગુમાવેલા છે. એક અભ્ર (આકાશ)ની વાત છેડીને તમામ પુદ્દગલે જીવાનાં શરીશ છે, એ પુદ્ગલામાં કેટલાક જીવાએ ગ્રહણ કરેલા છે, કેટલાક જીવાએ છોડી દીધેલા છે. ત્યારે પ્રશ્ન એ રહ્યો કે, તે પછી મિશ્રસાપરિણામ કયાં ઘટે ?, પ્રથમ પરિણુમાવાયેલા પુગલે પ્રયાગ-પરિણત કહેવાય. એક વખત વે જે પુદ્ગલે પરમાવ્યા તે પુદ્ગલા બીજી વખત ખીજા જીવા પરિણમાવે ત્યારે તે પુદ્ગલા મિશ્રસાપતિ કહેવાય. જનાવર મરી ગયું, તેનું કલેવર પડયું છે, તેમાં કીડા થયા તે પેલા કલેવરના પુદ્ગલાથી જ થયાને ? ઘઊંના પરિણામ રૂપે રોટલી, બાજરીના પરિણામ રૂપે ાટલા અને પછી ખાખરા થયા તે તો પરિણામાન્તરને ! પ્રથમના જીવાએ જે પુદ્ગલે પોતાના શરીરપણે પરિણુમાવ્યા હતા, તે જ પુદ્ગલાને ખીજા જીવાએ પોતાનું શરીર રચવામાં લીધા તે મિશ્રસા.
વૈક્રિયકલેવર, જીવ ગયા પછી વિખરાઈ જાય છે.
અહીં શિષ્ય શંકા કરે છે કેઃ—“ ભગવન્! એ વાત ખરી કે ક્લેવરમાં પાછળથી જીવાત્પત્તિ થાય તેવા શરીર મિશ્ર-પણિત કહેવાય પણ કેટલાક એવાં કલેવરા હાય તે ક્લેવર ન રહે અને તેથી જીવાત્પત્તિ ન થાય. દેતાના તથા નારકીના જીવે ત્યાંથી ચ્યવે, મરે, નીકળે ત્યારે એ કલેવર ~એ પાંચસે ધનુષ્યની કાયા ત્યાં રહે કે નહિ ?,
ગુરુ મહારાજા સમાધાનમાં જણાવે છે કે, શાસ્ત્રકાર ફરમાવે છે કે ઔદા રકની જેમ વયનાં ક્લેવર રહેતાં નથી. કીડી મરી જાય એનું કલેવર હાય છે, પણ દીપકની મશાલ બૂઝાઈ જાય ત્યારે ક્લેવર હાય છે ?, અગ્નિકાયપણે શરીર છેડયું તેનુ ક્લેવર કયાં ?, દીપક ભૂઝાયા, ક્લેવર ક્યાં છે ?, તે જ રીતે વૈક્રિય શરીરવાળા જીવા છે. આયુષ્ય પૂર્ણ થતાં અત્યન્તર કરે ત્યારે તેમનાં શરીર શખ રૂપે રહેતાં નથી. દીપકના પ્રકાશમય પુદ્ગલની માફક વિખરાઈ જાય છે. તેમાં મિશ્રપણું શી રીતિએ ઘટાવવુ ?, ઔદાક શરીરને અંગે પરિણામ ઘટી શકે છે. જીવે પ્રયત્નથી કરેલાં શરીરથી ખીજા શરીરો થાય ત્યાં મિશ્રપુદ્ગલ કહી શકાય પણ તે ઘટના દારિકમાં જ છે, વૈક્રિયમાં તેમ નથી.
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯૪મું
વગણું વિચાર શંકાકારને હજી પ્રશ્ન રહ્યું છે કે –“ત્યારે જે પુદ્ગલે વિખરાઈ જાય છે તેને અંગે શું માનવું ?”
આ શરીરમાં અનાજ, ફલ વગેરે નાખીએ તે તે રસપણે પરિણમે, પણ અંદર કાંકરી આવે તે કોઈ રસરૂપે પરિણમતી નથી. આહારમાં ગએલી કાંકરી કે ધુળ, માટી, જઠરમાં ગઈ અને ભળે, પણ રસરૂપે પરિણમનને એગ્ય નથી. ચૌદ રાજલેકના આકાશ-પ્રદેશમાં બધી વર્ગણાઓ રહેલી છે. ઔદારિક શરીરની રચના વખતે ઔદારિક શરીરને મેગ્ય જ ઔદારિક પગલે લેવા પડે. વૈક્રિય શરીર માટે વૈક્રિય જ પુદ્ગલે લેવા. પડે. મન, વચન, કાયાનાં પગલે સ્વભાવે જ થયેલાં છે. કેઈ પગલે મનને લાયકનાં છે, કેઈ પુદ્ગલે વચનને લાયકનાં છે, અને કેઈ પુદ્ગલે શરીરને લાયકનાં પણ છે. મેગ્યતા સ્વભાવ આશ્રીને છે.
વર્ગણા એટલે શું ?, તે એક દષ્ટાંત દ્વારા સમજાવે છે. કુચીકર્ણ નામના એક શેઠ હતા. તેને ત્યાં ગાયે લાખોની સંખ્યામાં હતી. તેણે જુદા જુદા ગવાળને અમુક હજાર ગાયે ચરાવવા માટે આપી છે, પણ ચરતાં ચરતાં એક બીજા ગોવાળની એક બીજાના ટોળામાં ગાયે ચાલી જાય છે. ત્યારે આ મારી છે, આ મારી ગાય છે, એમ ગોવાળિયાઓ વારંવાર લઢે છે. અને શેઠ પાસે ફરીયાદ દરરોજ આવ્યા કરે છે, ત્યારે શેઠે સરખા રંગવાળી ગાયના વર્ગો પાડ્યા. ધળી, કાળી, લાલ, કાબરચીતરી, મિશ્રરંગવાળી વગેરે વગૅ પાડયા, અને ગોવાળિયાને વર્ગ વાર સેંપી દીધી. લાખે ગાયોને સંભાળવા માટે જુદા વર્ગ કરવા પડ્યા. તેમ અહીં પુદ્ગલેને અંગે તે વર્ગણાના વર્ગ પાડયા.
એક વર્ગ એકલે એક એક પરમાણુને છે. એક વર્ગ એ કે જેમાં બે પરમાણુથી સ્કંધ થાય છે, પછી ત્રણ, ચાર, પાંચ, સે અને આગળ, હજાર, લાખ, કોડ, સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા એમ કરતાં અભવ્ય જીથી અનંતગુણા, અને સિદ્ધોથી અનંતમા ભાગે પરમાણુ એકઠા થાય ત્યારે તે ઔદારિકને લાયક વર્ગવ્યું. તેમાંથી ઉત્કૃષ્ટ ભાગે આવી જાય તે ઔદારિકને લાયકનાં પુદ્ગલે તેવાં સ્કંધે અનંતા વચમાં જાય પછી વૈક્રિયને લાયક પુદ્ગલે, તેવા વૈક્રિયને અગ્ય, પછી આહારકને
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્રી આગોદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ દો અગ્ય પછી , પછી તેજસ્. આ રીતે પડેલા વર્ગોને વર્ગણ કહે છે. * કયગુકનો વ્યણુક થાય તે સ્વભાવ પરિણુત, અનાજને વનસ્પતિના જીવે પરિણમાવ્યું. અનાજ આપણે આરેગ્યું. એ અનાજ ખાઈને તે પુદુગલેને આપણે આપણાં શરીરપણે પરિણુમાવ્યાં. આપણે લાયકનાં પગલે લઈને તેને આપણું શરીરરૂપે પરિણાવી શકીએ. ઔદારિક પુદ્ગલેથી
દારિક શરીરની રચના થઈ શકે. તેમ જ વૈકિય, આહારક શાં માટે સમજી લેવું. આ શરીરના પરિણામે આપણું પ્રયત્નથી ઔદારિક શરીરપણે પરિણમેલી વર્ગણ લઈને આપણે ઔદારિક શરીર બનાવી શકીએ. એ સ્વભાવથી જ વર્ગણ બની, અને તે મુદ્દગલો જીવ ગ્રહણ કરે છે. એકેન્દ્રિય બેઈન્દ્રિય એમ જેવા જ હોય તે મુજબ, પુદ્ગલે લઈને એક, બે ઈન્દ્રિયપણે પરિણમવે, યાવત્ દેવતા, નારકી પણ શરીરપણે પરિણમવે. મનુષ્યગ્ય શરીર મનુષ્ય જ રચી શકે છે.
આહારક શરીર કરવાનું કારણ? કંઈ વખત એવી છેતતિ થઈ કે જેમાં શ્વાસ લેવાનું મુશ્કેલ હોય તેવા વખતે આહારક શરીર કરી ક્ષેત્રાન્તર કરાય. તીર્થકરની ઋદ્ધિ જેવા તથા જીવ રક્ષા માટે ક્ષેત્રમંતર કરવા માટે આહારક શરીરની રચના ૧૪ પૂવીઓ કરે છે. પ્રશ્ન –શાશ્વત ચૈત્ય-બિંબ સચિત્ત કે ચિત્ત?
. ભલે સચિત્ત હોય તે વાંધે છે? પાણી ઉકાળ્યું તે ત્રણ કે પાંચ પર પછી સચિત્ત થવાનું.
જે પુદ્ગલે જે વર્ગણાપણે પ રણમ્યા તે તેના સ્વભાવે પરિણમ્યા છે. દાણાના પુદગલમાં દાણાપણું કેઈએ નથી કર્યું. સ્વભાવે થયું છે,
દારિક વર્ગણ પણ કોઈએ ઉત્પન્ન કરી નથી, તે બધી સ્વભાવે થયેલી છે. દરેક વર્ગણા સ્વભાવે થયેલી છે. | દર વર્ષે કલ્પસૂત્રમાં હરિગમૈષીથી ભગવાનના ગર્ભ પરાવર્તનની વાત સાંભળો છો ને, ઈદ્રમહારાજાની આજ્ઞાથી હરણેગમૈષી દેવ, ગર્ભ પરાવર્તન કરવા આવે છે ત્યાં ઉત્તરકિય શરીર બનાવવા માટે પુદ્ગલે લે છે.
ત્યાં બધા રત્નની જાત ગણાવે છે. ટીકાકારને ત્યાં લખવું પડે છે કે જગતને સારભૂત પદાર્થોમાં પુદ્ગલે પિતાનાં નથી. ઔદ્યારિકનાં પુદ્ગલે
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧મું
, વૈક્રિય થઈ શકે નહિ. આટલી વ્યાખ્યા શા માટે કરવી પડી? વૈક્રિય. સ્વભાવે છે તે ગ્રહણ કરે. કેટલાક કહે છે કે લબ્ધિના પ્રભાવે તે અન્ય વર્ગણને અન્ય વર્ગણ બનાવી શકે. કેટલાક કહે છે કે લબ્ધિથી વર્ગણું ન ફેરવી શકાય. મિશ્ર પ્રગમાં વિસસા અને પ્રગસા બંને જોઈએ.
ઔદારિકપણે પરિણમેલા પુદ્ગલેને એકેન્દ્રિય જીવે એકેન્દ્રિયપણે, બેઈન્દ્રિય જીવે બેઈન્દ્રિયપણે પરિણમાવ્યા. મનુષ્ય તેમજ હાથી, ઘેડા, ગાય, ભેંસ, શ્વાન બધા ય અનાજ તે જ ખાય છે, એક જાતના પુદ્ગલે લે છે. બધાના શરીર કેમ સરખાં નથી થતાં? કારણે એક સરખાં છતાં પરિણુમાવનાર જીવે જેવા નિર્માણ કર્મના ઉદયવાળા હોય તેવા શરીરપણે તે તે પુદ્ગલે પરિણમે છે. પીત વ્યાધિને ઉદય હોય તે પુદ્ગલે પણ તેવાં મળે, તે રૂપે પરિણમે. અશાતાના ઉદય વખતે પુગલે અશાતા કરનારાં સાંપડે. તિર્યંચ ગતિના ને તે જ પુદ્ગલે તે ગતિને યોગ્યરૂપે પરિણમે. વર્ગણના પરિણામનું સ્વભાવથી શરીરપણે પરિણમન તે મિશ્ર.
પ્રવચન ૧૫ મું આત્મામાં તેવું સામર્થ્ય છે માટે જ શ્રીજિનેશ્વર દેએ
ધમમાગ બતાવ્યો છે. મૈત્રીભાવના! નિર્માણ-કર્મોદયે ગ્રહણ કરાયેલાં પુદ્ગલે તે જ રૂપે પરિણમે છે.
જગતને એકાન્ત લ્યાણપ્રદ, શ્રીજિનેશ્વર–દેવે-શાસન સ્થાપના સમયે, ભવ્યાત્માઓના ઉપકારાર્થે શ્રી ગણધર મહારાજાએ રચેલી દ્વાદશિગીમાંનાં પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા છે. પંચમાંગના અષ્ટમ શતકને પ્રથમ ઉદેશે ચાલે છે. તેમાં પુદ્ગલના પ્રકાર સંબંધિ અધિકાર ચાલુ છે. પુદ્ગલનાં પરિણામને નહિં સમજવાનાં કારણે જૈનેતર દર્શનવાળાઓ માર્ગે ચૂકયા છે. પૃથ્વીકાયપણે પરિણમેલાં પુદ્ગલે પૃથ્વીકાયના જીવેએ પારણુમાવેલાં છે, એમ જે તેઓ સમજ્યા હેત તે “પહાડ પર્વતને ર્તા પરમેશ્વર” એમ માનત, કે બેલત નહિ. નિરંજન, નિરાકાર, જતિસ્વરૂપ પરમાત્મા પહાડ પર્વતે બનાવે ખરા ?, બનાવવા તૈયાર નહિં જ થાય?, પણ ગ્રહણ કરનાર જીવોનાં કર્માનુસાર ગત્યનુસાર પુદ્ગલ પરિણમન થાય છે. આપણે અનાજ,
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૮
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૨ ડ્રો
ખાધું, પાણી પીધું, કહો કે એકેન્દ્રિયનાં પુદ્ગલો લીધાં પણ તેને મનુષ્યપણાને ગ્યરૂપે પરિણમાવ્યાં. એ જ અનાજ, એ જ જલને ઉપગ કરનાર પશુ પક્ષી જનાવર વગેરેને તે જ પુદ્ગલે તે રૂપે, તેમની ગતિને યોગ્યરૂપે પરિણમે છે. તે વિચારે જન્મ્યા ત્યારે શરીર ન્હાનું હતું, કેટલું હાનું?, અને આટલું મોટું કેના આધારે થયું,
જીવ જેવાં નિર્માણ કર્મનાં ઉદયવાળ હોય, તેવાં પુદ્ગલે લઈને તે તેવું શરીર બનાવી શકે છે. કેઈ કાન વગરને, કોઈનું નાક ચીબું, કેઈડીંગણે, કેઈ ઊંચે, કેઈનીચે,એ શાથી?, નિર્માણ કર્મોદયે જે પુગેલે જીવ ગ્રહણ કરે છે તે જ પુદ્ગલે તે પ્રમાણે તે જીવ પરિણમવે છે.
આત્માએ પુદ્ગલ વળગાડનાર થવું નહિ જૈન દર્શન સ્વીકારનાર પુદ્ગલના પરિણામને બરાબર સમજનાર હેવા જોઈએ. એ સમજાય પછી સર્વ વસ્તુ સમજાય. જેમાં દેખાતી વિચિત્રતા પણ પુદ્ગલ પરિણામને લીધે છે. જીવના મુખ્ય બે ભેદ છે. (૧) મેક્ષ, અને (૨) સંસારી, આ બે ભેદમાં ફરક એજ કે મેક્ષના જીને–સિદ્ધને પુદ્ગલ પરિણામ સાથે લેશ પણ લાગતું વળગતું નથી, યાને લેશ પણ સંબંધ નથી. કર્મપણે પરિણમેલા પુદ્ગલે જે આત્માને વળગેલાં હોય તે જ સંસારી, અને એ પુદ્ગલથી મુક્ત તે સિદ્ધપુદગલ પરિણામ જેવી વસ્તુ ન હોય તે સિદ્ધ અને સંસારી એવા બે ભેદ જીવન હેય જ નહિ. સંસારી જેમાં પણ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યત, નારકી કે દેવતા સુધીને વિભાગ પુદ્ગલ પરિણામને જ આભારી છે. જે જીવોને એકેન્દ્રિયપણું પ્રાપ્ત થાય તેવાં કર્મોને ઉદય છે. તે છએ જે પુગલે ગ્રહણ કર્યા તે પુદ્ગલે એકેન્દ્રિય શરીર રૂપે પરિણમ્યા, તે જ મુજબ બેઈન્દ્રિય આદિમાં સમજી લેવું, યાવત્ નારકી તથા દેવતા માટે પણ એજ નિયમ. નારકીને યોગ્ય કર્મો બાંધનારને નારક ગતિ મળી, દેવ ગતિને યોગ્ય કર્મો બાંધનારને દેવક સાંપડે. સિદ્ધના જી તથા સંસારી છે. જીવના મુખ્યતયા આ બે ભેદો પછી પચે જાતિ એકેન્દ્રિય, બેઈન્દ્રિ, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય પંચેન્દ્રિય, ચારે ગતિ દેવ, મનુષ્ય, તિર્યંચ નારકીના ભેદે, આ બધા ભેદ પુદ્ગલ પરિ ગામને જ આભારી છે. પુદ્ગલની વ્યાપકતા સર્વત્ર છે. આ મુખ્ય વાત
Page #68
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯૫ મું
સમજી જવાય તે મુખ્ય દષ્ટિ જાગૃત થાય. દષ્ટિ જાગૃત થઈ એટલે એટલું સમજાય કે પુદ્ગલના પરિણામને કરનારાએ તેમાં તન્મય (સામેલ) થવું નહિ, અર્થાત્ આત્માએ મુગલ વળગાડનાર થવું નહિ.
જૈન-શાસનની મૂખ્ય તથા પ્રથમ ભૂમિકા દરેક આત્મા મોક્ષ પામે એવી ભાવના એ શ્રી જૈન શાસનની પ્રથમ તથા મુખ્ય ભૂમિકા છે. કેઈ પણ જીવ પુદ્ગલથી ખરડાય નહિ, લેપાય નહિ, તે રીતે દુઃખી થાય નહિ, દરેક જીવ પુદ્ગલથી મુક્ત થાય એજ ધારણાથી જૈન શાસનની ભૂમિકા આલેખાયેલી છે, અને શાસ્ત્રકારે ધર્મ પણ તેને જ કહે છે. શાસ્ત્રવિહિત-અનુષ્ઠાન કરનારમાં, મૈગ્યાદિ ચાર ભાવનાઓ હોવી જ જોઈએ. આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી જણાવે છે કે અવિરૂદ્ધ એવા શ્રી સર્વ દેવના વચનાનુસારે જે ધર્મ કરવામાં આવે તે જ ધર્મ કહેવાય, અને તે ધર્મ મૈથ્યાદિ ચાર ભાવના યુક્ત હોય.
મિrષ તપુરા' એ ખાસ કહ્યું. (૫૦ વિં૦ ૨)એ સમ્યફત્વની (૧) ત્રિી (ર) પ્રમદ (૩) કારૂણ્ય (૪) માધ્યચ્ય; ભાવના ચાર છે. અનિત્ય અશરણ આદિ બાર ભાવનાઓ ચારિત્રની છે. મૈત્રી ભાવના ધરાવનાર જ બાકીની ભાવનાઓને યેગ્ય છે.
મંત્રી ભાવના મૈત્રી ભાવના કેને કહેવાય એ સમજવું જોઈએ. મૈત્રી એટલે શું? અને મૈિત્રી ભાવના એટલે શું? એ જાણવું પ્રથમ આવશ્યક છે. દુનિયામાં જનાવરને પણ મિત્રો વિના ચાલતું નથી, પણ વાસ્તવિક રીતિએ મિત્રોએ મિત્રી શું?, એમ સમજવું જરૂરી છે. મા વાર્ષિતુ વિપનિ ()
કોઈ પણ જીવ પાપ ન કરે એ ભાવના જોઈએ. જગતમાં અનંતાનંત જીવે છે, તેમાંથી કેઈ પણ જીવ પાપ ન કરે એવી મહેચ્છા જોઈએ. તમામ જીવે પાપના લેપથી અલિપ્ત રહે આવી ભાવના હૃદયમાં આલેખાવ–કોતરાવી જોઈએ. સહુ કઈ ગુનો ન કરે એમ બોલે તે છે, પરન્ત બારીકાઈથી તપાસ તે તેઓની ધારણા પણ “ગુનેગારને સજા થવી જોઈએ એવી હોય છે. “ ગુનેગારને શિક્ષા થવી જોઈએ” આ ભાવના પાપ કરવા જેટલી ભયંકર છે. આવી ભાવના હોય તે અનુકમ્પા, કરૂણ, દયા અને મહેર-નજરને સ્થાન જ ક્યાં રહ્યું ?, જરા બારીકાઈથી વિચારે છે કયા
Page #69
--------------------------------------------------------------------------
________________
અ.
શ્રી આમોદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠું કેની તરફ આવવાની , દુખી પ્રત્યે કે સુખી પ્રત્યેક સ્પષ્ટ છે કે દયા રાખી પ્રત્યે આવે છે. હવે દુઃખી એ દુખી શાથી?. પૂર્વકૃત પાપના ઉદયથી જને? જ્ઞાનની દષ્ટિએ દુઃખી એટલે જૂને પાપી, અને ન પાપી એટલે ગુનેગાર. “જે પાપની સજા થવી જ જોઈએ આ ઉચિત હોય, આ વ્યાજબી હોય તે તે દુઃખી એ પૂર્વને પાપી જ છે. તેની પ્રત્યે દયાને સ્થાન ક્યાં રહ્યું ?, એટલે તે પછી દયા, અને અનુકંપાના તો ઊડી જ જવાનાં ને ?, દયા કરવી ક્યાં ?, અનુકંપા કરવી કયાં ?, કરૂણા કરવી કયાં, કે જેણે પૂર્વે પાપે આચર્યા છે, અને તે છે તે પાપનાં કર્મો ઉદયમાં આવવાથી અત્યારે દુઃખ ભોગવી રહ્યા છે. દુઃખ એ પાપનું ફલ છે. “ગુનેગારને સજા થાય તેમાં આડા અવાય નહિ એવું જ જે મનાય છે તે દુઃખી માત્ર પ્રત્યે દયા રહે જ નહિ, કારણ કે તે બધા પ્રથમના ગુનેગારે છે. દુનિયામાં જેમ ઈચ્છવામાં આવે છે કે કોઈ પણ ગુનેગાર ન બને તેમ શાસ્ત્રકારની દષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ આ ભાવના ઈચ્છવા ગ્ય છે કે “કેઈ પણ જીવ પાપી ન બને, પાપ ન કરે !”
શું પાપીને સજા થવી જ જોઈએ? કોઈ પણ જીવ પાપ ન કરે એ ભાવનાની સાથે બીજી કઈ ભાવના હોવી જોઈએ? કઈ બીજી ભાવના સંગત છે? પાપ કરનાર તરફ ધિક્કાર થાય, પાપ કરનારને સજા થવી જોઈએ, એવી ભાવના થાય તે પછી પ્રથમની ભાવનાને અર્થ જ નથી. પ્રથમની ભાવના સાથે આવી ભાવના સંગત નથી. પાપ કરનારે પાપ ક્યું છે તે ખરૂ પણ પાપ થયું, પાપ થઈ ગયું, પાપ કર્યું, પાપ કરાયું પછી શું? તે એ જીવ પણ દુઃખી ન થાઓ એ ભાવના સંગત છે માટે તેવી ભાવના હેવી જોઈએ. પાપનાં ફલે ભેગવવાં પડે એ ખરું, પણ ભેગવવા જ પડે, ભગવ્યા વિના છૂટકે નહિ જ; એવી થિયરી જૈન શાસનની નથી, જૈન દર્શનને એ સિદ્ધાંત નથી. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે –
अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ।
कृतकर्मक्षयो नास्ति कल्पकोटिशतैरपि ॥ અર્થ –કરેલાં શુભાશુભ કર્મો અવશ્યમેવ જોગવવાં પડવાનાં છે; સેંકડે કલ્પ જાય તે પણ કરેલાં કર્મોને ક્ષય થતું નથી.
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯૫ મું
સામાન્યતઃ આ વક્તવ્ય ખરૂં” પણ એકત નહિં તપાધર્મથી કર્મ તૂટે છે. તપશ્ચર્યાથી કર્મ તેડવામાં ન આવે તે તે કર્મો ભેગાવ્યા વિના છૂટકે નથી એ વાત ખરી. જે કરેલાં કર્મને ક્ષય ન થ હોય તે પછી ધર્મનું મૂલ્ય શું?, પ્રતિક્રમણનિંદન, ગહન, પ્રાયશ્ચિત્ત આ બધાં નકામાંજ ને?, આ વસ્તુ તત્ત્વ બુદ્ધિને ઉપયોગ કરે તો સમજાય. દુનિયામાં પણ બુદ્ધિના ઉપયોગ વગર કઈ વાતનું રહસ્ય સમજાતું નથી. એક મનુષ્ય બીજાને કહ્યું કે “મેં નજરે નજર નવાઈ ભરેલું જોયું કે ગધેડે નદીની વચમાં ગયે અને જીવતે બળી મૂઓ.” સાંભળનારને નવાઈ લાગી. નદીના જલમાં ગધેડે બળે શી રીતે?, જ્યારે તપાસ કરી ત્યારે તેમને જણાયું કે ગધેડા, ઉપર ચૂનાની પેઠે હતી, નદીની વચમાં ભાર લાગવાથી ગધેડે ડૂબે, ચૂને પાણીમાં પીગળે અને ચૂનાની આગની બળત્તરથી ગધેડો બળી મુઓ. આ બુદ્ધિગમ્ય–વાત પણ બુદ્ધિ વાપરનારને જરૂર સમજાય. તપશ્ચર્યા ન કરાય તે કરેલાં કર્મો ભેગવ્યા વિના છૂટકે નથી. ભેગવવાં જ પડે એ વાત ખરી, પણ તપથી કર્મો તૂટે છે. નિકાચિતબંધવાળા કર્મો કે જે તપથી પણ ન તૂટે, તેવા કર્મો ભોગવવા જ પડે તે વાત પણ ખરી, અને તપોધર્મ દ્વારાએ કર્મને ક્ષય થાય છે એ વાત પણ ખરી છે.
દુનિયામાં પણ જોઈએ છીએ કે ફાંસીને લાયકને ગુનેગાર પણ ફાંસીની સજા સંભળાયા પછી પણ, અર્થાત્ ફાંસીની સજાને હૂકમ થઈ ગયા પછી પણ, દયાની અરજ કરી શકે છે. અને અધિકારી દયાને અમલ કરી પણ શકે છે. દરેક પ્રાણીને દુઃખને ભેગવટો થાય છે તે તેના પૂર્વકૃત કર્મોના ઉદયથી જ થાય છે. દુઃખનું કારણ જેમ પાપ તેમ તે થયેલાં પાપનું નિવારણ પણ ધર્માનુષ્ઠાનાદિ–તપોધર્મ વગેરે છે ને!
ધમની ભાવના કેવી હોય? અહીં શંકાકાર પ્રશ્ન કરે છે કે- “જૈન દર્શનમાં એવું મન્તવ્ય છે કે ચારે ગતિ તથા પાંચે જાતિ ન હોય તે કઈ મલ ગયે નથી, છે નહિ, અને આવશે પણ નહિ. જ્યારે આ જ સ્થિતિ છે તે પછી કોઈ પણું જીવ પાપ ન કરે, કઈ પણ દુઃખી ન થાઓ, સર્વે જીવ પાપથી મૂફાઓ” આ ભાવનાઓને અર્થ છે?, આખું જગત્ કર્મથી મૂક્ત
Page #71
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ છે થાઓ.” એ ભાવના શી રીતે સંગત થાય? ચારે ગતિ, પાંચે જાતિ નિયમિત હેય તે આખા જગતની મુક્તિની વાતમાં યુક્તિ કઈ? ”
પાપનાં ફલે ભેગવવાં તે પડવાનાં છતાં ધર્મની ભાવના કેવી હોવી જોઈએ? દુન્યવી દાખલ તપાસ. આપણા કુટુંબમાં કઈ મનુષ્ય માં પડે. આપણને પણ ભરૂસો નથી કે તે બચવા પામે, વૈદ્ય, ડોકટર કે હકીમે પણ ન બચવાનું જણાવી દીધું, છતાં પણ “એ મરે” એમ કદાપિ કુટુંબમાં કઈ ધારે?, ના. ધારણા તે “એ છે, કેઈ પણ પ્રકારે એ બ” એવી જ હોયને! સજનની ધારણા એવી ન જ હોય કે તે મરે. એ સંકલ્પ પણ હોય જ નહિં ? મરી ગયા પછી પણ શું ?, મૂઓ ન મૂઓ થતું નથી. છતાંય મરી ગયા પછી પણ સ્નેહીઓ “ખેટું થયું” એમ બોલે છે. સારું થયું એમ બોલાય ?, સમસ્ત સંબંધીઓ, કુટુંબીઓ મરેલે પાછા નથી આવવાને એવું જાણવા છતાંય નારાજજ, ઉદાસજ હોય છે. આજ રીતિએ એ ખરું કે જગતને કઈ પણ કાલ પાપનાં ફલ વગરને નથી એ ખરું, છતાં પણ હિતબુદ્ધિવાળે આત્મા તે એ જ ચિંતવન કરે, કે જગતના જ પાપ ન કરે, જેથી પાપ થઈ ગયાં હોય તેઓ પણ દુઃખી ન થાઓ, અને બધા જ છે મુક્તિ મેળવે. શરૂઆતમાં સમ્યક્ત્વની આ પ્રથમ ભૂમિકા છે. મિથ્યાત્વી કહેવાયું કેઈને ગમતું નથી, પરંતુ સમ્યક્ત્વની ભૂમિકાએ આવવું તે જોઈએ ને! ફરી વિચારે કે, કેઈ પણ જીવ પાપ ન કરે, પાપના ફળે ભેગાવીને કઈ પણ જીવ દુઃખી ન થાઓ; સર્વ જીવે કર્મના પાશથી છૂટો; આ ભાવના તે મૈત્રી ભાવના !
સિદ્ધના જીવ કેમ પાપ કરતા નથી? શંકાકાર–શું જીવ તે પાપ કરે છે?, જીવને સ્વભાવ પાપ કરવાને હોય તે સિદ્ધના જીવ પાપ કેમ કરતા નથી?”
સિદ્ધના છએ પિતાને વળગેલાં પુદ્ગલો તમામ ખંખેરી નાંખ્યા છે, એટલે હવે ત્યાં પુદ્ગલ વળગે ક્યાંથી ?, તેઓને પાપ કરવાનું, યુદંગલ લેવાનું, મૂકવાનું રહ્યું જ નથી. જેમને પુદ્ગલે વળગેલાં છે, અર્થાત જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય આદિ કર્મનાં પગલેથી જે વ્યાસ છે, લિપ્ત છે, અને જેમણે કર્મોને પશમ, કે ક્ષય નથી કર્યો તેમને
Page #72
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯૫ મું
૫૩.
કર્મ વળગવાપણું છે. એટલે પાપ કરે, કર્મ પુદ્ગલ વળગે, વળી ભગવે, અને છૂટે એમ ચાલ્યા કરે છે.
જેઓ ર્તા હર્તા ઇશ્વરને માને છે ત્યાં કઈ હાલત?, રોગ કર્યો ઈશ્વરે અને મટાડ્યો કેણે?, વૈદે. ત્યારે તે એવા ઈશ્વરથી વૈદ સારે ને! પણ ખરી વાત તે એ છે કે તાવ કે રેગ ઈશ્વરે નથી આપે, પણ જીવના પિતાના કર્મના ફળરૂપ છે. પુદ્ગલનાં પરિણામ જ એવા છે કે જે પાપ બાંધ્યાં હોય તે જે તે ક્યાં ન હોય તે ભોગવવા પડે છે જેને પાપ નથી, તેને પાપનાં ફલે ભેગવવાનાં નથી, અને નવાં બાંધવાના પણ નથી. સિદ્ધને છે કેવલ વિશુદ્ધ સ્વરૂપે રહેલા છે.
कर्तुमकर्तुमन्यथाकर्तुम् ।। જીવમાં ત્રણ શક્તિ છે. જÚમm/મથા વર્તમ બનાવવું, ન કરવું, અન્યથા કરવું, અર્થાત્ પલટાવવું એ ત્રણે સામર્થ્ય જીવમાં છે. જે જીવ શક્તિ ફેરવે તે કર્મનું પુરાણ આગળ ચાલી શકતું નથી. જીવ કર્મને રેકી પણ શકે છે, પલટાવી પણ શકે છે. કર્મને કર્તા, ભક્તા જીવ જ છે તેમ જીવ ધારે તે કર્મને તેડી પણ શકે છે. આવતાં કર્મોને રોકી પણ શકે છે, કર્મમાં પલટે પણ કરી શકે છે. જીવ પિતાની પરિસ્થિતિ પલટાવી
શંકા- “પાપે પાપ વધે એ કથન આ વાત સાથે કેમ સંગત થાય,
કર્મ એ પાપ પુણ્ય નથી. જીવ કર્મના પુદ્ગલે ગ્રહણ કરે છે, અને પછી પુણ્ય પાપને વિભાગ પડે છે. ધાતુ, વિષ્ટા એ કાંઈ જગતને ખોરાક નથી, પણ લેવાયેલે ખોરાક ધાતુ, વિષ્ટા, માંસ, રૂધિર આદિપણે પરિણમે છે. જીવે ગ્રહણ કરેલાં કર્મનાં દળીયાં શુભ હોય તે પુયપણે, તથા અશુભ હોય તે પાપપણે પરિણમે છે. આર્ત-રૌદ્ર ધ્યાનથી પાપ, અને ધર્મ શુક્લ દયાનથી પુણ્ય એ આથી સમજાશે. આત્મા જે પુદ્ગલે ગ્રહણ કરે છે તેમાં કેટલાંક પાપરૂપે પરિણમે છે. શુભ પુણ્ય રૂપે, અને અશુભ પાપરૂપે પરિણમે છે. જીવ કર્મને રોકી પણ શકે છે, એ પણ તેનું સામર્થ્ય છે “સંવર” ગુણને એજ અર્થ છે. નવ તત્વમાં તથા એક તત્ત્વ છે. આત્મામાં સામર્થ્ય છે માટે તે જિનેશ્વર દેએ ધર્મને માર્ગ બતાવ્યું છે. સામર્થ્યવાળાને માર્ગ બતાવવાને અર્થે પણ શેર, સર્વવિરતિ,
Page #73
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ દેશવિરતિ એ ઉભય પ્રકારના ધર્મ શાસકારે સંવર માટે યાને કર્મ રોકવા માટે તાક્યા છે.
પ્રવચન ૧૯૬ મું. એક કડા કેડીની સ્થિતિ ટાળવા માટે આત્માને પ્રયત્ન કર પડે છે, પગ પરિણામને સમજે તે બધું સમજે
શ્રી તીર્થકર દેવે જ્યારે શાસન સ્થાપે છે, શ્રી તીર્થકર દેવના શાસનની જ્યારે સ્થાપના થાય છે ત્યારે તેઓ ત્રિપદી આપે છે, અને અલૌકિક બુદ્ધિના માલિક શ્રી ગણધર મહારાજાઓ, ભવ્યાત્માઓના હિતાર્થે દ્વાદશાંગીની રચવા કરે છે, શ્રીગણધર ભગવાને કરેલી દ્વાદશાંગીમાંનાં પંચમાંગ શ્રી ભગવતી સૂત્રના અષ્ટમ શતકના પહેલા ઉદ્દેશાને અધિકાર ચાલી રહ્યો છે. આઠમા શતકને દશ ઉદ્દેશા (દશ વિભાગ) માં વહેંચવામાં આવ્યું છે એ પ્રથમ જણાવાયું છે. વ્યાખ્યા કહે કે ટીકા કહે, તે શ્રીઅભયદેવસૂરિજી મહારાજાએ ભવ્યને બંધ કરવા માટે, ભવ્યના કલ્યાણ માટે આ વ્યાખ્યા કરી છે. પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ પરિણામને અધિકાર છે. પુદ્ગલ પરિણામનું જ્ઞાન પ્રથમ જરૂરી. છે. એ જ્ઞાન વિના તે ઈતિરે અટવાય છે. પુદ્ગલેના પ્રકાર, સ્વભાવ પરિણત, પ્રગ-પરિણત, મિશ્ર–પરિણત વગેરેનું નિરૂપણ અત્યાર સુધી વિવિધ રીતે થઈ ગયું છે. જીવના પ્રયત્નથી પુદગલનું પરિણામાન્તર થાય છે. પુગલ સંબંધિની યથાર્થ સમજણમાં તે જૈનશાસનની જડ છે. જૈનશાસનમાં શું કહ્યું છે? આશ્રવ હેય (છાંડવા ગ્ય) છે, સંવર ઉપાદેય (આદરવા ગ્યો છે. જૈનેએ જીવ વિચાર, અને નવ તત્ત્વ જાણવા જોઈએ, નવ તો કયાં?, નામ તે જાણવાં જોઈએ કે એ ય નહિ? (૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (8) પાપ (૫) આશ્રવ (૬) સંવર (9) નિર્જરા (૮) બંધ (૯) મોક્ષ. કર્મનું આવવું જે દ્વારા થાય તે આશ્રવ, કર્મ આવતાં જે દ્વારા રોકાય તે સંવર, અને જે કર્મોનું તૂટવું તે નિર્જરા. જે મનુષ્ય માત્ર પ્રવેગ પરિણામને સમજે તે માને કે જૈનશાસન બધું સમજે!
મેવગણ આપે આપ વળગી શકતી નથી, કર્મવર્ગણે પ્રથમ સમજવી જોઈએ. કર્મવર્ગણ ન હોય તે જૈનશાસન શું કરશે? એ શાસનની જરૂર જ ક્યાં રહી?, કર્મ વર્ગણા
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯ મું
છે માટે તે જૈનશાસનની વિમાનતા છે, સાર્થકતા છે. જો કર્મ ન હોય, કમને બંધ ન હોય, તેનાં કારણે ન હોય તે આ રોક, સંવર આદર, નિર્જરી કરવી એ ક્યાં રહ્યાં? મે એટલે? સર્વથા કર્મને નાશ થવે તે મોક્ષ છે. જે કમજ ન હય, કર્મવર્ગ જ ન હેય તે નાશ હેય જ કેને? કર્મવગણાને ન માનવામાં આવે તે આશા, સંવર, બંધ, નિર્જરા, મોક્ષની પ્રરૂપણાજ ઊડી જવાની. કર્મવર્ગણ ચોક રાજકમાં છે. સિદ્ધો છે ત્યાં પણ કર્મવર્ગણુ છે, પણ કર્મવર્ગણામાં તેને વળગવાની તાકાત નથી. જેમ પગમાં કાંટો એકદમ પોતાની મેળે પસી શકતે નથી, તેમ આત્માના પ્રદેશને આપે આપ વળગી જવાને કર્મ વર્ગણાને સ્વભાવ નથી.
કર્મવર્ગણા સુધીની સ્થિતિ કુદરત કરે છે. તે જીવ નથી કરતો. કર્મવર્ગણા અનુક્રમે વધતી વધતી સ્વાભાવિક થઈ. આત્મા તે ખેંચીને લે છે પછી તેમાં રસ ઉત્પન્ન કરે છે, શુભ, અશુભ રસ જીવ જ ઉત્પન્ન કરે છે. કષાયાદિને અંગે શુભ અશુભ રસ, લઘુ કે દીર્ઘ સ્થિતિ આદિને કર્તા જીવજ છે.
જીવ દરેક સમયે સાત આઠ કર્મો બાંધે છે. પ્રશ્ન થશે કે આ કેમ બનતું હશે ? અનુભવને દાખલે વિચારશે તે આ પણ આપે આપ સમજાશે. આહાર તે જ લે છે ને ! આહાર જઠરમાં ગયા પછી સાત, આઠ વિભાગે વહેંચાઈ જાય છે ને ! રસ, લેહી, માંસ, ચરબી, ચામડી, હાડકા, વીર્ય, તથા મલ; એમ સપ્તધાતુ તથા આઠમે મલ તરીકે એમ આઠ વિભાગે આડાર વહેંચાય છે ને ! તેવી રીતે આ આત્મા પણ કર્મ વર્ગણાનાં પુદ્ગલે ગ્રહણ કરે છે, પછી જેને જેને ઉદય હોય તે તે ભાગમાં કર્મો વહેંચાઈ જાય છે. ગુમડું થયું હોય તે ખોરાકમાંથી પરૂને ભાગ ત્યાં પણ પહોંચી જાય છે ને ! આયુષ્ય બંધાય ત્યારે, બંધાતા કર્મમાંથી આયુષ્ય કર્મને પણ ભાગ પડે છે. સાતે કર્મોના વિભાગ આત્માના પ્રયત્નને આધીન છે. જ્ઞાનાવરણીય આદિ જે કર્મો ક્ષીણ કર્યા હોય તેને વિભાગ ન પડે. જે કર્મ ઉદયમાં હોય તેજ બંધાય અને તેને ભાગ પડે. કર્મવર્ગણામાં રસ, સ્થિતિ, વિભાગ કરવા આ તમામ જીવના પ્રયત્નને આભારી. છે, આધીન છે. ભલે અનાગ પ્રયત્ન હય પણ આધીન જીવને વિચારન
Page #75
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણુ વિભાગ ૬ છે હેય છતાં પ્રયત્ન તે હેય. ખેરાના વિભાગમાં વિભાગને વિચાર નથી, પણ પ્રયત્ન છે. કર્મમાં શુભાશુભ રસ ઉત્પન્ન કરે, લાંબી કે ટુંકી સ્થિતિ કરવી એ જીવના પ્રયત્નથી બને છે. આનું નામ વિસસા પરિણામ. જગતમાં એક પણ ચીજ વિસસા પરિણામ વગરની નથી. કેઈ પણ પુદ્ગલ સ્વભાવ વિનાને નથી, છતાં સ્વભાવને પ્રથમ ન લીધે, કારણ કે તે સ્વાભાવિક બને છે. સ્વાભાવિક-પરિણમે પરિણમેલામાં પણ છવને પ્રયોગ
કારગત છે. સામર્થ્ય ત્રણ પ્રકારનાં છે. “મનું અથાણું કરવાનું, અન્યથા કરવાનું તથા પલટાવવાનું એમ ત્રણ પ્રકારનાં સામર્થ્ય છે. ત્રણમાંથી કઈ પણ પ્રકારનું હોય તે સામર્થ્ય કહેવાય. વિસસા પરિણામ માટે એક પણ સામર્થ્ય નથી. કયણુક, વ્યાક માટે પણ આત્માની તે બનાવવાની તાકાત નથી. ઘડાને બનાવ ન બનાવો. અથવા તે ઘડાને બદલે શરાવલું બનાવવું એ કુંભારની સત્તાની વાત છે. સ્વાભાવિક પરિણામ પાસે જીવ એક પણ તાકાત ધરાવતો નથી. સ્વાભાવિક પરિણામે ચૌદ રાજકમાં પ્રવતી રહ્યા છતાં તેને પ્રથમ ન લીધા, ન ગણાવ્યા કેમકે વિસસાની ગણના પ્રથમ ગણાવવી છે. પ્રયાગ પરિણામ વિસસા થયા પછી કામ લાગે, ખોરાક લેવાયા પછી તે શરીરપણે પરિણુમાવ્યો. ભાષાના પગલે ન હોત તે માત્ર ઔદારિક પુદ્ગલે શું કરત?, મને વર્ગણાનાં પુગલે પણ અભાવે હતા તેને ગ્રહણ કર્યા, પરિણમાવ્યાં. પ્રયાગ પરિણામને આધાર સ્વભાવ પરિણામ ઉપર છે. આવા સ્વભાવને પ્રથમ ન લેતાં પ્રયોગ પરિણામને પ્રથમ લીધે, કારણ કે જેને શુદ્ધ મા લાવવા માટે, આત્માને દરવણ માટે પ્રયત્ન આવશ્યક છે. દષ્ટાંત વિચારો ! અકામ નિર્જરાના ચગે કર્મની લઘુતાએ, ભવિતવ્યતાએ મનુષ્યપણામાં જીવને લાવીને મૂક્યું. હવે ખીલવણ માટે, વિકાસ માટે પ્રયત્ન આવશ્યક છે. સ્વાભાવિક પરિણામે પરિણમેલામાં જીવને પ્રવેગ કારગત છે–કામ લાગે છે. સ્વાભાવિક મનુષ્યત્વ મળ્યા પછી ધર્મઆરાધના-શ્રવણ કિયા અનુષ્ઠાનની આચરણ, તપશ્ચર્યા વગેરેને ઉઘમ પ્રયત્ન જરૂરી છે.
શ્રી મહાવીર ભગવાન ફરમાવે છે –ગરિશ જે અસ્થિ કરે
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯૬ મું
પ૭ કુદરતે સામગ્રી આપી પછી પ્રયત્ન આપણે કરવો જોઈએ.
પર્યવસાન સુધી–ફળના પરિણામ સુધી કુદરત કામ કરે એમ ધારનારા ભૂલે છે. અનાજ ભલે ચાર છ માસની ખેતીથી તૈયાર થાય, પણ જેટલા થતાં કેટલી વાર લાગે ? જેટલા વિના પ્રયત્ન ન થાય. ખેતરમાં અનાજની ઉત્પત્તિ વૃષ્ટિથી, કૃષિકારથી થાય, પણ રેટલા વરસાદથી ખેતરથી, કે ખેડૂતથી નહિં થાય. ભવિતવ્યતા કહો કે કુદરત કહો, તે તે મનુષ્યપણું મેળવી દે, પણ ધર્મમાં વિર્ય ફેરવવામાં તે જીવને પિતાને જ પ્રયત્ન જોઈશે.
શંકાનું સ્વરૂપ અહીં સમજાશે. સમ્યક્ત્વ કયારે પમાય ? ગ્રંથિભેદ થાય ત્યારે. યથાપ્રવૃત્તિ કરણ કરીને અનિવૃત્તિએ અવાય ત્યારે. યથાપ્રવૃ ત્ત કરણ કયારે થાય? અંતઃકેડીકેડી જેટલી કર્મની સ્થિતિ બાકી રહે ત્યારે. અગણેતરની સ્થિતિ અજાણતાં તૂટે છે. આ કર્મ તૂટવાથી ગુણ પ્રગટ થશે એવું તે વખતે જીવ જાણ હોતે નથી, તે વખતની નિર્જરાનું નામ અકામ નિર્જર. તે વખતે જીવાજીવનું જ્ઞાન નથી, કર્મો તૂટવાથી ગુણ પ્રગટે છે એવું ભાન નથી, છતાં વગર ઈચ્છાએ દુઃખ ભેગવતાં ભેગવતાં જીવ કમ ખપાવે છે તેનું નામ અકામનિર્જર ! દુકાને પાર કરીને પણ વકરે થાય અને હરાજી કરીને પણ માલના પૈસા મેળવાય છે, અકામ નર્સરાની સ્થિતિવાળું સાધન જે જ્ઞાનીને મળ્યું હોય તે તે સાગરેપનાં દુઃખોને ક્ષય કરી શકત, પણ તેજ કષ્ટથી માત્ર ડા વર્ષોનાં કર્મો તૂટ્યો કારણ કે ત્યાં રામ નહિ પણ અકામ નિર્જરા હતી. અકામનિર્જરા તથા સકામનિર્જરાના અંતરને જાવનાર
તામલિ તાપસનું દષ્ટાંત. તામ લ તાપસ છઠ્ઠને પારણે છઠ્ઠની ઉગ્ર તપશ્ચર્યા કરતે તે. પારણાને દિવસે જ ભિક્ષા લાવે છે તે એકવીશ વખત સચિત્ત જલથી ધુએ છે. એકવીશ વખત જલથી લેવાયેલા ખોરાકમાં કયે રસકસ રહે? આવી તપશ્ચર્યા એણે સાઠ હજાર વર્ષ સુધી કરી. આવી તપશ્ચર્યા કરીને સાઠ સાઠ હજાર વર્ષ સુધી આવું કષ્ટ સહન કરનારની નિજેરાને શાસ્ત્રકારે અકામનિર્જરા કહી. શાસ્ત્રકાર કહે છે કે એજ તપશ્ચર્યાથી આઠ
Page #77
--------------------------------------------------------------------------
________________
શ્રી અગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ કે
સમકિતી મેક્ષે જાય, ત્યારે તામલિ તાપસને ફલમાં બીજે દેવલોક મળે. એક તરફ મોક્ષ, અને એક તરફ દ્વિતીય સ્વર્ગ, ફલમાં કેટલું અંતર ! અકામ અને સકામ નિર્જરા વચ્ચે મહાન અંતર છે, ૬૯ કડાકેડી જેટલી સ્થિતિ એની મેળે ભવિતવ્યતાથી, એટલે અકામ નિર્જરાના ગે તુટી, પણ એક કેડાછેડીની સ્થિતિ એમ ન તુટે, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયક વિગેરે સમ્યક્ત્વ ચૌદ ગુણસ્થાનકે છે, વિદ્યા સાધનામાં સમય વધારે નથી હોતે, પણ પૂર્વ તથા ઉત્તર સેવામાં સમય વધારે જાય છે. રસ્તામાં કચરાને લેપ લૂગડાને વળ હોય તે પિતાની મેળે ન જાય, ખંખેરવાથી જાય. અગણેતર કેડીકેડી જેટલી સ્થિતિ તે અકામ નિર્જરાથી ગઈ પરંતુ બાકીની એક કાકડી સમયની સ્થિતિ માટે તે પ્રયત્ન જોઈશે જ ક્ષેત્રમાં ધાજોત્પત્તિ માટે વૃષ્ટિ આદિ કારણ પણ રોટલે તે આપણા પ્રયત્નથી જ થવાને છે.
અરિશ જે આદિ બરાબર ધ્યાનમાં રાખે, પુરૂષાર્થથી જ મુક્તિ મેળવવાની છે.
મિશ્ર પરિણામ કયા? તમામ પુદગલેને અંગે પ્રથમ સ્વાભાવિક પરિણામ-પછી પ્રયોગ પરિણામ, પછી મિશ્ર પરિણામ. પ્રગ પરિણામને પરિણમાવ્યા બાદ જે બીજું પરિણામ થાય તે મિશ્ર પરિણામ. અનાજ રાધ્યું પછી અંદર જે કીડા ઉત્પન્ન થયા તે મિશ્ર. એ જ અનાજ રાંધ્યું ન હોત તે એ કીડા ઉત્પન્ન થાત નહિ. વ્યવહારના પદાર્થોનું આગલ આગલ પરિણામ છે. વ્યવહાર બહારના પદાર્થોનું પરિણામન્તર છે નહિપૃથ્વી, અગ્નિ, વાયુ, વનસ્પતિનું પરિણામાન્તર કર્યું ? અગ્નિ વગેરેના પુદગલનું પરિણામન્તર દેખાતું નથી. વૈક્રિય, આહાર, તજસૂ કાશ્મણ શરીરનાં શબ હેતાં નથી. દારિક શરીરને શબ છે જેથી પરિણામાન્તર મનાય.
બીજી રીતિએ વ્યાખ્યામાં ઔદારિકાદિમાંથી કઈ પણ પુદ્ગલ લે તે બધા કુદરતે પરિણુમાવેલાં પરમાણુથી લઈને (માંડીને) કાર્માણ સુધી સ્વભાવે પરિણમેલાં પુદ્ગલે લઈને એકેન્દ્રિયાદિ જીવોએ શરીર, ભાષા, મન, શ્વાસે શ્વાસ, કર્મ રૂપે પરિણુમાવ્યા. સ્વભાવે પરિણમેલાને જીવે
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯ મું
પરિણુમાવ્યા તે મિશ્ર પરિણત બે મળ્યા તે મિશ્ર સ્વાભાવિક પરિણમ. તથા પ્રયોગ પરિણામ મળીને મિશ્ન પરિણામ.
આ વચને ગણધર ભગવાન શ્રીગૌતમસ્વામીના છે, નિરૂપણ. કરનાર શ્રીઅભયદેવસૂરિજી છે. તેમાં પણ શંકાકારને શંકા કરવાની છૂટ, છે, તેટલા માટે તે શાસ્ત્રકાર કહે છે છે કે વ્યાખ્યાતા વિચક્ષણ જોઈએ.
ગામ બહાર ગાયે ચરવા ગઈ હતી. કેઈની ગાયને પગ ભાંગે, જેથી તે ગાય ઊઠી શકી નહિ તેમ જઈ શકી નહિ. બધાની ગાયે ઘેર, આવી જેની ગાય ઘેર ન ગઈ તે બહાર જેવા નીકળે. તેણે ગાયને ઉઠાડવા માંડી પણ જ્યાં પગ જ ભાગેલે તે ઊઠે શી રીતે? તેણે ઓછે વો ગાય વેચી પૈસા ઉત્પન્ન કરવા તથા ગાય કેઈને ગળે પહેરાવવા વિચાર કર્યો. કેઈને ગાય લેવી છે? એમ એણે જેને તેને કહેવા માંડયું. કઈ મળી ગયે. તેણે ગાય જોઈ નહિ, સસ્તામાં મળે છે, ચાલીશની ગાય, વીશમાં મળે છે, ફાયદો છે એમ માની તેણે વશ રૂપીઆ ગણી આપ્યા. તે લઈ પેલે તે પસાર થઈ ગયે. પિલે ગાયને ઉઠાડવા જાય છે પણ ઊઠે શી રીતે? પેલે પિતે ઠગા” એમ હવે સમજે, પણ રૂપીઆ દેવાઈ ગયા લેનાર પસાર થઈ ગયે, હવે શું વળે? એણે પણ એ રીતે કેઈને ગળે ગાય ઓઢાડવાનો વિચાર કર્યો, એને વેચવા બેઠે. કોઈ એક બીજે ગાય લેવા આવ્યું પણ તેણે તે કહ્યું: “ગાયને જેવા દે !” પેલાએ કહ્યું “જેવાનું શું ? આ બેઠેલી છે, જેઈલે! મેં પોતે જોયા વિના, આ જેવી છે તેવી લીધી છે, તારે લેવી હોય તે લે! “પેલાએ સંભળાવી. દીધું: તારી અક્કલ ઘરેણે ગઈ હતી. મારી અક્કલ તે ઠેકાણે છે.”
તાત્પર્ય કે વ્યાખ્યાકારે શંકાકારના ખુલાસા આપવા જ જોઈએ.
શંકા કરનાર શંકા કરે છે,” પ્રયોગ પરિણામમાં તથા મિશ્ર પરિણામમાં ફરક કર્યો?”
ननु प्रयोग परिणामोऽयेवंविध एव ततः क एषां विशेष: ?, सत्यं,. किन्तु प्रयोगपरिणतेषु घिस्सा सत्यं, किन्तु प्रयोगपरिणतेषु विलसा सत्यपि न विवक्षता इति! 'विनसा परिणय'त्ति स्वभाव परिणताः ।। કેટલીક વખત અમુકની મુખ્યતા, અમુકની ગૌણતા હોય છે. એક મીલ એવી હોય કે જેમાં આવતું રૂ જીનમાં કપાસ પીલાઈને. આવેલ હયઃ એક મીલ એવી હોય કે જ્યાં ન પણ હોય.
Page #79
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો કે જેમાં કપાસ પિલાઈને રૂ મીલ માટે તૈયાર થતું હોય. પિતે સુતર, કાપડ બનાવે તેથી તે સુતર, કાપડની મીલ કહેવાય, પેલું પીલવાનું કાર્ય ગૌણ ગણાયું માટે તેને જીન ન કહ્યું. જે એકલી મીલ છે તે તે મીલ જ છે, ત્યાં તે જુદા એવા જીનને પ્રશ્ન જ નથી. કુંભારે ઘડે કર્યો, પણ માટી તથા આકાર એ બે મળીને ઘડાને ! પુદ્ગલ તથા આકાર મળ્યા ત્યારે દાબડી થઈ. હવે દાબડી કરનારનું નામ ગણાવાય, તે કારખાનાનું નામ અપાય તેમાં આકારને બનાવનારની ગણત્રી થઈ, પ્રયત્ન ગૌણ છે. વિશ્વસા પરિણમેલાં છતાં યેગની વાત વખતે સ્વભાવની ગણત્રી ગણાય નહિ. પુદ્ગલે પ્રયત્નથી મિશ્રપણે પરિણમેલાં જોઈએ.
કયા છે કયા પુદ્ગલે લઈ કયા પરિણામે પરણાવે તે અંગે વર્તમાન.
પ્રવચન ૧૯૭ મું કલેકમાં ઈન્દ્રિઓ પાંચ જ છે. વિવ પાચજ છે, છઠ્ઠા
વિષય નહિ એવું નિરૂપ કે કરી શકે ? ાિ વરિઇચા મં! જરા જf pનત્તા?, મા ! पंचविहा पन्नता, त जहा एगिदिय पआगपरिणया, बेइंदिय મારિયા ના ચિયિ ઘોfor I
પુદગલાસ્તિકાય એક જાતિ છે. શ્રી ગણધર મહારાજાએ, જૈનશાસનની સ્થાપના પ્રસંગે, શાસનની પ્રવૃત્તિ માટે, કાશગીની રચના કરી. તેમાં પાંચમા અંગે શ્રી અગવતીજી સુત્ર છે. શ્રીભગવતીજી સૂત્ર એટલે છત્રીશ હજાર પ્રશ્નોને માન ગ્રંથ. પ્રક્ષકાર શ્રીગત અવાજી ઉત્તરદાતા સર્વજ્ઞ પરમાત્મા ચરમ જિનેશ્વર શ્રમણ જગવાન શ્રી મહાવીર સ્વામી છે. એ શ્રી ભગવતજીનું આઠમું શતક દશ વિભાગમાં ઉદ્દેશામાં વહેંચાયું છે, તેમાં પ્રથમ ઉદેશાને અધિકાર ચાલે છે. ટીકાકાર શ્રી અભદેવસૂરિજી નવાંગી ટીકાકાર તરીકે પ્રસિદ્ધ છે. પુદ્ગલેના ત્રણ પ્રકાર છે, પુદ્ગલ-જ્ઞાન પરમ આવશ્યક છે, (૧) સ્વભાવે પ રણમેલા, (૨) જીવે સ્વતંત્ર પ્રયોગથી પરિણમવેલા, (3) ઉભય પ્રકારે પરિણમેલા. આમ ત્રણ પ્રકારે પુગલે છે, પ્રયોગ કેને? જીવન જીવના પ્રયોગથી પુદ્ગલનું પરિણમન થાય છે, જીવ કેટલા પ્રકારના
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯૭ મું હોય જેના જુદા જુદા પ્રયત્નોથી જુદા જુદા પુદ્ગલે પરિણમે? જીવના જે પ્રયત્નથી પુગલનું પરિણામન થાય છે, તેને પ્રગ પરિણામ કહેવામાં આવે છે. પ્રવેગ પરિણતના ભેદ કેટલા? મોટા પંવિા ! ઉન્નત્તા પ્રયોગથી પરિણતના થયેલાના પાંચ પ્રકાર છે. પુદ્ગલાસ્તિકાય એક જાતિ છે. પરમાણુથી માંડીને અચિત્ત મહાત્કંધ સુધી પુદ્ગલની એક જાતિ છે. પ્રતિમા તથા પથ્થર સરખાં કહેનારને માતા તથા સ્ત્રી
સરખાં ખરાં કે ? મુગટ તથા કલશ બંનેમાં સેનું તે સરખું જ છે. પણ રાજાના શિરપર મુગટને બદલે કલશ મૂકાય? પુરૂષને ધોતી અને બદલે ચૂંદડીની ભેટ આપો તે પરિણામ શું આવે?, પુરૂષને કંકણ બલયુ અપાય?, દ્રવ્ય તે છે, દ્રવ્ય ભલે સમાન પણ ફરક આકારને છે. મુગટને અને કલશને આકાર છે. મુગટને આકાર જુદો છે, કલશને આકાર જુદો છે. મુગટ, ધતીઉં એ આકાર પુરૂષને લાયક છે. કલશ, ચૂંદડી, ચૂડો એ આકાર સ્ત્રીઓને લાયક છે. આકારને નહિ માનનારાઓએ અત્રે વિચારી લેવું, ભગવાનની પ્રતિમાને પથ્થર કહેનારાએ વિચારવું ઘટે કે માતા તથા સ્ત્રી બન્ને સ્ત્રીત્વથી સમાન છે, છતાં મા તે મા અને સ્ત્રી તે સ્ત્રી. પ્રતિમા પથ્થર સમાન તે પછી માતા તે સ્ત્રી, સ્ત્રી તે માતા, તેઓના મતે ખરીને! આકાર ભેદે પદાર્થો જુદા પડે છે. વર્ણ, રસ, ગંધ, પરિણામ ભેદે પદાર્થો જુદા માનવા પડે. પ્રગ-પરિણત પુદ્ગલે એક જ પ્રકારના નથી. શ્રી મહાવીર દેવ તેના પાંચ પ્રકાર ફરમાવે છે.
શંકાકાર એકલા વર્ણથી પાંચ પ્રકાર થાયઃ રસ, ગંધના ભેદે નહિ? જુદા જુદા વર્ણાદિ સંસ્થાનવાળા ભેદ છે છતાં તમે પાંચ જ પ્રકાર કેમ કહે છે?
અત્રે જે પાંચ ભેદ કહેવામાં આવ્યા છે તે વર્ગણાદિની અપેક્ષાએ કહેવામાં આવ્યા નથી, પરંતુ પરિણુમાવનાર જીવની અપેક્ષાઓ. સમજ્યા ! ઘર બધા સરખા પરનું આ ઘર અમુકનું, આ ઘર તમુકનું માલિક દ્વારા એ ભેદ છે. જગતના કેટલાક પદાર્થોની વિશિષ્ટતા માલિક દ્વારા જણાવવામાં આવે છે. પરિણમાવનાર છના ભેદે એ જ પાંચ ભેદ, સમજવા. એકેન્દ્રિયાદિ પાંચ જાતિ એ પાંચ ભેદ. મનુષ્ય ભલે અંધ
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૨
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ દ હો હોય છતાં તે ચોરેન્દ્રિય નહિ કહેવાય, પંચેન્દ્રિય જ કહેવાશે. અંધ તથા બધિર હોય તે શું તેને તેઈન્દ્રિય કહેશે? નહિ, પંચેન્દ્રિય જ કહે છે ને ! પંચેન્દ્રિય જાતિનું કર્મ બાંધેલું છે; ઉદયમાં તે કર્મ છે. પાંચે જાતિઓ માનવી જ પડે. જો તેમ ન માનીએ તે આંધળાને પંચેનિદ્રય કહેવાય નહિ, તેવી રીતે અંધ તથા બધિરને તે તે ઈન્દ્રિયના વિષયનું જ્ઞાન નથી; છતાં રચના છે તે જાતિ નામ કર્મને કારણે છે. જેની જાતિનાં પાંચ પ્રકાર છે, તેથી જ પ્રયત્ન પાંચ પ્રકારને છે, અને તેથી પ્રિયેગ-પુગલના પણ પ્રકાર પાંચ સમજવા.
નિર્માણનામકર્મ જાતિનામકમને ગુલામ છે.
નિર્માણ-નામકર્મ જાતિનામકર્મને ગુલામ છે. આ વાત દુનિયામાં પણ દેખાય છે, અને તે સિદ્ધ છે. એકલા શરીરવાળા એટલે કે બીજી ઈન્દ્રિય વગરના પણ જીવે છે, બે-ત્રણ અને ચાર ઈદ્રિએ ધરાવનારા છે પણ છે; અને પાંચે ઈન્દ્રિયવાળાં શરીર ધરાવનારા જીવે પણ છે. આ વિભાગ દુનિયાના જ્ઞાનના આધારે (દુનિયા જાણે છે તેથી) કે જ્ઞાનીના જ્ઞાનના આધારે?એ બે જ્ઞાનના આધારમાં ગમે તે રીતે મનાય, ફરક કર્યો, વાંધો શો? જ્ઞાનીના જ્ઞાનમાં અને દુનિયાના જ્ઞાનમાં મોટું અંતર રહેલું છે. આ વિભાગ, અને આ વાત જ્ઞાનીના જ્ઞાનથી કહેવામાં આવી છે. નિરૂપક ત્રિશલાનંદન શ્રી મહાવીર મડારાજા સ્વયમ્ કરે છે, અને શ્રોતા કેણ ? શ્રીગૌતમસ્વામીજી ભાષા વર્ગણાદિનાં પગલે આપણે સમજી શકીએ, પણ જોઈ શક્તા નથી. વ્યવહારમાં ઈન્દ્રિયને વિષય તે સ્થૂલને અંગે છે. પાંચ ઈનિચે આપણે જાણીએ છીએ તેથી પાંચ વિશે આપણી જાણમાં છે, પણ છ ઈન્દ્રિયવાળા જ હોય, અને છઠ્ઠો વિષય હોય તે , છે જ નહિ. કાલેમાં છઠ્ઠી ઈન્દ્રિય નથી, છઠ્ઠો વિષય નથી, એવું કેણ કહી શકે ? એવું કહેવાનું સામર્થ્ય કોનું? આપણને તે એરડાની દીવાલની પાછળની તે ગતાગમ નથી.! ઓરડામાં દીવો જાતે છે કે નહિ તેની તે ખબર નથી. છઠ્ઠો વિષય હોય તે ય આપણને શી ખબર પડે? છઠ્ઠો વિષય નથી એ વાત ચોક્કસ છે. જ્ઞાનીએ જ તે કહેલું છે. જ્ઞાનીએ પાંચ જ વિષય કહ્યા છે. કાલેકના સર્વ દ્રવ્યના, સર્વકાલના, સર્વ ભાવ જાણુવાને રામથ હોય તેને જ આ કહેવાને અધિકાર છે, કેમકે એ સામર્થ્ય એનામાં જ છે. જગતમાં છઠ્ઠો વિષય
Page #82
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯૮ મું નથી, છઠ્ઠી ઈન્દ્રિય નથી, છ ઈન્દ્રિયવાળા જ નથી એવું સર્વર જ કહી શકે. આને સર્વજ્ઞ પરિણુત કેમ માનીએ છીએ તેને ખુલાસે આથી થશે.
પ્રયોગ–પરિણત પુદ્ગલે પાંચ પ્રકારનાં છે એ આ રીતિએ સિદ્ધ છે. એકેન્દ્રિય એટલે ગમે તે એક ઈનિદ્રય એમ નહિ. ગમે તે કાન, ગમે તે ચક્ષુ ધરાવે એવું નથી. એકેદ્રિયને માત્ર સ્પર્શનેન્દ્રિય જ હોય. બેઈન્દ્રિય જીવને શરીર તથા જીભ જ હોય, એ રીતિએ કમસર સમજી લેવું. વય માત્રના ભેદથી પણ પુદ્ગલેનું પરિણામાન્તર થઈ જાય છે.
ન્હાની વયે જે આકાર હોય તે વય વધતાં આકાર મોટો થાય છે. તે કેવી રીતે તે અગ્રે વર્તમાન
પ્રવચન ૧૯૮મું પાંચ પ્રકારના પુદ્ગલ-પ્રોગ-પરિણુત છો. एगिंदियपओगपरिणया णं भंते ! पोग्गला कइविह पन्नत्ता?, गायमा! पंचविहा, तं जहा पुढविकाइय एगिंदियपओगपरिणया जाव वणस्सइकाइय
કિચ પરિણા છે શું સમ્યકત્વ એ જૈનોને ઈજરે છે? કેવલજ્ઞાન થયા પછી શ્રી જિનેશ્વર દેવ શ્રી તીર્થકર ભગવાન તીર્થ સ્થાપે છે. તીર્થ કહે કે શાસન કહો, એક જ છે. ભગવાન તે વખતે ગણધર મહારાજાને ત્રિપદી આપે છે. ૩પ વા, વિમેરૂ થા, પુર ભવ્યાત્માઓના હિતાર્થે, શાસનના પ્રચારાર્થે, એ ત્રિપદી ગ્રહણ કરીને શ્રી ગણધર મહારાજા દ્વાદશાંગી રચે છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવનાં શાસનમાં સ્થપાયેલી દ્વાદશાંગીમાં–પંચમાંગ સૂત્ર શ્રીભગવતી સૂત્ર છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તરમય એ મહાન ગ્રંથના એ મહાન શાસ્ત્રના આઠમા શતકના પહેલા ઉદ્દેશામાંને પુદ્ગલ સંબંધી અધિકાર ચાલી રહ્યો છે.
સ્વભાવ પરિણત, પ્રવેગ પરિણત, અને મિશ્ર પરિણત એમ ત્રણ પ્રકારે પુદ્ગલો છે એ પ્રથમ વિચારી ગયા. તેમાંના પ્રગ-પરિણત પુદ્ગલેના પાંચ પ્રકારે છે એ પણ કહી ગયા. ધમિ મનુષ્ય એ વાત સારી રીતે જાણે છે, કે જીવાદિ તત્ત્વોનાં દ્વારો જાણ્યા વિના સમ્યક્ત્વ આવી શકતું નથી, અને જીવાદિ તેની શ્રદ્ધા એ જ સમ્યક્ત્વ.
પ્રશ્ન થશે કે “જે મન્તવ્ય જૈને માને છે, તેજ બીજાઓ પણ
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
માને છે, છતાં જૈનેને સમ્યકૃત્વ, અને બીજાઓને મિથ્યાત્વ એ કયાંને ન્યાય? દરેક આસ્તિક જીવાદિની શ્રદ્ધા કરે છે. એવે વૈષ્ણવે જીવાદિને માને છે જ. જીવ (ચેતન), અજીવ (જડ), પુણ્ય, પાપ, આશ્રવ (કર્મનું આવવું) સંવર (કર્મનું રેકવું), નિર્જરા (કર્મનું તૂટવું કર્મને તેડવું) બંધ (કર્મ પગલેને બંધ), મેક્ષ (કર્મથી સદંતર આત્માએ છૂટવું), આ નવે તને નામાંતરે પણ દરેક મતવાળાઓ માને તે છે. આમાંનું કયું તત્વ અન્ય મતવાળા નથી માનતા? ભલે શબ્દભેદ હોય પર-બ્રહ્મજ્ઞાનમય-સ્વરૂપ-મોલ વગેરે નામોમાં ભેદ છે. પણ દરેક આસ્તિક દર્શનવાળાએ ન તત્ત્વને માનવા તે પડે જ છે. ત્યારે શું સમ્યક્ત્વને જેને એ ઈજા લીધે છે? જેઓ જ્ઞાનાવરણીયાદિ ન માને તેઓ તેને તેડવાનાં
પ્રયત્ન કરેજ ક્યાંથી? શબ્દ ભેદ માત્રથી સમ્યકત્વને વિભાગ હોય જ નહિ, છે જ નહિ. ભેદ સ્વરૂપમાં જ છે. ઈતરે ઈશ્વરને સ્વરૂપે તે શુદ્ધ માને છે, પણ જે કાંઈ જીવન ચેટિત પૂજનાદિ પ્રકારાદિ પ્રસિદ્ધ છે. ત્યાં લીલાને પડદે આગળ ધરવામાં આવ્યું છે. લીલા શબ્દથી લીલાને બચાવ થાય છે. જૈન દર્શનમાં તે સ્પષ્ટ છે કે,–“દોષ રહિતને લીલા નવિ ઘટેરે, લીલા દેષ વિલાસ' ઇતરે ત્યાગને શ્રેષ્ઠ કહે છે ખરા, ત્યાગને શ્રેષ્ઠ કહ્યા વિના ચાલે નહિં, પણ ત્યાગી થવું નથી, અને ત્યાગને યથા સ્વરૂપે આચરે પણ નથી, એટલે ત્યાં લીલાને પડદો ધરે છે. નામથી ઈતર ભલે નવે તને માને, પણ સ્વરૂપમાં ભેદ છે ત્યાંજ વધે છે. જૈન દર્શન જે જે વાસ્તવિક સ્વરૂપે નવ તત્ત્વને માને છે, તે સ્વરૂપે ઈતરેનું મન્તવ્ય નથી. “જીવ અનાદિકાલથી ચતન્ય સ્વરૂપ છે, કર્મને કર્તા કમને ભેટતા જીવ સ્વયમ છે, પ્રયનથી જીવ કમથી મુક્ત થઈ શકે છે. મેક્ષ મેળવી શકે છે-સિદ્ધ થઈ શકે છે;” જીવને અંગે જૈનેનું આ મન્તવ્ય છે. ઈતિરોનું મન્તવ્ય “કર્મ કરનારા જીવ ખરે, પણ જોગવનાર નહિ. અથવા ભેગવનાર ખરે પણ કરનાર નહિ, ઈશ્વરમાં મળી જવું ભળી જવું તે જ ક્ષ.” જૈને માને છે કે જીવ સ્વરૂપે કેવલજ્ઞાનમય છે, આવરણ વચ્ચે નડે છે. તે ખસેડાય તે તેને જ્ઞાન સાંપડે, કેવલજ્ઞાનાવરણીયાદિ કર્મની સંલના જૈનમાં છે. આવરણની
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રવાસનળઃ મું માન્યતા હોય તે ખસેડવાની વાત રાણાવિક હેય જ. તરાએ કેવલજ્ઞાનાવરણયાદને માન્યાં જ નથી, તે પછી ખસેડવાની, તેડવાની, નિર્જરવાની યોજના જે હોય જ કયાંથી!, વૈશેષિકે મેક્ષમાં જ્ઞાન, આનંદ કાંઈ છે નહિ એમ માને છે. જીવા વાસ્તવિક સ્વરૂપને ઈતશ જાણતામાનતા નથી. ઝવેરી તથા કઈ છોકરે હીરાને સાચવે બેય, પેટીમાં રાખે બેય, હીરે જાય તે કલેશ કરે બેય ભલે, પણ હીરાનું મૂલ્ય સ્વરૂપ તે ઝવેરી જ જાણે છે. જેને તત્ત્વનું સ્વરૂપ સમજે છે અને તદનુસાર માને છે. મિથ્યાદષ્ટિ જ્યાં જ્ઞાનાવરણીય જ માને નહિ, ત્યાં તેને જોડવાના પાયની કલ્પના પણ ક્યાંથી કરે? - જ્ઞાનના પાંચ ભેદઃ ૧. મતિજ્ઞાન. ૨. શ્રુતજ્ઞાન. ૩. અવધિજ્ઞાન. ૪. મન પર્યાવજ્ઞાન. ૫. કેવલજ્ઞાન. પાંચ ઈનિદ્રો તથા છઠ્ઠા મન દ્વારા થતું જ્ઞાન તે મતિજ્ઞાન. શ્રવણ અને મનથી થાય તે મૃાાન. ઈન્દ્રિયે તથા મનની મદદ વિના રૂપ પદાર્થો જેથી જણાય તે અવધિજ્ઞાન. જેથી અઢી દ્વીપના સંસી પંચેન્દ્રિય મને ગત પરિણમેલા યુદ્ગલેનું સીધું જ્ઞાન થાય તે બનાવજ્ઞાન. રૂપી કે અરૂપી તમામ પદાર્થોને, ત્રણે કાલના, સર્વત્રના સર્વ દ્રવ્યને, પર્યાને, ભાવોને, ઇંદ્રિયે કે મનની મદદ વિના જેનાથી જણુાય તે કેવલજ્ઞાન.
સ્વરૂપ સમાન છે, ફરક આકારમાં છે. જીવ બધા એક સરખા. મુગટ, કલશ વગેરે જુદી જુદી ચીજોમાં સેનું તે એક સરખું જ છે, માત્ર આકારે જુદા જુદા. આકારમાં સેનું તે તે જ રહેલું છે. આકારને અંગે ગ્રાહક જુદા. મુગટમાં તથા કલામાં રહેલા સેનામાં ફરક નથી. ફરક આકાર તથા ઉપગિતામાં છે. સૂત્મનિગેદ અનંતકાયમાંના જીવમાં તથા સિદ્ધના જીવમાં જીવત્વ તરીકે લગીરે ફરક નથી. જે સેનું સુગટ તથા કલશમાં છે તે જ સેનાપણું ધૂળમાં રખડતી સેનાની કણમાં છે. જીવપણું અધે સરખું વિચારાય, સમજાય ત્યારે આત્માને અંગે લેવા દેવાના કાટલાં જુદા હોવાથી કેટલે અન્યાર્ચ થાય છે તે સમજાશે.
એક વણઝારે એક ગામમાં, જ્યાં પિને મુકામ કર્યો છે, ત્યાં સોનું વાવવા ગયે. એક ગામથી બીજે ગામ કય વિકલ્લે વેચ કરતા જાય અને ગામેગામ ફરતા જાય; તેને પ્રથમ સમયમાં વધુઝાણ કહેવામાં આવતા
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમકારક પ્રવચન શ્રેણી વિભાગ છો પ્રાચીન કાળમાં ગમે તેવા માણસ પાસે પણ દાગીને હેય. તે વણઝારે પિતાનું કડું લઈને એક ચેકસીને ત્યાં ગયે અને કહ્યું કે આ કડાને તેલીને ભાવ પ્રમાણે પૈસા આપ. મને પૈસાની જરૂર છે. કડું વજનમાં ૧૦ દશ તેલા થયું. ચેકસીએ ૧૦ દશ પૈસા ગણી આપ્યા. વણઝારો તે આજે બની ગયો. ચેકસીની હરામખેરીની એને કલ્પના પણ ન આવી. એણે તે માન્યું કે આ ગામમાં સોનું સસ્તું હશે. આ વિચાર કરી એણે હવે અહીંથી સોનું ખરીદવાનું વિચાર કર્યો. ત્યારે ચેકસીએ કહ્યું, તારા સેનાને ભાવ પૈસે તેલે, પણ મારા સેનાને ભાવ તે પચીશ રૂપીએ તેલે છે. આ ચેસીને કે ગણ? આપણે તે કરતાં વધારે જુલમી છીએ. આપણું જીવની કિંમત કેટલી ગણીએ છીએ, અને એકેન્દ્રિય વગેરે જીવની કિંમત કેટલી ગણીએ છીએ? રાજ્ય કરતાં પણ જીવની કિંમત વધારે ગણ્યાનાં દષ્ટાંતે ઈતિહાસમાં અનેક છે. આખી પૃથ્વીના દાન કરતાં જીવિતદાનનું ફલ વધારે છે. પોતાના જીવ બચાવવા માટે રાજાઓએ વંશપરંપરાના હક્ક છેડીને રાજ્યનાં રાજીનામાં આપ્યાં છે. પિતાના જીવની જ્યારે આટલી હદે કિંમત તે બીજા જીવની કિંમત એટલી ગણાય છે ?
એક વાત ધ્યાનમાં . પાપ કર્મ ન બાંધવું હોય, પાપથી બચવું હોય તે બધા અને પિતાના જીવ જેવા ગણવા. સૂમ એકેન્દ્રિયના જીવથી સિદ્ધ સુધીના તમામ જીવે સરખાં છે. જીવપણે તમામ સરખા છે, આકારમાં ભેદ છે. પુદ્ગલ પરિણમનના ભેદે આકારમાં ભેદ થતા. એક બે ત્રણ ચાર પાંચ એમ જે જે ઈન્દ્રિયને પુદ્ગલે પરિણમાવવામાં આવ્યા, તે તે મુજબ તે તે જીવેના આકાર થયા. કેટલાક જીવને કર્મોને એવો ઉદય હોય કે એને જે પુદગલે મળે તે સ્પર્શ પણે પરિણમે, કેટલાક છને કર્મોને એ ઉદય હેય કે એને જે પુદ્ગલે મળે તે સ્પર્શ તથા રસપણે પરિણમે. એ રીતિએ પંચેન્દ્રિય પર્યત સમજી લેવું. આ પાંચ ભેદને પાંચ જાતિ કહી. બધા પુદગલે એક જાતિમાં પણ સરખાં પરિણમતાં નથી તેને અંગે પ્રશ્ન છે. હે ભગવન એકેન્દ્રિપણે જે જે પુદ્ગલે લઈને પરિણુમાવે તે એક પ્રકારનાં કે તેમાં પણ પેટભેદે છે? ભગવાને ઉત્તર આપ્યું છે, હે ગાયમ! એકેન્દ્રિયપણે પરિણમતા, પુદ્ગલે પણ પાંચ પ્રકારના છે. પૃથ્વીકાય એકેન્દ્રિય પ્રવેગ પરિણત, અપકાય
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯ મું એકેન્દ્રિય-પ્રગ–પરિણત, અગ્નિકાય-એકેન્દ્રિય–પ્રગ–પરિણત, વાયુકાય એકેન્દ્રિય-પ્રયોગ–પરિણત તથા વનસ્પતિકાય પ્રયોગ પરિણત, આ પાંચ પ્રકારે પ્રયોગપરિણત જીવે જાણવા. કેટલાકેએ એના એ પુદ્ગલે લીધા. એકેન્દ્રિયપણામાં પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિકાયપણે પરિણુમાવ્યા. આ કાય પરિણત ધ્યાનમાં રાખીશું, તે અન્ય અન્ય પદાર્થ પરિણમન, મલિનમાં વ જણાશે નહિ. પાણીમાંથી વનસ્પતિ, વનસ્પતિમાંથી અમિ, પાણીમાંથી અગ્નિ, પાણીમાંથી વાયુ, વાયુમાંથી પાણી, એ મર્થવિજ્ઞાનને વિરોધ અત્ર નથી. ઔદારિક વર્ગણાનું રૂપાંતર થાય તેમાં વાધ નથી. જૈન શાસનમાં પરમાણુથી વિભાગ નથી. અનંત પરમાણુ મળે ત્યારે જ પાણી, પૃથ્વી વગેરે થઈ શકે છે. ઔદારિક વર્ગણના સ્વાભાવિક પુદ્ગલે ગ્રહણ કરી, પૃથ્વીકાયાદિના છે, તથાવિધ પુદ્ગલે ગ્રહણ કરી તેવા તેવા રૂપે પરિણુમાવે છે. શરીર પરિણમન એ કર્માધિન છે. એમાં પિતાને પ્રયત્ન કે પિતાની ઈચ્છા કામ લાગતાં નથી. અજાગલ સ્તનવતું !, બકરીની ડેકે રહેલા બે આંચળ એ દેહવા માટે નથી, ઉલટુ એ તે પકડવા માટે ઉપયોગી છે અઘાતી કર્મોને અંગે આત્માનું સ્વાતંત્ર્ય ન હય, અને ઘાતી કર્મોને અંગે ક્ષપશમ છે. આ સંબંધી વધારે વર્ણન અગે વર્તમાન.
પ્રવચન ૧લ્સ
સૂક્ષ્મ તથા બાદર વિભાગ. पुढविक्काइय-एगिदियपओगपरिणया भंते ! ण पोग्गला कइविहा पन्नत्ता ? गे|यमा ! दुविहा पन्नत्ता, तं जहा-सुहुमपुढविक्काइय एगिदिय पओगपरिणया, बादरपुढविक्काइयएगिदिय पओग-परिणया, आउक्काइय एगिदिय पओगपरिणया एवं चेव दुपयओ भेदो जाव वणस्सइकाइया આત્માના આઠ રૂચક પ્રદેશ કાયમ ખુલ્લા રહે છે.
શ્રી ગણધર મહારાજા, ભગવાન શ્રી તીર્થંકર દેવાધિદેવ જ્યારે શાસનની સ્થાપના કરે છે, અને ત્યારે ભવ્યાત્માઓના હિતાર્થે, શાસનની પ્રવૃત્યથે દ્વાદશાંગીની રચના ત્રિપદી પામીને કરે છે. તેના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ પરિણામને અધિકાર ચાલી રહ્યો છે. આપણે વિચારી ગયા કે જીવાજીવાદિ ત જૈને તથા ઈતરે માને છે, છતાં મન્તવ્ય ભેદ જૈનેની દષ્ટિએ સમ્યફ યથાર્થ છે, માટે તેઓ સમ્યગૃષ્ટિ છે. જીવથી
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છે માંડીને મોક્ષ પર્યતા ન ત શેવે વેદાંતી શબ્દભેદથી પણ માને છે શબ્દના જુદાપણાને જૈન દર્શનને લેશ પણ વાંધો નથી, પરંતુ સ્વરૂપમાં ભેદ છે એ જ મોટે વધે છે. જીવાદિ તને તેના વાસ્તવિક વરૂપમાં માનવા તે સમ્યકત્વ, અને તે તને વાસ્તવિક સ્વરૂપે માને તે સમકિતી. નિગેદથી માંડીને સિદ્ધોને છ વસ્વરૂપે સમાન છે. લાખ તેલા સેનું હોય કે એકરતિ સેનું હોય, બંનેને કસ સરખે છે. તેલને કસની સાથે સંબંધ નથી, કસને તેલની સાથે સંબંધ નથી.
જગતમાં બેની સ્થિતિ નિર્ભય હાય, કાંતે નાગાની કે કાંતે સ્વતંત્રની જેની પાસે પહેરવાની લંગોટી નથી તેની સ્થિતિ ઉતરવાની કઈ? જઘન્ય સ્થિતિવાળાને ઉતરવાનું નથી, એટલે એને ભય નથી. ચક્રવતી પણ નિર્ભય છે, તેને વિરોધ કેણ કરે? મધ્યમ સ્થિતિવાળાને ચઢવા ઉતરવાનું હોય છે. જીવને અંગે બે સ્થિતિ નિત્ય, કાં તે નાગાઈની અર્થાત્ નાનપણાની, કાંતે સંપૂર્ણ સાધનસંપન્ન પણની. નિગદની સ્થિતિ હલકામાં હલકી છે. આત્માના અસંખ્ય પ્રદેશોમાં માત્ર આઠ પ્રદેશે જીવને કાયમ ખુલ્લા રહે છે. જો એ આઠ પ્રદેશ અથરાઈ જાય તે તે જીવ અછવ થઈ જાય. ગમે તેટલાં વાદળાં આવે તે પણ રાત્રિ દિવસને ભેદ તે સ્પષ્ટ રહે જ છે, તે જ રીતિએ ગમે તે હાલતમાં નિગોદમાં પણ આત્માના આઠ રૂચક પ્રદેશે તે ખુલ્લા જ રહે છે.
માક્ષમાં શું છે? - કેટલાક કહે છે કે “સિદ્ધપણામાં શું છે? મેક્ષમાં છે શું?મેક્ષમાં ખાવાનું નથી, પીવાનું નથી, સ્ત્રીઓ નથી, નાટકે નથી, ભેગે નથી ત્યાં જઈને શું કરવું? આ શબ્દો બાલચેષ્ટા જેવા છે. ન્હાને છોકરો કહી દે કે આબરૂમાં શું છે ? આબરૂ ખાવા પીવા પહેરવી કે ઓઢવાના કશા કામમાં આવતી નથી. એ બાલકને આબરૂનું સ્વરૂપ શું તે ખબર નથી. માટે તે તેમ બેલે છે. ભવ અને મોક્ષ એ ભૂમિકાની દષ્ટિએ પણ સ્વરૂપ ન સમજનારાં બાલક જ ગણાય. મેક્ષમાં ખાવાનું નહિ, પીવાનું નહિ, પહેરવા કે ઓઢવાનું નહિ, ત્યાં જઈને કરવું શું? અજ્ઞાન હોવાથી આવું એલાય છે. વિવેકી જરીક વિચારે તે સમજાય કે આબરૂ એ શી ચીજ છે? તેમ અહીં પણ જરાક વિચારે તે સમજાય કે મેક્ષ એ શી ચીજ
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રાન
શ
છે?, આત્માના સ્વરૂપના ગુણને લેશ પણ વિચાર ન કરીએ. અને માત્ર ખાનપાનના જ વિચાર કરીએ તે આપણે પણ ખાલક જેવા નાદાન' જ છીએ. આત્માના કેવલજ્ઞાનાદિ ગુણુ અખ`ડિત રહેતા હાય તે તે સિદ્ધદ્ધશામાં જ રહે છે. સિદ્ધદશા જ આત્મા માટે નિર્ભીય છે, નિય સ્થાન એ એકજ છે.મેક્ષમાંમુક્તિમાં સિદ્ધદશામાં કર્મબંધના કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, કષાય કે ચેાઞ નહિં હાવાથી જીવને ક્રમ લાગતુ નથી. મેામાં આત્માના ગુણાને ઘાત થવાનુ, અને ગુણામાં સ્ખલના થવાનુ હતુ નથી. અનતી સ્થિતિ માત્ર બે દશામાં છેઃ સૂક્ષ્મ નિઞામાં, તથા સિદ્ધિમાં. એ એની અનતી સ્થિતિમાં ક્રય છે. સિદ્ધની સ્થિતિ શાશ્વર્તી, અને નિાદની સ્થિતિ અનંતી, આ એ સ્થિતિ વિના બીજે કયાંય અનંત કાલની સ્થિતિ નથી. ફરક આકારમાં છે, સ્વરૂપમાં નથી.
નિગાહની સ્થિતિએ રહેલા જીવા તથા મેાક્ષમાં રહેલા જીવે બન્ને સ્વરૂપે સરખા જ છે. સ્વરૂપમાં લેશ પણ ફરક નથી. ફક પુદ્ગલ સોગામાં છે. ક વણાથી લિપ્ત તે સ ંસારી જીવા, અલિપ્ત તે મેક્ષના જીવા; બન્નેમાં આ જ કૂક. એકેન્દ્રિયમાં રહેલા જીવાએ લીધેલા પુદ્ગલા શરીરપણે પરિણુમાવ્યાં છે, બેઈન્દ્રિયના જીવે પશુ તેવાં પુગ્ગો શરીરપણે પરિણુમાવ્યાં છે, એમ પ ંચેન્દ્રિય પર્યંત સમજી લેવુ. જે ધાન્ય તથ્ય જલ તમે લ્યે છે, તે જ જનાવર લે છે, છતાં આકારમાં તફાવત છે. કારણ કે જનાવરને બિચારાને તિયચ નામક ના ઉદ્ભય છે, તેથી તે આર પાણીનાં પુગલે ત્યાં તે રૂપે પરિણમાä છે, આપણે મનુષ્યનામકમના ઉન્નચે મનુષ્યપણાને યોગ્ય પુદ્દગલ પરિણમાવીએ છીએ. વનસ્પતિકાયનું' વિવેચન.
જીવેાની પાંચ જાતિ કહેવામાં આવી : એકેન્દ્રિય, એઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પચેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, તે કાય, વાયુકાય ને વનસ્પતિકાય, એ પાંચ પ્રકાર એકેન્દ્રિયના છે. આપણી દૃષ્ટિથી દેખાયેલા આ પ્રકારનું વિવેચન કર્યું. વનસ્પતિકાયમાં એ ભેદ છે. પ્રત્યેક વનસ્પતિકાય તથાં સાધારણ વનસ્પતિકાય. પ્રશ્ન થશે કે પૃથ્વીકાયા દેમા તેવા ભેદે કેમ નહિ ? એકનું અનેક કરવાની, ઉછેરવાની, સૂકાઈ જઈને લીલા થવાની જે શક્તિ વનસ્પતિમાં રહેતી છે, તે શક્તિ પૃથ્વીાયાદિ ચારમાં નથી, પ્રથા
''
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમાહારક પ્રવચનશ્રેણી વિભાગ- ૬ઠ્ઠો
વનસ્પતિકાય ક્ષીણુ થઈને ઉદ્ભવ પામી શકતા નથી. લીલોલૌલફૂગ આસા મહિને કાળી થઈ જાય છે, જ્યાં વરસાદ આવ્યે કે પાછી લીલીછમ ! એવું લીલાપણું એનું એ લીલાપણું ખીજી કોઇ ચીંજમાં દેખાતુ નથી. લીલફૂગ એવી ચીજ છે કે અહીંથી ઊતરી જ્યાં ગઈ ત્યાં જથ્થા જામે. અન્યઅન્ય ઉત્પાદનશક્તિ, શુષ્ક થયા ખાદ આર્દ્ર થવાની શક્તિ વનસ્પતિકાયમાં છે, તે પૃથ્વીકાયાદિમાં નથી. લીલગ પાણી નથી, પશુ વનસ્પતિ છે. પૃથ્વીકાયાદિ પાંચે ય જાતિ સ્વતંત્ર છે. વનસ્પતિકાયની સ્થિતિ એવી છે કે નિગેાદ્ય વનસ્પતિકાય જ માની શકાય. ત્યાં ખારાક અનતા સાથે લે છે. શરીર ન દેખાય તેવું અ’ગુલના અસંખ્યાતમા ભાગે બધા જીવા સાથે જ બનાવે છે.
વણુક, ત્ર્યશુક પરમાણુ જીવ ગ્રહણ ન કરી શકે. અનંતાન ત પુદ્દગલ પરમાણુ એકઠાં થાય, ગ્રહણુ લાયક ઔદારિક વણા અને, ત્યારે જ તેવા સ્ક ંધા જીવ ગ્રહણ કરી શકે. અંશુલના અસંખ્યાતમા ભાગે પુટ્ટુગલા એકઠા ન થાય, ત્યાં સુધી આહારપણે લેવાને લાયક ન બને. નિગેાદ વિચાર.
બાદર નિગેાદમાં એક શરીરમાં અનંતા જીવા છે, અનેક જીવનું એક શરીર. ખારીક અશ્ય એક શરીર અનતા જીવા એકઠા મળી બનાવે, ત્યારે તે સૂક્ષ્મનિગાદ. દેખી શકાય તેવું શરીર અને ત્યારે તે આદર નિગાદ. આ રીતે સૂક્ષ્મ પૃથ્વીકાય, ખાદર પૃથ્વીકાય, સૂક્ષ્મ અપ્લાય, આદર અકાય, વગેરે સમજી લેવા.
શ્રીગૌતમસ્વામીજીના પ્રશ્ન છે કે “પૃથ્વીકાયપણે એકેન્દ્રિયના પેટાલેદ તે પુદ્ગલના વિભાગ છે કે નિવિભાગ ?
ભગવાન્ ઉત્તર આપે છેઃ-૩ ગૌતમ ! પૃથ્વીકાય એકેન્દ્રિયપણે પરિણમેલાં પુદ્ગલે સૂક્ષ્મ, બાદર એમ બે પ્રકારે છે. અહીં સમ શબ્દ આપેક્ષિક છે. ત્રણ આંગળી ઊભી કરીએ, તેમાં વચ્ચેની નાની પણ છે, મેાટી પણ છે, પાતાથી મેાટી આંગળીની અપેક્ષાએ નાની છે, અને પેાતાથી નાની આંગળૌની અપેક્ષાએ મેટી છે. આ મેટાપણું, નાનાપણું, ખીજા પદાર્થની અપેક્ષાએ છે. એક વકીલે પેાતાના કલાની અક્કલ જોવા માટે એક પ્રયાગ કર્યો. સ્લેટમાં એક લૌટી ઢોરી પછી કહ્યુ, આ લીટીને અડયા
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦૦ મું વિના, તેમાં કશે ફેરફાર કર્યા વિના નાની બનાવી દે. કલાર્ક અલબાજ હતું, તેથી તરત તેણે તે લીટીની બાજુમાં બીજી મેટી લીટી દેરી પેલી લીટીને નાની સાબિત કરી દીધી કે “આ મેટી લીટીથી આ લીટી નાની છે! તાત્પર્ય કે મેટા–નાનાપણું અપેક્ષાએ છે. પત્થર કરતાં ચાંદીના પગલે બારીક છે, તે કરતાં સેનાના પુદ્ગલે બારીક છે. સૂકમપણું અપેક્ષાવાળું નથી, કેમકે તે અદશ્ય છે, સૂક્ષ્મ શરીર દેખી શકાતું નથી. અસંખ્યાતા છના અસંખ્યાતા શરીરે એકઠાં કરીએ તે પણ દેખાય નહિ એવી સ્થિતિ છે. દેખી શકાય ત્યાં બાદરપણું. અહીં સુમ અપેક્ષિક નહિ પણ પારિભાષિક. શાત્રે જે દુટિએ “સૂક્ષમ” શબ્દ વાપર્યો તે દષ્ટિએ લે. સૂકમ પ્રાગે પુદ્દગલ પરિણમન થાય, ત્યાં સૂકમ બાદર પ્રણપણે પુદગલ પરિણમન થાય, ત્યાં બાદર. બાદરને છ જોઈ શકે. છા જોઈ શકે તે બાદર. પૃથ્વીકાયમાં જેમ સૂમ બાદર બે ભેદ, તેમ અપકાયમાં પણ સમજવા તેમ દરેક જાતિમાં સમજી લેવું. તેવી રીતે બે ઇન્દ્રિયાદિમાં તેવા ભેદે છે કે નહિ?, ત્યાં કેવા ભેદો છે વગેરે અગ્રે વર્તમાન.
પ્રવચન ૨૦૦ મું દેવલોક તથા નારકી ગતિ માત્ર શ્રદ્ધાગમ્ય જ છે એમ નથી, પણ બુદ્ધિગમ્ય છે જ. કુદરતને માનનારે એ બેય ગતિ
માન્ય જ છૂટકે.
૧ જ છૂટકી, बेइंदियपओगपरिणया णं पुच्छा, गोयमा! अणेगविहा पन्नता, तं
जहा, एवं तेइंदिय चउरिदिय पोगपरिणयावि।। આકાર રૂપે એકેન્દ્રિયના પાંચ, વિકલેજિયના અનેક,
પંચેન્દ્રિયના ચાર ભેદ, ભગવાન શ્રી તીર્થકર દેવે સ્થાપેલ શાસનના વ્યવહાર માટે, ભવ્યાત્માઓના કલ્યાણાર્થે શ્રી ગણધર મહારાજાએ રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના અષ્ટમ શતકનો પ્રથમ ઉદેશે, તેમાં પુદ્ગલ પરિણામને અધિકાર ચાલુ છે. જગતનું વિચિત્ર દશ્ય કહે કે જગતના દશ્યની જે જે વિચિત્રતા છે, “તે ત્રણ પ્રકારના પુદ્ગલેને આભારી છે. ઔદ્યારિક, વૈક્રિયવૈજનીયાવત્ પ્રત્યેક વર્ગણા શૂન્ય વર્ગ બધી વચણા
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચન વિભાગા હો એમાં ચક્ષુવિષય પદાર્થોને વ્યવહાર કરનારાને ઔદ્યારિકની પહેલાંનાં પુદ્ગલ તેમજ તૈજસૂ વર્ગણાની આગળના પુદ્ગલે દેખી શકાય તેવા નથી, વ્યવહારે દેખી શકાય તે પ્રમ-પરિણત પુદ્ગલના કારણે છે પ્રેમ પરિણામે પરિણમેલા પુદગલાના પાંચ ભેદો છેઃ એકેન્દ્રિય ઈન્દ્રિય તેઈન્દ્રિય, ચૌદ્રિય, પંચેન્દ્રિય. જાતિનામકર્મના ઉદયાનુસાર તે તે પ્રકારે તે તે જ પુદ્ગલે પરિણમાવે છે.
હવે વિષય આગળ વધે છે. જેમ એકેન્દ્રિયમાં પાંચ ભેદે જણાવ્યા, પૃથવીકાય અપૂકાય તેઉકાય. તેઉકાયને વનસ્પતિકાય. તેમાં પણ દરેકના બળે પ્રકારઃ સૂક્ષ્મ તથા બાદર તેમ બેઈન્દ્રિય ઈન્દ્રિય, ચૌરન્દ્રિયના ભેદે છે કે નહિ? એકેન્દ્રિયના અંગે આટલું વિવેચન ચાલ્યા બાદ આ નવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. શાસ્ત્રકાર મલ્હારાજ જણાવે છે કે મહાનુભાવ! પૃથ્વીકયાદિના દશ જ આકાર નિયમિત છે. બેઈન્દ્રયદિ માટે અનેક જાતા કહ્યું, બેઈન્દ્રિયો ઘણા આકાર છે, તેથી ત્યાં એકેન્દ્રિયની જેમ કહી શકાય તેમ નથી. બેઈન્દ્રિયથી ચૌરિન્દ્રિય સુધી વિકસેન્દ્રિય કહેવાય તે ઘણા પ્રકારે છે, पंचिंदियपओगपरिणयाणं पुच्छा ।
શ્રીગૌતમસ્વામીજી મહારાજને પ્રશ્ન છે કે ભગવદ્ ! પંચેન્દ્રિય જીવ જે પુદ્ગલ પરિણાવે છે, તેના કેટલા ભેદ છે? મા, ચા પત્તા , त जहां-एव नेरइयप चिदियपओगपरिणया तीरिक्ख० एवं मणुस्स०
પંજલિ ૦ ગૌતમ! તેના ચાર ભેદ છેઃ દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી. એકેદ્રિયમાં દશ ભેદ, વિલેન્દ્રિયમાં, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં અનેક અને પચેજ્યિમાં ચાર સેક. પ્રત્યક્ષમાં શંકાને સ્થાન નથી. શક પક્ષની જ હોય.
એકેન્દ્રિય વર્ગમાં પૃથ્વીકાયનું સામાન્ય શરીર અંગુલના અસંખ્યાતમા ભાગનું છે, અપકાયનું શરીર તેટલું ખરું, પણ પૃથ્વીકાયથી ચડિયાતું, તેહિકાયનું તેથી ચડિયાતું વાઉકાયનું તેથી ચડિયાતું, વનસ્પતિકાયનું તેથી ચદ્ધિમાતુ. આ મુજબ જધન્ય શરીર બેઈન્દ્રિયના તમામ છ સરખું પરિણામ જાન્યપણાના લેટ માટે લેટ પડવામાં આવ્યા સ્થિત્યંતર હીદ રિબતિ મનકારા, કાવેરાતિ પતિમાં ભેદની નિહા
Page #92
--------------------------------------------------------------------------
________________
Want
છે, મનુષ્ય ગતિ તથ્ય તિય ચ ગતિ ને પ્રત્યક્ષ છે, દસ્ય છે. તેઓએ પ્રયાગથી પરિણમાવેલા પુદ્ગલ માની શકાય. દેવતા તથા નારકી પરક્ષ છે એ એ માનવાનું સાધન શું? અનુભવગત વસ્તુ માટે પ્રશ્ન હોય નહિ. હું પોતે છું કે નહિ' એવા પ્રશ્ન કોઈને થતા નથી. મનુષ્યા કે તય
તે નજરો નજર નિહાળાય છે, ત્યાં તેએ છે કે નાડુ એ પ્રશ્ન. હાય. જ શાના ? પ્રત્યક્ષને અગે પ્રશ્ન નથી. પ્રશ્ન પાક્ષને અગે છે. શ્રીમહાવીર મહારાજાએ અગિયારે ગણધÀની શકાઓનું સમાધાન કર્યું. એ શંકાએ માં એક ગણધરને દેવતા છે કે નહિ, એવી શંકા હતી. એક ગણધરને ‘નારકી છે કે નાહ' એવી શંકા હતી, પણ મનુષ્ય છે કે નહિ, તય ચ છે કે નહિ' એવી શક્ય કોઈને હતી? હોઈ શકે જ શાની ? એ સંશય થાય તે તે પાતાને પોતામાં સંશય થાય તેવુ છે. હુ છુ કે નહિ' એવા સંશયને સ્થાન નથી ‘હું મૂંગા છુ” એમ કોઈ એટલે તો કોઈ આને દેવલાક તથા નારકી છે કે નહિ ?
મનુષ્ય છે કે નહિ એ પ્રશ્નને અવકાશ નથી. ગણુધરામાં દેવતા તથા નારકીની શંકાવાળા ગણધરો છે, પણ મનુષ્ય તથા તિય ચની શક્ય કૈઈને ય નથી. કેમકે પ્રત્યક્ષ પદ્યમાં શંકાને અવકાશ ન હોય, અર્થાત્ શંકાને સ્થાન જ ન હોય. પ્રશ્ન થાય કે દેવતાને માનવામાં આપણી પાસે શું સાધન છે? ગ્રહ, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર, તારા તો દેખાય છે ને ! દેવતા તા નારકીની શંકાવાળા ગણધરો છે, પણ મનુષ્ય તથા તિર્યં ચની શકા કાને ય નથી. દેવતાને માનવામાં આષી પાસે જી' સાધન છે ? ગ્રહ, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર, તારા તા દેખાય છે, દેવતા માનવાને ખ્યાતિ સાધન રૂપ છે, તુ નારકી માનવા માટે કાઈ સાધન છે. ઇન્દ્રિયમ્ય નારકી નથી, એ વાત ખરી પણ જરા બુદ્ધિ દોડાવાય તે તે પણ સમજી શકાય, અર્થાત્ નારકી પણ આની શકાય, રાજ્યમાં ગુનાની સા થાય છે. ગુનાની સજા ઓછી હાય તો તે ગુનાન આમ ત્રણ સમાન છે. સા ગુનાના પ્રમાણમાં જોઈ એ. એછી ન હોવી જોઈએ. આ વાત સાદી સમજણથી સમજી શકાય તેમ છે. હવે વિારે કે લાખો વર્ષના આયુષ્યવાળે કોડ પૂર્વ જેટલા કાલની જિંદગીનાશ કસાઈ અને જીવેને થતકીપણે મારે, તેને શિક્ષા ભાગવવાનું સ્કૂલ કર્યું? વળી કામાં કંઈ માય ગુનેગાર થાત પકડાય છે? કેટલાય
Page #93
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ દ છે ગુનેગારે તે પોલીસના સાણસામાં સપડાતા જ નથી. પકડાયેલાઓમાંથી કેટલાય પૂરાવાના અભાવે કે લૂલા પૂરાવાથી, કે બીજા કારણે છૂટી જાય છે. કેમકે કાનૂનનું બંધારણ એવું છે કે સેંકડે ગુનેગારે છૂટી ભલે જાય, એક નિર્દોષ માર્યો ન જ જોઈએ આથી આ જગતમાં આવાઓ ફાવી જાય છે, પણ તેવાઓ માટે કુદરતે બીજુ જગત નિમેંલું જ છે સત્તા (રાજ્યની સત્તા) કાંઈ જીવ માત્રને તમામ ગુનેગારને જોઈ શકતી નથી. રાજ્ય રક્ષણના હેતુથી તેના કાયદાઓ છે. સ્વાર્થને અંગે નિયત થએલા કાયદા માટે કુદરત અનુકૂલ ન હોય. ભયંકર પાપીઓ કે જેઓ આ દુન્યવી સત્તામાંથી છટકી ગયા છે, તેઓને માટે એવું સ્થાન માનવું જ પડશે, કે જ્યાં તે પાપીઓ ભોગવવા પડતા દુઃખમાંથી નાસી પણ ન શકે અને છટકી પણ ન શકે. “નારકી” શબ્દની સાથે સંબંધ નથી. નામ ગમે તે કહે પણ એવી એક સષ્ટિ છે, કે જ્યાં આવા જ જાય છે અને વારંવાર કપાય, બળે, છેદાય, ભેદાય. ક્ષેત્રકૃતવેદના, અ ચકૃતવેદના, પરમાધામતવેદના વગેરે વેદનાઓ બૂમાબૂમ કરીને ભગવે છે. નારકીમાં મરણનું દુઃખ છતાં મારી શકાય નહિ. અસંખ્યાતી વખત કપાય, છેદાય, ભેદાય પણ મરે નહિ. સખ્ત ગરમી, ઠંડી સહન કરવી પડે, મરવા ઈચ્છે પણ મરણ ન થાય. નામ ગમે તે આપ, પણ આવું એક સ્થાન છે જેને નારકી કહેવામાં આવે છે.
બીજો મુદ્દો સમજી લ્ય! સમજણમાં થયેલા ગુનાની સજા સમજણમાં ભોગવવી પડે. ખૂનના ગુનેગારને ફાંસીની સજા થાય છે. તેને ફાંસી દેતી વખતે જે ચકરી આવે, તે ફાંસી અટકે, ડેકટરને બોલાવાય, દવા થાય, પાછે તેને શુદ્ધિમાં લાવીને પછી સજા કરાય, તાત્પર્ય કે ગુને સમજણમાં થયે હેય તે સજા પણ સમજણમાં જ કરાય. સમજણમાં કરેલા ગુનાની સજાને ભેગવટો અણસમજણમાં કરાય નહિ. આથી તે નારકીને અવધિજ્ઞાન માનવામાં આવ્યું છે નારકી ત્રણ જ્ઞાનવાળા જ હિય. મન:પર્યવજ્ઞાન અપ્રમત્ત લબ્ધિધારી સાધુને હેય. કેવલજ્ઞાનવાળાને તે પાપને બંધ જ નથી. પાંચ જ્ઞાન (મતિ, કૃત, અવધિ, મન:પર્યવ, વલ)મ બે જ્ઞાન પાપથી પર છે. પાપીને, જેને ભવની રખડપટ્ટી કરવાની હેય તેને માર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાન ઉત્પન્ન થાય જ નહિ. હવે
Page #94
--------------------------------------------------------------------------
________________
- પ્રવચન ૨૦૦ મું
-
(૭૫
બાકી રહ્યાં ત્રણ જ્ઞાન. આ ત્રણે જ્ઞાન હોય તે જ તે પાપ કરી શકે. મુદ્દો એ છે કે સમજણમાં કરેલા ગુનાની સજા સમજણમાં જ થાય, માટે નારકીને અવધિજ્ઞાન છે. નારકીનું શરીર જ એવું કે અનેક વખત છેદાય, ભેદાય, કપાય, તળાય બધુંયે થાય, અરે! કરવતથી વહેરાય, કઈ કઈ કદર્થનાઓ થાય, છતાંય જીવ જઈ શકે નહિ, અર્થાત મરે નહિ.
કુદરતને માનનારે નારકી માનવી જ પડે. નારકીમાં અહીં કરતાં અસંખ્યાત ગુણ ભૂખ, તૃષા, ટાઢ, ગરમી, તાપ છે. આ તમામ સહન જ છૂટકે, છૂટકારાને દમ પણ ખેંચાય નહિ. એવી દશા ! નારકીનું આયુષ્ય પણ લાંબુ, અને તે જ વર્ણવી ગયા તે મુજબ કરાયેલાં પાપનું ફલ ભગવાયને! કુદરતને માનતા હે તે નારકી ગતિને માન્યા વિના છૂટકે નથી. સત્તાના સાણસામાંથી છૂટી શકાય, પરંતુ કુરરતના કેપમાંથી છૂટી શકાય તેમ નથી. સત્તાના તાબામાં રહેલાઓને તે માને કે ગુનાની સજા થાય, પરન્તુ સજા દેનારા અમલદારે લાંચ રૂશ્વતથી અન્યાય કરે, કેઈને ગુને જ કરે, અને કેઈકને ફસાવીને મારે. આની સજા કયાં? સત્તાધીશોએ કરેલી ઘાતકી સજાનું ફલ મળવાનું સ્થલ માન્યા વિના ચાલશે? પાપનું ફલ ઓછામાં ઓછું દશ ગુણુ તે ભેગવવું પડવાનું જ. ક્રોડાકોડ ગુણું ફલ સમજીશું ત્યારે બંધક મુનિની ખાલ ઉતાર્યાની પરિસ્થિતિ બરાબર સમજાશે.
પૂર્વ ભવમાં કઠીંબડુ બોલવામાં રાઓ તેનું ફલ ખંધક મુનિના ભવમાં ઉદય આવ્યું. તમે કરી આવી અને છેલવામાં રાચતા હે તે સાવચેત રહેજો. પાપની ક્રિયામાં જેટલા રાઓ માચ્ચા તેટલાં ચીકણું કર્મ બંધાવાનાં. અંધક મુનિ કાંઈ જેવા તેવા નહોતા. તે ભવમાં તે મનુષ્ય મુનિ, ઉત્તમ તપસ્વી સુદઢ ક્ષમાશીલ છતાં પેલું રાચવામાગવા પૂર્વક કઠીંબડાની છાલ છોલ્યાનું બાંધેલું કર્મ ત્યાં આવીને ભેટયું અર્થાત્ ઉદયમાં આવ્યું. તેના વિપાક-ફળરૂપે એમની જીવતી ખાલ (ચામડી) ઊતારી. કેવી ભયંકર વેદના છે. ભગવાન શ્રી મહાવીર દેવને કાનમાં ખીલા ઠોકાણ! એ ભવમાં પિતે સાક્ષાત્ પ્રભુ છે. તે વખતે મુનિપણમાં છે, ધ્યાનસ્થ છે, અડગ છે, કેવલ ક્ષમામૂર્તિ છે, પરંતુ વાસુદેવના ભવમાં
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રી આરામોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ જો પિલા શવ્યાપાલકના કાનમાં ગરમ (તપાવેલું) સીસું રેડયું હતું, તે કર્મને વિપાક ઉદયરૂપે અહીં હાજર . “કર્મ ન છુટેરે પ્રાણીયા ગાઓ છેને! હવે જે કર્મનું ફલ દશ ગુણું, સે ગણું, અનેક ગણું, ક્રોડાકોડ ગણું જોગવવાનું હોય ત્યાં શરીર એવું હોવું જોઈએ કે જે વેદનાથી છૂટી શકે નહિં, મરી શકે નહિ. એવું શરીર નારકમાં છે. - બીજાને ત્રાસ, દુઃખ, સંતાપ, મૃત્યુ આપ્યા કરવાથી તેના ફલરૂપ જોગવવાનું ભવાંતરરૂપ સ્થાન જેમ માનવું પડે. એ સ્થાન જ નરક, તેમ બીજાને સુખ શાંતિ આરામ આપવાથી ભવાંતરમાં સેંકડે, હજારો વર્ષો સુધી શાંતિ આપનાર સ્થાન પણ માનવું જોઈએ જ, અને તે સ્વર્ગ એટલે દેવલે લાખો ગુણ સમય સુધી શાતા ભોગવવામાં અડચણ ન આવે તેવું સ્થાન વર્ગ છે. દેવલેક તથા નારકી ગતિ, બને બુદ્ધિગમ્ય છે જ, માનવાં જ પડે તેમ છે. તીવ્રપાપ પણ મનુષ્ય કરે છે. દેવકને લાયક પુણ્ય પણ મનુષ્ય કરે છે. એકેન્દ્રિય, બેઈન્દ્રય, તેઈન્દ્રય, ચોરિય આ ચાર જાતિમાંથી એક પણ જાતિ એટલે કે ચારે ય જાતિ દેવલેકે કે નરક જતી નથી, એટલે કે એ જાતિમાં એવા પાપ-પુણ્ય થઈ શક્તાં નથી, થતા નથી નરકે કે દેવકે પંચેન્દ્રિય જ જાય, મનુષ્યને તિર્યંચ પંચેન્દ્રિય તેવાં પુણ્ય કે પાપ કરી શકે અને દેવક મેળવી શકે અગર નરકે જવું પડે દેવ, મનુષ, તિર્યંચ, નારકીએ પરિણાવેલા પુદ્ગલમાં પેટભેદે છે કે નહિ. તેને અંગે પરિણામની વિચિત્રતા છે કે નહિ તે સંબંધ અગ્રે વૃર્તમાન..
પ્રવચન ૨૦૧ સું બુદ્ધિશાળી પુરૂષની દ્રષ્ટિ ફલ તરફ હોય છે. જીવ સૂક્ષ્મ પુદગલેને હણ કરી શકતા નથી.
શાસનની સ્થાપના પ્રસંગે, ભવ્યાત્માઓના હિતાર્થે શ્રી ગણધર મહારાજાએ રથેલી દ્વાદશાંગીમાંના પંચમાંગમાં શ્રી ભગવતીજી સૂત્રના
અષ્ટમ શતકના પ્રથમ ઉદ્દેશાને અધિકાર ચાલુ છે, આપણે પ્રથમજ એ વિચારી ગયા કે પુદ્ગલ વિચાર એ જૈન શાસનની જડ છે. પુદ્ગલે મુખ્ય ત્રણ પ્રકાર છે, જેમાં જગતને વ્યવહાર પ્રગપરિણત પુદ્ગલને આભારી છે. મૂળથી તેનું ઉત્થાન જેવે કરેલું નથી. પૃથ્વીકાયના જીવે
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧ મું ઔદ્યારિક શરીર બનાવ્યું. વિકલેન્દ્રિયે પણ પુદ્ગલે ગ્રહણ કરી શરીર બનાવ્યું. પુદ્ગલની ઉત્પત્તિ જીવને ઉદ્દેશીને નથી. જીવની ક્રિયા એ પરમાણુમાં ચાલતી નથી, બે ત્રણ ચાર પાંચ યાંવત્ અનંત પરમાણુ સૂમ પરિણામે પરિણમ્યા હોય, તેમાં પણ જીવની ક્રિયા ચાલતી નથી. ઓછામાં ઓછા અસંખ્યાત આકાશ પ્રદેશે જીવે રેકેલા જ હોય છે. એકેન્દ્રિયથી સિદ્ધ સુધીના જીવ લઈએ તે પણ, અસંખ્યાત આકાશ પ્રદેશથી ઓછી એક જીવની અવગાહના હોતી નથી. ચૌદ રાજલેકના પ્રદેશે તે પણ અસંખ્યાત, અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનામાં પણ અસંખ્યાતા જ પ્રદેશે. આ વાત બાલાજીને-સ્કૂલ બુદ્ધિધારીઓને સમજાવવા લાખ ઔષધિવાળા કાઠાના ચૂર્ણને દાખલે આપે છે. લાખ ઔષધિ ભેગી કરી તેને ઉકાળો કરીએ, પછી જમાવીએ, તેમાંથી રતિભાર આપીએ. હવે વિચારે ! એ ચૌદ મણના કાહામાં જેમ લાખે ય ઔષધિ છે, તેમ રતિભારકાઠામાં ચે છે. તે જ રીતિએ પ્રદેશનું પણ સમજી લેવું. કાચ કરતાં અજવાળાનાં પુદગલે બારીક છે. અજવાળાનાં પુદ્ગલે કાચમાંથી અવર નવર જાય છે. કાચ તેને રેકી શકે નહિં. અસંખ્યાત પ્રદેશઅવગાહનાવાળા શરીરમાં ઔદ્યારિક પુદગલો જ ગ્રહણ થયેલાં હોય. શરીર ઔદારિક પુદ્ગલનું જ બનેલું હોય. સલમ પુદ્ગલે જીવ ગ્રહણ ન જ કરે. સૂક્ષ્મ પરિણામે પુમલે આરપાર ભલે જાય, પણ જેમ અજવાળાનાં પુદ્ગલેને કાચ રેકી શક્તા નથી, તેમ જીવ સૂમ પુદ્ગલેને ગ્રહણ કરી શકતું નથી. દારિક વર્ગણાનું સ્વરૂપ પામેલા પુદ્ગલેને જ જીવ ગ્રહણ કરી શકે. સ્વભાવે પરિણમ્યા પછી જીવને પ્રાગ તે મિશ્ર પરિણામ. પુદ્ગલેનું પરિણમન માનીએ છીએ. લૂગડું જર્જરિત થાય છે તેમાં ઉદ્યમની જરૂર નથી. એ જર્જરિતપણું કરવા કઈ બેસતું નથી.
પલટો એ પુદગલને સ્વભાવ. પુદ્ગલેને સ્વભાવ છે કે અમુક વખત પછી પુદગલનું પરિણામ પલટાવું જોઈએ નળિયાં-ભી તે વગેરે આપોઆપ જૂનાં થાય છે. પંર્થો રસકસ વગરના તથા સડવા પડવા જેવા થાય છે. આ બધું કેઈ કરતું નથી. આપો આપ થાય છે. સ્વાભાવિક ફેરફારને વિશ્વસા પરિણામ કહેવાય
Page #97
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ . છે. જેમાં જીવને પ્રયત્ન જ નથી, તેથી ત્યાં નથી તે પ્રયોગ પરિણામ, નથી તે મિશ્ર પરિણામ, પણ વિસસા પરિણામ છે. અપૂકાયના જીવે વાદળામાં ઉત્પન્ન થાય, વાદળાં એટલે જેમાંથી જળ વરસે તે પહેલ વહેલાં એ પુદ્ગલો જીવના પ્રગથી નથી થયા. ઈંદ્રધનુષ્ય તે પણ સ્વાભાવિક પરિણામથી થવાવાળું સમજવું. એકેન્દ્રિયથી પંચેન્દ્રિયપણને કેમ પુણ્યાઈને અંગે છે
પ્રયોગ પરિણામને અંગે જીવ જે પુદ્ગલે પરિણુમાવે છે, તેના પાંચ પ્રકાર છે. એકેન્દ્રિયથી થાવત્ પંચેન્દ્રિય સુધી, એમ આપણે આજ સુધી વિચારણા થઈ ગઈ છે. છઠ્ઠો કઈ પ્રકાર નથી. ગ્રહણ કરનાર જી પાંચ પ્રકારના છે. સ્થલ પાંચ પ્રકાર કહ્યા તેમાં એકેન્દ્રિયમાં પણ પાંચ પ્રકાર છે. પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય એકેન્દ્રિયમાં માત્ર સ્પર્શનઈ ન્દ્રય છતાં પણ ત્યાં પાંચ પ્રકાર છે. વિકલેન્દ્રિયમાં પણ પરિણમન છે. પંચેન્દ્રિયમાં દેવતા, મનુષ્ય, તિર્યંચ ને નારકી એમ ચાર ભેદો છે. વિદ્યાર્થી વર્ગમાં પહેલું રણ, તેનાથી ચઢિયાતું બીજું ધરણ, પછી ત્રીજું, ચોથું વગેરે છે, તેમ અહીં પણ એકેન્દ્રિપણું ઓછી પુયાઈથી મળે, તેથીઆધક પુણ્યાઈથી બેઈન્દ્રિપણું મળે, એમ અધિક અધિક પુણ્યાઈ પંચેન્દ્રિયણા પર્યત સમજવી. જીવહિંસાના પાપમાં પણ આ જ કમે અધિક અધિક પાપ માનેલ છે. યદ્યપિ પ્રાણના વિયેગ રૂપ હિંસા તે એકેન્દ્રિય તથા પંચેન્દ્રિયની સમાન છે, પણ હિંસામાં પાપ ન્યૂનાધિક એકેન્દ્રિય, બેઈન્દ્રિય, યાવત્ પંચેન્દ્રિયના કમ મનાયેલ છે.
શ્રાવકની દયા સવા વસે આથી જ કહેવામાં આવી. સંસારી જીના મુખ્ય બે ભેદઃ બસ, અને સ્થાવર, પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, આ જ સ્થાવર છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય. ચીરિન્દ્રિય, પંચેન્દ્રિય, આ જ ત્રસ છે. યદ્યપિ સર્વહિંસામાં દરેક દરેક જીવની હિંસામાં પાપ માને છે, છતાં શ્રાવક કેની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરી શકે? અઢાર પાપ સ્થાનકમાં પહેલે પ્રાણાતિપાત માને છે, કહે છે, પ્રાણ-જીવ માને છે છતાં પ્રતિજ્ઞા કેટલી? કેટલાકે માત્ર મનુષ્યમાં જ જીવ માને છે, જનાવરમાં તે હાલે ચાલે છે એ પ્રત્યક્ષ છતાં જીવ માનતા નથી. “ગાયમાં આત્મા નથી એમ પાશ્ચાત્ય શિક્ષણ શીખવે છે. જેઓ આ
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦૧ મું
.
૭૯
રીતિએ માત્ર મનુષ્યમાં જ જીવ માને તેઓ બીજાની દયા આગળ કરી ન શકે. વૈષ્ણવે ત્રસમાં જીવ માને છે, તેથી જનાવરની હિંસામાં પાપ માને મનાવે છે, પણ પૃથવીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાયમાં જીવ માનનાર, એમાં નું પ્રતિપાદન કરનાર તેની હિંસા ટાળનાર કેવલ જૈ જ છે. સમ્યકત્વની વ્યાખ્યામાં છએ કાયમાં જીવનું મંતવ્ય,
શુદ્ધદેવાદને માનવા એને આપણે સમ્યકત્વ કહીએ છીએ સમ્યકુત્વની વ્યાખ્યા સામાન્યથી આપણું એ છે. પરંતુ શ્રીસિદ્ધસેનજી મહારાજા ફરમાવે છે કે-છએ કાયના જીવોને માને તે જ સમ્યકત્વ. એમની વ્યાખ્યા આ છે. સામાન્યતઃ વ્યાખ્યામાં તેઓ આગળ વધીને આ વ્યાખ્યા બાંધે છે-કહે છે વસ્તુતઃ આ વ્યાખ્યા વાસ્તવિક છે. કેમકે “પૃથ્વીકાયાદિ જીવ મનાય કયારે? શ્રી સર્વદેવનાં વચનેમાં ભરો આવે તે જ એ છયે કાયમાં છ મનાય. માટે છ કાયમાં જીવ માને તે સમકિતી. ન માને તે સમકિતી નહિ.
શ્રાવકની દયા શકય કેટલી? સવા વસે !
શ્રાવક છએ કાયમાં જીવ માને છે, દરેકની હિંસામાં પાપ માને છે, પાપને વિપાક કટુ ભયંકર માને છે, પણ પ્રતિજ્ઞામાં પોતાની શારીરિક વ્યાવહારિક કૌટુંબિક સ્થિતિ આડે આવે છે. વાડે બંધાયેલી ગાય વાડે સળગે ત્યારે છૂટવા માટે દોડવા તે ઘણું એ કરે છે. પણ દેરડીએ બાંધેલી છે, બિચારી શું કરે? દોરડી છેડવા તેડવાની તાકાત નથી, એટલે એ પછાડા મારે પણ પાછી પડે, તેમ તમારામાં મેટી વયનાને કર્મની પરિણતિ જોઈને વૈરાગ્ય થાય, ત્યાગના પરિણામ થાય પણ કુટુંબના
નેહના બંધન નડે. બાયડી, છોકરાં, દુકાન આ બધાં આડાં આવે. વાડામાં ગાય બંધાયેલી હોય છે, વાછરડાં છૂટાં હોય છે. તેઓ કૂદીને નીકળી જઈ શકે છે, અને સળગેલા વાડામાંથી બચી શકે છે તેમ અહીં પણ સ્ત્રી આદિના બંધન વગરનાં છોકરાઓ, નાની ઉંમરવાળાઓ, બંધન વિનાના હોય તેઓ, વૈરાગ્ય થતાં સંસારમાંથી છૂટી શકે છે.
હવે મળ વાત પર આવીએ. શ્રાવકની દયા સવા વસાની શી રીતે?
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ
છે
શ્રાવકના પરિણામ તે કઈ પણ જીવન વિરાધના કસ્બાર હું ન થાઉં? એ જ હૈય, પણ પરિસ્થિતિના કારણે પ્રતિજ્ઞા ક્યા પ્રમાણમાં કરી શકે ? પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય આ પાંચેય સ્થાવત્ની હિંસા વર્જલા એગ્ય ગણે છે, છતાં તે વઈ શકતું નથી, તે માત્ર ત્રસકાયની હિંસાને ત્યાગ કરી શકે છે, ત્રસ અને સ્થાવર એ બેની. દયા વીશ વસાની ગણી છે, તેમાંથી સ્થાવરની દયા જતાં દશ વસા બાકી રહ્યા, હવે ત્રસ જીવની હિંસા પણ સર્વથા વઈ શક્તા નથી તે વિચારે ખેતીમાં હિંસા ત્રસની થાય છે, ઘર ચણાવવામાં હિંસા થાય છે, પણ એ હિંસામય પ્રવૃત્તિ બંધ કરવાની તૈયારી નથી. અલબત્ત ત્યાં મરાતા જીવને મારવાની બુદ્ધિ નથી, પણ તે તે ક્રિયામાં જીવ મરી જાય ત્યાં એને ઉપાય નથી. વળી પિતાને કેઈ અપરાધ કરે એ અપરાધ અર્થ સંબંધી, શરીર સંબંધી ગમે તે હોય તે તેની શિક્ષા કર્યા વિના રહી શકે તેમ નથી, એટલે ત્યાં ય પ્રતિજ્ઞા ઢીલી થઈ. “નિરપરાધીને નહિ મારૂં” એવી પ્રતિજ્ઞા કરી શકે.
અપરાધી છે કે નહિ તે નક્કી કરવું જોઈએ. નાગનતુ નામને એક શ્રાવક હતે. વ્રતધારી હેતે છતાં યુદ્ધમાં જવાને રાજ્યને હુકમ થયે, નુષ્ય બાણ, તરવાર આદિ લઈને ચુદ્ધમાં ગયો. સામે શત્રુ પક્ષને સૈનિક આવીને ઊભે રહ્યો પરંતુ નાગનતુ બાણ છેડતું નથી, તરવાર ઉગામત નથી, ઘા કરતું નથી. કેમ? પેલો શત્રુ સૈનિકપણ સ્તબ્ધ થાય છે. તે કહે છેઃ તારી તરવાર છે કે ખીલે ! નાગનતુ કહે છેઃ હે સૈનિક હું નિરપરાધીને મારતે નથી. તું અપરાધી થાય નહિ ત્યાં સુધી હું કેમ ઘા કરૂં? તું પ્રથમ ઘા કરે તે તે પછી ઘા કર્યા વિના મારે છૂટકે નથી. સમરાંગણમાં આ સ્થિતિ ટકર્વી કેટલી મુશ્કેલ ? નાગનતુ જેવા ઘણું વિરલા! ત્યારે હવે પ્રતિજ્ઞા કેવી થઈ હાલતા ચાલતા જીવને તેમાં ય નિરપરાધીને, નિરપેક્ષપણે જાણી જોઈને મારું નહિ. શ્રાવક આવી પ્રતિજ્ઞા કરી શકે. આ રીતે શ્રાવકની દયા માત્ર સવા વસાની છે. * અઠ્ઠીભર જીવોની હિંસાનો ત્યાગી વ્રતધારી શી રીતે?
આ વાત શાસ્ત્રીય રીતે જણાવાઈ. હવે તર્કવાદી તર્ક કરે છે. “સ્થાવરની હિંસાનછૂટ અને સની હિંસામાં પણ મર્યાદિત રીતિએ પ્રતિર. અને અર્થ
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦૧ મું
શે? અનંતાનંત જીની હિંસાની છૂટ, આ ઉચિત છે ? અનંતાનંત જીવોની અપેક્ષાએ તે પંચેન્દ્રિયની હિંસા તથા એકેન્દ્રિયની હિંસા સરખી હેવી જોઈએ” શાસ્ત્રમાં નરકના કારણોમાં પંચેન્દ્રિયની હિંસા ગણાવી છે. જીવ હિંસાથી નરકનું આયુષ્ય બંધાય એમ નથી કહ્યું, પરંતુ “પંચેન્દ્રિય જીવની હિંસાથી નરકનું આયુષ્ય બંધાયએમ કહ્યું છેતર્કવાદી કહે છે. શાસ્ત્રની આ વાત સદંતર અનુચિત છે, જરા ય સમુચિત નથી. રત્નની ગાંઠડીના ચેરની આગળ સોયની શાહુકારીની કિંમત શી? અનંતા છની હિંસાની છૂટી રાખી. મુઠ્ઠીભર જીવને હિંસાને ત્યાગ કરનાર વ્રતધારી શી રીતે ગણાય? આ શુષ્ક તર્ક કરનારને શાસ્ત્રકાર જણાવે છે, સમજાવે છે કે એકેન્દ્રિય જીવને, એકેન્દ્રિયપણાને શરીર જેટલા પુણ્યથી મળે છે, તેના કરતાં અનંત ગુણી પુણ્યાઈ વધે ત્યારે બેઈન્દ્રિયપણું મળે છે. તે રીતિએ પંચેન્દ્રિયપણું પર્યત સમજવું. તણખલાની તથા તિજોરીની ચેરીને સરખી ગણાય નહિ. અનંતપુણ્યની રાશિવાળા પંચેન્દ્રિયને નાશ અને એકેન્દ્રિયને નાશ સરખો ગણી શકાય નહિ. વિરાધનાનાં પ્રાયશ્ચિત્ત પણ એકેન્દ્રિયથી લઈને અનુક્રમે ચડતા ચડતા રાખ્યા છે. એક બે ત્રણ ચાર પાંચ ઈદ્રિયવાળા જીવોની વિરાધના છોડનારને એક બે ત્રણ ચાર પાંચ સંયમ કહ્યા છે. પુણ્યાઈના ભેદને લીધે તેની હાનિની દષ્ટિએ પાપના પ્રમાણમાં પણ ફરક છે, “બધા એક” એમ માની “સરખું પાપ છે એમ નથી. બચાવની દયામાં વિષમતા છે.
નિગોદમાંથી અનાદિ વનસ્પતિમાંથી નીકળીને બાદરમાં આવવાનું થયું, પછી થયું. પ્રત્યેક વનસ્પતિકાયપણું. તેથી પુણ્યાઈ અનંતગુણી થાય ત્યારે બેઈન્દ્રિયપણું સાંપડે. તેથી અનંતગુણ પુણ્યાઈ થાય ત્યારે તેઈન્દ્રિય પણું પ્રાપ્ત થાય. એમ યાવત્ પંચેન્દ્રિયપણા પર્યત સમજવું. આમ પુણ્યાની અધિકતાને લીધે ઉચ્ચ જાતિ મળે છે, માટે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યતને કમ રાખે. તર્કવાદી તર્ક કરી પૂછે છે. આ ક્રમ મુજબ શું હવે એ સમજવું કે ચૌરિન્દ્રિયમાંથી નીકળે જીવ પ્રથમ નરકે જ જાય, પછી તિર્યંચ, પછી મનુષ્ય, પછી દેવ થાય? આ કમ સમજ? શાસ્ત્રકાર કહે છે ત્યાં આ ક્રમ નથી. નારકી આદિ પચેન્દ્રિયને અનુક્રમ કહ્યો, તે આગળ વધવાપણાની દૃષ્ટિએ નથી.
Page #101
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ છે તર્કવાદી ફરી તર્કને લંબાવે છે. દુનિયામાં પ્રથમ ઊંચી ચીજ બોલાય છે. “રાજા ને પ્રજા એમ બેલાય છે. ગતિના કમમાં પ્રથમ દેવગતિ ન કહેતાં પ્રથમ નરકગતિ કેમ ગણવી? શાસ્ત્રકાર કહે છેઃ પાપને ત્યાગ કરે. પુણ્ય આદરવું, આશ્રવ છેડ, સંવર આદર એ કબૂલ, પણ પાપને છેડયા વિના પુણ્યને આદર તે આદર જ નથી. આશ્રવને પ્રથમ વિજે તે જ સંવરને આદર થઈ શકે. બુદ્ધિશાળી પુરૂષો ફલ તરફ દષ્ટિ રાખે છે. હવે તે અધિકાર કેવી રીતે તે અગ્ર વર્તામાન.
પ્રવચન ૨૦૨ મું સમ્યકત્વના પાંચ લક્ષણેઃ શમ, સંવેગ,
નિર્વેદ, અનુકંપા, આસ્તિકા. અલોક, મધમલેક, ઉદલેક એ કમ સકારણ છે.
શ્રી તીર્થ કરપ્રભુ સમર્પિત ત્રિપદીના આધારે શ્રીગણધરદેએ ભવ્યાત્માઓના ઉપકારાર્થે શાસનની પ્રવૃત્તિ સતત ચાલુ રાખવા માટે, રચેલી દ્વાદશાંગીમાંના પાંચમા અંગ શ્રીગભવતીજી સૂત્રના અષ્ટમ શતકના પ્રથમ ઉદ્દેશાને પુદ્ગલ-વિષયક અધિકાર ચાલુ છે. છેલ્લા વ્યાખ્યાનમાં છેલ્લે એ વાત હતી કે તર્કવાદીએ પૂછયું: પ્રથમ દેવગતિ ન કહેતાં નારકી ગતિ કેમ કહી? કથનમાં આ ક્રમ શા માટે? શાસ્ત્રકારે આપેલું સમાધાન પણ જોઈ ગયા, કે બુદ્ધિશાળી આત્માઓ ફલ તરફ દષ્ટિ રાખે છે. પાપને ત્યાગ કર્યા વિના પુણ્ય થઈ શકવાનું નથી, આશ્રવ મૂક્યા વિના સંવર આચરી શકાય તેમ નથી.
પંચેન્દ્રિયના ચાર પ્રકારમાં ઓછામાં ઓછા પુણ્યવાલે પ્રકાર નારકી છે, માટે પંચેન્દ્રિય જીએ પરિણાવેલા પુદ્ગલેના અધિકારમાં અત્ર પ્રથમ નારકીને જણાવ્યા. ઈન્દ્રિયની ઉત્કાન્તિની અપેક્ષાએ એકેન્દ્રિય બેઈન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય પર્યત ક્રમ જણાવ્યું. પહેલાં અલેક પછી મધ્યમ સ્થિતિને તિવ્હલેક અને પછી ઉર્વલેક છેલ્લે જણાવ્યું. પ્રાયઃ પુદ્ગલનું પરિણામ અશુભ હોય તેવા ક્ષેત્રને તિલક કહેવાય છે. તદન અશુભ નહિ. ઉદૃન ઉત્તમ નહિ તે તિથ્થક્ષેત્ર. પુદ્ગલનું પરિણામ શુભ હેય તે ઉઠવલેક. પરિણામના અધમપણ, મધ્યમપણ, ઉત્તમપણાની દષ્ટિએ
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦૨ મું
અલક વગેરે નામ આપ્યાં. ક્ષેત્રની ઉન્નતિઉત્કાન્તિની અપેક્ષાએ નારકી તિર્યંચ મનુષ્ય અને દેવતા એ કેમ કહેવાય, અધેલેથી મધ્યમ લેકમાં વધારે શુભ પરિણામ, અલકમાં શુભ પરિણામ ઓછા, અધમ પરિણામ વધારે, ઉદ્ઘલેકમાં મધ્યમ લોકથી વધારે શુભ પરિણામ, તેથી એ ચઢિયાતા કમે અધક, મધ્યમક, ઉદ્ઘલેક એ રીતે કહ્યો.
નરકનું કંપાવનારૂં સામાન્ય વર્ણન. નરકના જીવને જે જાતના પુદ્ગલને આહાર મળે છે, તે એ ખરાબ હોય છે કે અનતે આહાર કરે તે પણ સુધા શમે નહિ. આહાર નિરસ અને સુધા તીત્ર. નારીજીવની ક્ષુધા તૃષાની શાંતિ થાય જ નહિ. ત્યાંની અશાતાદનીયની ઝાંખી કલ્પનામાં પણ ન લાવી શકાય. જો કે તે બને તેમ નથી. છતાં અસત્ કપના કરે કે કેઈક દેવ નારકી જીવને નરકમાંથી ઉંચકીને અહીં લાવે, અને ભર ઉનાળામાં ઈંટના સળગતા નિભાડામાં સુવાડે, તે તેને છ માસની ઊંઘ આવી જાય. ત્યાંનાં પગલે એટલાં ગરમ કે ત્યાંથી આવેલા નારકીને અહીં સળગતા નિભાડામાં તે ઘસઘસાટ લાંબી ઊંઘ આવી જાય. દેવતા જેનો સ્પર્શ ન કરી શકે એ એક હજાર ભારને ગળે નારકીમાં નાખે, તે એ ગળે કયાં વીખરાઈ ગયે એને પત્તે નહિ. નરકનું શીતપણું એવું કે ત્યાંને નારકી જીવ અહીં હિમ પડતું હોય, ત્યારે પણ હિમાલય જેવા સ્થાનમાં ઘેનથી અને એનાથી સૂઈ જાય. આટલી શીતતા, આટલી ઉsણતા, આવી ભૂખ અને તપા અલેકમાં નારકીમાં છે. આ વેદનાઓ પહેલી નરક કરતાં બીજીમાં વધારે, તેનાથી ત્રીજમાં વધારે, તેનાથી ચેથીમાં વધારે તેનાથી પાંચમીમાં વધારે, તેનાથી છઠ્ઠીમાં વધારે, તેનાથી સાતમીમાં વધારે સમજવી. નરકમાં વેદનાના પ્રકારોમાં ક્ષેત્રકૃતવેદના, અન્ય કૃતવેદના પરમાધામીકૃત વેદના છે, તેમાં પરમાધામીકૃત વેદના ત્રીજી નરક સુધી છે. પરમાધામીએ કરેલી પીડા તેનાથી આગળની નરકની ક્ષેત્રવેદના આગળ કશા હિસાબમાં નથી. જેમ નીચે તેમ પુદ્ગલે ખરાબ. અલેક નામ જ એટલા માટે છે. અહીં તે વાયુથી તમને શાતા ઉપજે છે. ત્યાં તે વાયરો પણ અશાતા ઉપજાવે. અહીં પણ સામાન્ય અશાતા ઉપજાવનાર વાયુને “લૂ) કહે છે. નરકમાં ભયંકર “લૂ’ વાય. લાહો લાહ્ય કરી કે. નારકીનો નજીકને વર્ગ તિર્યંચ પંચેન્યિને છે. પાતાલકલશ નજીક
Page #103
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચનણ વિભાગ દ ડ્રો તિર્યંચ પંચેન્દ્રિયે બહાર નારકી. તિર્યંચની નજીકને વર્ગ મનુષ્યને. પુણ્યમાં સૌથી ચઢિયાત વર્ગ દેવતાને છે. પ્રાગ પરિણતના પુદ્ગલે આ રીતે ચાર પ્રકારના જણાવ્યા. પુણ્યના અધિકપણાની દૃષ્ટિએ ક્ષેત્રનું ઉત્તમપણું જણાવ્યું. - પૂરું નાતિ સૃતઃ શાણા ?
સર્વજ્ઞ ભગવાનનાં વચનથી કલ્યાણ જ થાય, પણ કેને? સૂર્ય અજવાળું આપે છે, પ્રકાશ ઉધોતા જ કરે છે, પણ નેત્રો જ બંધ રાખે એને એને શું ઉપગ? આંખે મીચી રાખનારને સૂર્ય પણ અજવાળું આપી શકતું નથી. શ્રીજિનેશ્વરદેવ તારક જરૂર, પણ જેની દષ્ટિ જ તરવાની ન હોય. તેને તેઓ એકાંતે તારક છતાં ય તારક બને શી રીતે ? જૈનેતર દર્શનવાળાઓએ જગતને જગતરૂપે માન્યું નથી. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાયને તેઓએ છ જ માન્યા નથી, હવે જ્યાં જીવ હેવાનું જ્ઞાન જ નથી, મન્તવ્ય જ તેવું નથી, દટિક્ષેત્રમાં જીવન મન્તવ્યને જ સ્થાન નથી, ત્યાં જીવ-રક્ષાના વિચારની–કલ્પનાની કલ્પના યે ક્યાં છે? માલ હોય તે તેના બચાવની બુદ્ધિ થાય, પણ માલ વિના બચાવ કેને? જીવ માન્યા હેય, પૃથ્વીકાયાદિમાં જીવની બુદ્ધિ હોય તે તે રક્ષાના વિચારને ઉદ્દભવ થાય, પરંતુ જીવ જ માન્યા વિના રક્ષાની બુદ્ધિ થઈ શકે નહિ. ઈતિરે પિતાના પરમેશ્વરને માત્ર ત્રણ જીવે પૂરતા ઉદ્યોતક માને છે. જગતમાં તે ત્રસ અને સ્થાવર ઉભય પ્રકારના જેવો છે. સંપૂર્ણ જ્ઞાની તે જ કહેવાય, સર્વજ્ઞ તે જ કહેવાય કે જે ઉભયના ઉદ્યોતક–પ્રકાશક જ્ઞાતા દર્શક હોય. શ્રી તીર્થંકરદેવે સ્થાવર તથા ત્રસ બને છને જાણે છે, જુએ છે, બચાવે છે. સ્થાવર જેની રક્ષાની વાતનું ઇતરમાં સ્વનુંય નથી, તે પછી ઉદ્ધારની વાત હોય જ કયાંથી? “મૂલ” નાસ્તિ કુતઃ શાખા? જીવપણું જ ન માને ત્યાં રક્ષા બચાવ વગેરે કયાંથી કરવાનું હોય?
ચારે ગતિના અને કાર્યક્રમ કે છે? જૈન દષ્ટિએ આસ્તિક્ય ક્યારે મનાય? છ વસ્તુ આસ્તિકના લક્ષ્યમાં હોવી જ જોઈએ. ૧ જીવ છે. ૨ જીવ નિત્ય છે. ૩ જીવ કર્મને કર્તા છે, ૪ જીવ કમને ભોક્તા છે, ૫ મેક્ષ છે. ૬ મોક્ષના ઉપાય છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦૨ સુ
(૧૦ ૬૦) આસ્તિકને અનુકપા થયા વિના રહે જ નહિ. તેને અંગ્રે વિકલ્પ ખરા, પણ સમ્યક્ત્વના પાંચ લક્ષણને અંગે વિકલ્પ નથી. જેને અનુકપા થાય, જેનામાં અનુકંપા હોય તે જીવાની ચારે ગતિની હેરાનગતિને જાણી શકે.
નાનાં છોકરાઓ રેતીમાં મકાન ખાંધે છે, અને તેમાંથી કઈ જરા ધૂળ લે તે લડી મરે, રમતને અંતે તે ધૂળ વેર વિખેર કરીને જવાતુ જ છે, છતાં એ ત્રણ કલાકમાં કેવા કજીયા કરે. ધૂળથી કપડાં મેલાં કરે પરિણામે નિશાળમાં શિક્ષકની સજા, ઘેર માબાપની સજા ભાગવવી પડે. ચારે ગતિમાં રખડી રહેલા જીવેાની દશા આ માંતયાળ બચ્ચાં જેવી હાય છે.
શરીરનાં રક્ષણમાં, જતનમાં, રાત-દિવસ લીન રહેવામાં આવે છે, શરીર ભલે વેંતનું હાય કે પાંચસે ધનુષ પ્રમાણ હોય, પણ તે ય મૂકીને જવાનું તે નક્કી જ છે. કંચન, કુટુ ંબ, કામિની કે કાયા એ ચારમાંથી એક પણ માટે નિકાસની છૂટ નથી. આ ચારમાંથી એક પણ વસ્તુ ભવાંતરમાં સાથે આવવાની નથી. સાથે આવનાર એ જ ચીજ છે. પુણ્ય અને પાપ. એ ચાર માટે ગમે તેટલી મહેનત કરે પણ એ સૌ પરને કાજ છે. જ્યાં સંસારનાટકની ઘડી પૂરી થઈ એટલે રંગમાં ભંગ ! કોઈ પણ ચીજ સંગાથે લેવાની નથી. જનાવરમા પણુ એ જ દશા છે. ચરવું, માલીકને દૂધ આપવુ, સંતાનને જન્મ આપવા અને છેવટે મરવું. જનાવર કેવલ જીવન પૂરૂં કરવા આવે છે. અરે ! આપણાં જીવનમાં પણ છોકરો સામે થઈને મિલકત પડાવી લેવા તફાન કરે, કાઢે ચઢે. પશુની માફક મનુષ્યજીવનમાં પણ જન્મવું, માત્ર ખવું, કમાવું, પરણવું, પારકા માટે ધમાલ કરવી, અને છેવટે પાપમય જિંદગી પુરી કરી ભવાંતરમાં ચાલ્યા જવું. સમકિતીને જીવની વાસ્તવિક દશાને ખ્યાલ આવ્યા વિના રહે જ નહિ.
આ દશા માત્ર મનુષ્ય જીવનમાં અને તિય ચમાં જ છે એમ નથી. દેવગતિમાં પણ એ જ દશા છે. ગરીબને મરતાં વલોપાતન હાય. શેઠીયાને વધારે વલાપાત હોય. અહીના શ્રીમંતના વલેાપાત ઉપરથી જ સમજી શકાય કે દેવતાને એ વૈભવ છોડી ચલાયમાન થતાં કેટલું દુઃખ થતુ' હશે ? અહીં તે
Page #105
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમેદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
ય
મરણુની અગાઉથી ખખરે ય નથી. દેવતામાં મરણુ વખતે બહુ દુઃખ પીડા થાય, તેમને તે છ માસ અગાઉથી ચ્યવનની (પોતાના મરણુની) ખખર પડે. દેવતાને ખબર પડે, કે હવે અહીથી છ માસ પછી નીકળવાનુ છે, નવ માસ ગર્ભવાસમાં ગંધાતી ગટરમાં રહેવાનુ છે.' ત્યારે એની કઈ હાલત થાય ? એ તો વૈક્રિય દેહ છે, વજ્રમય છાતી છે, જેથી તેના સેકડા ટૂકડા થતા નથી. આ હાલતમાં જો દેહ ઔદારિક હાય તો છાતી ફાટી જ જાય. આસ્તિક હાય, સમકિતી હોય તેને આ ઉપરથી જીવની વાસ્તવિક દશાનો ખ્યાલ આવ્યા વિના રહે નહિ. કેટલાકે માત્ર પારકી વાતો કરે છે, ડુંગરને મળતો દેખે છે, પણ પગ તળે મળતું શ્વેતા નથી. એ કેવું ખેદજનક ! દેવગતિમાં તા સુખ સાહ્યબી છે, વૈભવ છે; છતાં સમકિતી તો તે ગતિથી ડરે છે. સમકિતીને ઇચ્છા હાય માક્ષની અને દેવગતિમાં મેક્ષ માટેનાં દ્વાર તેા બંધ છે. દેવતિ એટલે એટલા લાંબા આયુષ્ય સુધી મોક્ષમાર્ગી નહિ જ. કહાને કે મેક્ષ ગીરવી મૂકાઈ ગયા છે, આથી સમકિતીને દેવગતિ પણ કંટાળા ભરેલી લાગે. એ કંટાળાનુ નામ નિવેદ કની આધીનતા વિનાનું ચૌદ રાજલેાકમાં મેક્ષ સિવાય એ કે સ્થાન જ નથી. જ્યાં જન્મ નથી, મરણુ નથી, જરા-વૃદ્ધાવસ્થા નથી, કેવલ સ્વ જ્ઞાનાદિ ગુણમાં રમણુતા છે. કનું ખીજ ભસ્મીભૂત થઈ ગયું છે, આધિ, વ્યાધિ, ઉપાધિ કશુ જ દુઃખ નથી, એવુ સ્થાન એક માક્ષ જ છે. મોક્ષ વિના ખીજી ઇચ્છા ન કરવી તે સંવેગ. કમના કારણેાથી ઉદ્વેગ તે નિવેદ શમ એ કે ચાહે તેવા પ્રસંગમાં આત્માને ક્રોધ–કષાય ન થાય. નરક ગતિના દુ:ખાની વિચારણા તે નિવેદનું મુખ્ય સ્થાન. આથી પ્રથમ નરક મ્હી, નારકી કહ્યા. હવે બાકીની ગતિના ક્રમ અગ્રે વમાન.
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦૩મું આજ્ઞાસિદ્ધ પદાર્થોમાં યુક્તિને આગ્રહ અયુક્ત છે. नेरइयपचिंदियपओग० पुच्छा, गोयमा ! सत्तषिहा पन्नत्ता, तजहा-रयणप्पमा पुढविनेरइयपयोगपरिणयावि जाव ॥अहेसत्तमपुढविनेरइयपंचिंदियपयोगરિયાકિ, |
સ્વરૂપે સર્વ આત્મા સમાન છે. શ્રી તીર્થંકરદેવ સ્થાપિત શાસનની પ્રવૃત્તિ માટે, ભવ્યાત્માઓના કલ્યાણાર્થે, શ્રીગણધર મહારાજાએ શ્રદ્વાદશાંગી રચી. દ્વાદશાંગીમાં પાંચમા અંગનું નામ શ્રીભગવતીજી સૂત્ર છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તરેના સંગ્રહરૂપ આ મહાન ગ્રંથ છે. એ પ્રશ્નના પ્રણેતા શ્રીગૌતમસ્વામીજી છે. ને. ઉત્તરદાતા ભગવાન શ્રી મહાવીરદેવ છે. અહીં શ્રીભગવતી સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશાને અધિકાર ચાલી રહ્યો છે. એમાં પુદ્ગલ પરિણામને વિચાર ચાલે છે.
જે સ્વરૂપથી વિચારવામાં આવે તે નિર્ગદથી માંડીને સિદ્ધના જીવે જીવત્વથી સમાન છે. અસંખ્યાત પ્રદેશ વિનાને તેમજ કેવળજ્ઞાન, કેવળ દર્શનવાળી સ્થિતિ વગરને સ્વરૂપે કઈ પણ જીવ નથી. બધા જ સ્વરૂપે સરખા છે. આવરણવાદળાં ખસે એટલે દિવસે જરૂર સૂર્યને પ્રકાશ પ્રગટ થાય. જ્યાં કમાડ ઉઘાડવાથી પ્રકાશ પડતું હોય ત્યાં કમાડે દીવાને રેકો એમ કહી શકાય. જે આત્માઓ ભવ્ય છે, જે આત્માઓ આવરણ તોડીને કઈ પણ કાળે કેવળજ્ઞાન પામવાના છે ત્યાં તે કેવલજ્ઞાન છે. આવરણે કેવળજ્ઞાન રેકયું છે એ સ્પષ્ટ છે. પણ અભવ્ય માટે પ્રશ્ન થાય કે એને તે કદી કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનું જ નથી. ત્યાં કેવળજ્ઞાન કયા આધારે મનાય ? અને છે, તે રોકાયું કેમ? કેઈસમુદ્રના તળીએ સોનાની ખાણ છે. હવે એ સેનું બહાર નીકળવાનું નથી, એ સેનાને ઘાટ કદી ઘડાવાને નથી. છતાં શું છે તેનું સેનું ન કહેવાય? ગમે ત્યાં રહેલા સેનાને એનું કહેવું તે પડે જ. શાસ્ત્રદષ્ટિએ અભવ્યને પણ જ્ઞાનાવરણીય કર્મ પાંચેય. પ્રકારે છે. કેવલજ્ઞાનાવરણીય કર્મ તે છે જ આત્મસ્થિતિની અપેક્ષાએ. અભવ્ય જીવ પણ કેવળદર્શનમય જ છે. સૂકમલબ્ધિ અપર્યાપ્ત અવસ્થાને ,
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણ વિભાગ ૬ ઠ્ઠો
પ્રથમ સમયને આત્મા તથા સિદ્ધઅવસ્થાને આત્મા બંને સ્વરૂપે સરખા છે.
એકેન્દ્રિયપણું, બેઈન્દ્રિપણું, તેઈન્દ્રિપણું, ચૌરન્દ્રિયપણું, પંચેન્દ્રિપણું તેમાં દેવપણું, મનુષ્યપણું, તિર્યચપણું, નારકીપણું, આ તમામમાં પુદ્ગલ પરિણામને અંગે જ ફરક છે.
સંજ્ઞા હોય ત્યાં જ અસર થાય. સૌથી પ્રથમ સ્વાભાવિક પુદ્ગલ પરિણમન છે. અનાજની ઉત્પત્તિમાં સીધે પ્રયત્ન હેતે નથી. પાછળથી લણાય, દળાય, રેટ થાય, પરંતુ ઉત્પત્તિ સ્વાભાવિક. એકેન્દ્રિયથી ચાવત્ પંચેન્દ્રિય પર્વત જીવ આહારના પુદ્ગલે ગ્રહણ કરે તે સ્વાભાવિક. દાણા મનુષ્ય પણ ખાય, પશુ પંખી પણ ખાય, ખવાતા દાણુ એક સરખા, પણ પરિણમન ખાનારના શરીર મુજબ થાય. જે જાતિ હોય તે જાતિના દેહને યોગ્ય પરિણમન થાય. એકેન્દ્રિયમાં કાયાની અપેક્ષાએ પાંચ પ્રકારે છે. એકેયમાં જે નામે પાડ્યાં ત્યાં પાછળ “કાય’ શબ્દ સૂચવે છે, કે તેના શરીર જ તે રૂપ છે? પૃથ્વીકાય એટલે પૃથ્વીરૂપ જેનું શરીર છે તે. અપૂકાય એટલે પાણું રૂપ કાયા ધરાવનાર તેઉકાય એટલે અગ્નિરૂપ જેનું શરીર છે તે. વાઉકાય એટલે જેનું શરીર જ વાયુરૂપ છે. વનસ્પતિકાય એટલે વનસ્પતિ જ જેનું શરીર છે તે,
પંચેન્દ્રિયમાં ચાર ભેદ. એ ચાર સ્થાનમાં બે પ્રકાર ઉત્કૃષ્ટ પાપવિપાક ભેગવવાનું સ્થાન, ઉત્કૃષ્ટ પુણ્યા વપાક ભેગવવાનું સ્થાન. જેમ ઉત્કૃષ્ટ તેમ ઉત્કૃષ્ટથી ઓછું પણ અધિક પાપ વિપાક ભેગવવાનું સ્થાન, તથા અધિક પુણ્યવિપાક જોગવવાનું સ્થાન ઉત્કૃષ્ટ પાપાપાક ભેગવવાનું સ્થાન નરક છે, ઉત્કૃષ્ટ પુણ્યવિપાક ભેગવવાનું સ્થાન સ્વર્ગ છે. અધિક પાપવિપાક મેળવવાનું સ્થાન તિર્યચપણું છે, અધિક પુણ્યવિપાક ભેગવવાનું સ્થાન મનુષ્યપણું છે. નારકી, તિર્યચ, મનુષ્ય ને દેવ, આ ચાર ભેદ આ રીતે છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયમાં આ ચાર ભેદ કેમ નહિ ? આ શંકાનું સમાધાન એ છે કે સંજ્ઞીપણા વિના ઉત્કૃષ્ટ પુણ્યવિપાક, ઉત્કૃષ્ટ પાપવિપાક, અધિક પુણ્યવિપાક, અધિક પાપવિપાક ભોગવવાના પ્રસંગ આવે નહિ, અને પંચેન્દ્રિયપણા વિના સંજ્ઞીપણું હોય નહિ. સંજ્ઞા વિના સુખદુઃખનો અનુભવ થાય નહિ. આ
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૭૩ મું વાત દુન્યવી દષ્ટાંતથી સમજી શકશે. નાનુ બાલક શ્રીમંતનું હોય કે નિધનનું હોય, તે ઉછેરે છે, પણ પિતાપિતાની સ્થિતિને તેઓને ખ્યાલ નથી. સાધનની તીવ્રતા મંદતા એના હૃદયને અસર કરતાં નથી. બાપે કરેડ ખેયા કે કરેડની કમાણી કરી હોય, એકે ય ની અસર બાલકના મન પર કે શરીર પર થતી નથી, કેમકે તેને તેને ખ્યાલ નથી, બાલકને સંગ્રહણ વ્યાધિ થયે હેય, વૈધે “સંગ્રહણી થયાનું કહ્યું –જણાવ્યું પણ હેય, વ્યાધિના સ્વરૂપનું ભાન તેને ન હોવાથી પિતે બેલે કે મને સંગ્રણી થઈ છે, પણ રેગને અંગે બાળકને ચિંતા હોય નહિ. ચિતા માબાપને હોય. વ્યાધિની ભયંકરતાનું એ બાલકને ભાન નથી માટે તેને ચિંતાની અસર નથી.
જુલમીને ધિક્કાર છે! ભયંકર પાપીઓનું વિપાકેદ સાંપડેલું કુદરતનું કારડ નરક છે. કરેલા કર્મોનાં ફળથી ગુનાની સજામાંથી કદાચ દુનયાદારીમાં છટકી શકાય, પણ કુદરતના સામ્રાજ્યમાં તેવી પિોલ નથી. દુન્યવી વ્યવહારમાં તે પોલ શું બખેલ પણ નભે. કેઈ ગુનેગારે કેટલી વખત છૂટી જાય છે. પૂરાવાના અભાવે છૂટી જાય, લાંચ-રૂશ્વત આપીને છૂટી જાય. બધા ગુનેગારે પકડાય છે એવું પણ નથી. કુદરતના રાજ્યમાં તે ગુને કર્યો કે નેધ થાય જ, કમને બધ થાય જ, અને જે કર્મને બંધ તે ભગવટે વિપાક સમયે ભોગવ પડે.
નાનાનો ન્યાય મેટાઓ કરે, મોટાને ન્યાય અધિકારી કરે, અધિકારીને ન્યાય રાજા કરે, પણ રાજાના અન્યાયના ચુકાદ કેણ આપે? નરકાદિ ગતિનું મન્તવ્ય જ સત્તાની શયતાનીયત ઉપર અંકુશરૂપ છે. જ દુર્ગતિ જેવી ચીજ મનાય જ નહિ, પછી તે સત્તાની શયતાનીયત નિરંકુશ થાય. સત્તાનો દુરૂપયોગ કરતાં વિચાર ન કરે અને માટે દુર્ગતિ તૈયાર જ છે. તમે પચેદ્રિય એટલે વધારે સામર્થ્યવાળા, વધારે સત્તાવાળા, એટલે તમે જે એકે ન્દ્રય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરિયને કરે છું, પીલે, દાબે એવું કરો તે તમે પણ સત્તાના દુરૂપયોગ કર્યો કહેવાય. દુરૂપયેગ કરનાર માટે દુર્ગતિ છે જ. થોડા સમયના મળેલા
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૦:
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ .
અધિકારમાં ઉપકાર ન કરે તે અધિકારીના અધિકારમાંથી આઘ અને લેપ થાય છે અને એ અધિકારીના લલાટમાં “ધિકાર” રહે છે, અર્થાત તે ધિક્કારને પાત્ર બને છે. રાજા પ્રજાને તૂટે તેને જુલમી કહીએ તે પછી પંચેન્દ્રિય છે પિતાથી ઓછી ઈન્દ્રિયવાળા ઉપર જુલમ ગુજારે, સોટો ચલાવે, શારીરિક, કૌટુંબિક, આર્થિક, વ્યાવહારિક લાભ માટે તેને કચ્ચર ઘાણ કાઢે તે કેમ જુલમી નહિ? પિતાથી હલકી પાયરીએ રહેલા ઉપર જુલમ વર્તાવનારને ખરેખર ધિક્કાર છે.
કુદરતના ઈન્સાફમાં સુકા ભેગું લીલું બળતું નથી.
કુદરતને ઈન્સાફ ચાખે છે. ત્યાં સુકા ભેગું લીલું બળતું નથી. નરક એ તીવ્રતમ પાપવિપાક ભોગવવાનું સ્થાન છે. એ વિચારી ગયા. નરકે સાત છે. ત્યાં અત્યંત ઠંડી, અત્યંત ગરમી છે. એ ઠંડી, એ ગરમી, શરીર ઉપર કેવી અસર કરે તેવી અસર બીજા કશા સ્પર્શથી નથી થતી. હલક પદાર્થ તથા ભારે પદાર્થની અસર તે અડયા પછી થાય, પણ અડયા વિના અસર કરનાર ઠંડી તથા ગરમી છે. ટાઢ તથા ગરમીને કઈ લેવા બોલાવવા જતું નથી, એ તે આપોઆપ આવીને અસર કરે છે. ત્યાંનું ક્ષેત્ર જ એવું શીત અને ઉષ્ણ છે, કે જેથી ત્યાંનાં તાપ તથા કંડીને સંતાપ સહન કરવું જ પડે, એ વેદના ભોગવવી જ પડે. ત્યાં સુધી તથા તૃષાનું પણ દુઃખ તે છે. ભૂખ તરસ કામે લાગે છે, પરંતુ ટાઢ તથા તાપ તે પ્રતિક્ષણે ભોગવવાં જ પડે છે.
આજ્ઞાસિદ્ધ તથા હેતુ સિદ્ધ પદાર્થો શાસ્ત્રોમાં બે પ્રકારના પદાર્થો છે. કેટલાક પદાર્થો એવા છે, કે જે માત્ર શ્રદ્ધાથી જ મનાય, આજ્ઞાથી જ માનવા પડે. અભ કદી ઊંચા આવવાના જ નહિ, અને ભવે ઊંચા આવવાના. આ ભેદ અનાદિના છે. જેની લાયકાત–સ્વભાવ ફરતા નથી. નાલાયકપણું હોય તે તે તેવું જ રહે છે. અભામાં મોક્ષે જવાની લાયકાત નથી તે નથી જ. ભવ્ય અભવ્ય વિભાગ જ્ઞાનીના વચનથી જાણી શકાય. જે પદાર્થો આજ્ઞા કે શ્રદ્ધાગ્રાહી છે, તેવા પદાર્થની યુક્તિમાં ઉતરવું નહિ. યુક્તિમાં ઉતરતાં યુક્તિ રેકાય, ખલિત થાય, તે સામાના હૃદયમાં અશ્રદ્ધા ઉત્પન્ન થાય.
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦૪ મું
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય સુધીમાં નિગદ ન માની, પણ વનસ્પતિકાયમાં માની. અહીં યુક્તિ કામ લાગે નહિ. પાણી પરિણામાન્તર પામે. પાણીનાં પુદ્ગલોએ લાકડું બનાવ્યું, પણ પાણી સ્વતંત્ર લાંબી મુદત ન ટકે. પરિણામાન્તર થાય તે તે ટકે. આમ યુક્તિ લગાડતાં પૃથ્વીકાયમાં વધે આવે. કેમકે પૃથ્વી સ્વાભાવિક લાંબી મુદત ટકનારી છે. ભવ્ય અભવ્ય જેના ભેદો આજ્ઞાએ સિદ્ધ છે, એમ સમજાવાય. બધું આજ્ઞાસિદ્ધ પણ નથી. જે પદાર્થો હેતુ તથા દષ્ટાંતથી સાબિત થાય તે તે રીતિએ સમજાવવા.
સાત નરકપૃથ્વીનાં નામે રત્નપ્રભા, શર્કરામભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, મહાતમ પ્રભા, વગેરે છે. તે નામે પૃથ્વીના પુદ્ગલેને અનુલક્ષીને છે. તેને અંગે આગળનું વર્ણન અ વર્તમાન.
પ્રવચન ૨૦૪ મું સંમૂચ્છિ તથા ગભ જ ક્યાં કયાં છે?
પુણ્યાઈ વધે તેમ આગળ વધાય. શાસનની સ્થાપના પ્રસંગે, શ્રી ગણધર મહારાજાએ, ભવ્યાત્માઓના ભદ્રાથે, શાસન પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે જે દ્વાદશાંગી રચી, તેમાંના પાંચમા અંગના અષ્ટમ શતકના પહેલા ઉદ્દેશાને અધિકારી ચાલુ છે. તેમાં પુલ પરિણામને વિષય ચાલુ છે. પ્રગપરિણામે પરિણુત થયેલા ભેદોને અંગે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યત મુખ્યતયા પાંચ પ્રકાર જણાવ્યા. એકેન્દ્રિય જાતિમાં પણ પૃથ્વીકાયાદિ પાંચ પ્રકારની વિચારણા કરવામાં આવી. વિકલેન્દ્રિય એટલે બેઈન્દ્રિય, તેઈનિદ્રય, ચૌરિન્દ્રિય તે સંબંધી કહેવાયું. એકેન્દ્રિયમાં જેમ સૂક્ષ્મ તથા બાદર બે ભેદ છે, તે ભેદ વિકલેન્દ્રિયમાં કેમ નહિ? જીવ બેઈનિદ્રયમાં આવે કયારે! એ પ્રશ્ન જ પ્રથમ પ્રશ્નનો ઉત્તર છે પુણ્યની અધિકતા થાય, ત્યારે જ બાદર એકેન્દ્રિયમાંથી જીવ બેઈન્દ્રિયમાં આવી શકે. એકેન્દ્રિયમાં સ્પર્શમાત્રનું જ જ્ઞાન હતું. હવે બેઈન્દ્રિયમાં સ્પર્શ તથા રસનું એમ બે ઈન્દ્રિયનું જ્ઞાન થયું. એટલી આત્મશુદ્ધિ અધિક થઈ. અનંતગુણ ક્ષયે પશમને અંગે જ
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૨
શ્રી આગદ્ધારક પ્રવચની વિભાગ દ ો એકેન્દ્રિપણામાંથી બેઈન્દ્રિયપણામાં અવાય. એ રીતિએ આગળ આગળ સમજી લેવું. આકાર દષ્ટિએ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચોરિન્દ્રયના અનેક પ્રકારે છે, પંચેન્દ્રિયના ચાર પ્રકારઃ નારકી, તિર્યંચ, મનુષ્ય ને દેવતા નારકી જેને દુખ ભોગવવાનાં સ્થાને જુદા જુદા હેવાથી ત્યાંના સાત ભેદે જણાવ્યા. નરક સાત છે. નારકી પછી તિર્યંચના ભેદો જણાવ્યા.
પંચેન્દ્રિયમાં તિચિને એક ભેદ છે. तिरिक्खजाणीयपंचिंदियपओगपरिगयाण पुच्छा, गोयमा ! तिविहा पन्नत्ता, तं जहा- जलचरपंचिंदियतिरिक्खजोणियः थलचरतिरिक्ख० पंचर्दिय० રાવાતાવહાવિચ૦..............પર્વ હરરાજા | મધ્યમસર પુણ્ય પાપનાં ફલ ભોગવવાની ગતિ તિર્યંચગતિ છે. એકેન્દ્રિયથી ચોરિન્દ્રિય પર્વતની ગતિ પણ તિર્યંચગતિ કહેવાય, પરંતુ અહીં પંચેન્દ્રિય તિર્યંચની વાત છે. જેવી પાંચ ઈન્દ્રિયે મનુષ્યને છે, તેવી જ પંચેન્દ્રિયે તિર્યંચને છે. તિર્યંચના અનેક ભેદો પ્રત્યક્ષ છે. તિવિ પત્તા એમ કહ્યું છે.
તિર્યંચોના મુખ્ય ત્રણ પ્રકારઃ ૧ જલચર, ૨ સ્થલચર ૩ અને ખેચર. જલમાં જ ઉપજે વધે છે તે જલચર, જમીન ઉપર ચાલનારા સ્થલચર, આકાશમાં ઉડનારા ખેચર. જીવનના અંતે “યા મતિ ના ગતિઃજેવી મતિ તેવી ગતિ થાય છે. જેવી લેગ્યામાં મરણ થાય તેવી વેશ્યાવાળા બીજા ભવમાં જીવ ઉત્પન્ન થાય છે. એક વખત કેવલજ્ઞાની ભગવાન્ પાસે બે શ્રાવક પિતાના ભવ સંબંધી પ્રશ્ન પૂછવા ગયા. દવાખાનાનું જ્યાં પાટીઉં હોય ત્યાં પ્રશ્ન દવાને લગતે કે વ્યાધિને લગતે હોય ? વકીલને ત્યાં પ્રશ્ન કાનૂની હોય. જ્ઞાની પાસે તે ધર્મ સંબંધ જ પ્રશ્ન હોય કે મારે ઉદ્ધાર ક્યારે એને મોક્ષ વિના અન્ય પ્રશ્ન હોય જ નહિ. સુલસા પર પ્રસન્ન થયેલ દેવે વરદાન માગવા કહ્યું. સુલસાએ શું માંગ્યું હતું? માગવામાં પણ બુદ્ધિ જોઈએ. કાછીઆને ત્યાં તુરીયાં, ભીડ મળે, ઝવેરી પાસે ઝવેરાત મળે. માગનારાઓએ સ્થાન જોઈને માગણી કરવી જોઈએ. તુલસાએ તો કહી દીધું કે “મારે જે જોઈએ છે તે તારાથી અપાય તેમ નથી.” શ્રાવક શ્રાવિકાને જોઈએ શું? મોક્ષ
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦૪મું
મેક્ષ આપવાનું સામર્થ્ય દેવતામાં નથી, તે નથી જ. એ પિતે જ રખડપટ્ટીમાં છે. એ બિચારે બીજાને મેક્ષ ક્યાંથી આપે?
પેલા બે શ્રાવકેએ કેવલી મહારાજાને પૂછયું. ભગવન્! અમારે મેક્ષ ક્યારે થશે? કેવલી મહારાજાએ એકને સાત ભવે મેક્ષ પ્રાપ્તિ, તથા બીજાને અસંખ્યાતા ભવે મોક્ષ પ્રાપ્તિ કહી. અને શ્રાવકે એ શ્રવણ કરી અને આનંદ પામી ત્યાંથી નીકળ્યા. પિતાને મેક્ષ છે, એટલું નક્કી થયું એટલે ભવ્યાત્માને આનંદને પાર નહિ
જીવોની પરિણતિમાં પલટે આવે છે. જેને સાત ભવે મેક્ષ કહો, તેણે તે વચનને અવળા રૂપે પરિણુમાવ્યું. એણે એવું વિચાર્યું, કે કેવલજ્ઞાનના વચનમાં કદી ફરક પડતું નથી. ગમે તેવાં પાપ કરું તે પણ સાતના આઠ ભવ થવાના નથી, અને ગમે તેટલે ધર્મ કરું તે પણ સાતના છ ભવ થવાના નથી. આવું વિચારી, એ તે ધર્મ કરતે બંધ થયે, અને ધર્મથી પડવા માંડે. પછી પૂછવું શું ? પરિણામે એ પતિત થયે, કે મરીને સાતમી નરકે તેત્રીશ સાગરેપમના આયુષ્યવાળે નારકીપણે ઉત્પન્ન થયે. બીજે શ્રાવક કે જેને અસંખ્યાત ભ કર્યા પછી મિક્ષ કહેવામાં આવ્યું છે, તેણે વિચાર્યું કે, કેવળીનું વચન તે અન્યથા થતું નથી, માટે અસંખ્યાતા ભવે તે થવાના જ, પણ ઉદ્ધાર તે નક્કી જ છે, તેમ તેટલે સમય સુખશાંતિને મેળવવાને, અગર અસંખ્યાત ભવને ઉકેલ જલદી લાવવાને ઉપાય પણ ધર્મ જ છે ને ! ધર્મથી કલ્યાણ છે, એ પણ કેવલજ્ઞાનીનું જ વચન છે. આ રીતે એ બીજાએ કેવલજ્ઞાનીના વચનને સીધો અર્થ કર્યો, અને પોતે અસંખ્યાત ભવ સાંભળ્યા, માટે અધિક ધર્મ કરવા લાગ્યું. તેણે નિરતિચારપણે બારેય વ્રતનું પાલન કર્યું. દાનાદિ ધર્મની આરાધના કરી. છેલ્લે સમયે તેણે અનશન કર્યું. દુનિયામાં કહેવત છે કે “આંગણે બેરડી ન રાખવી.” એમાં દુન્યવી હાનિ પ્રત્યક્ષ છે. અહીંયા અનશન કરનારને પણ બોરડી નડી. બરડીમાં એક પાકેલું બેર હતું, તે બેરમાં મરતી વખતની ક્ષણે તેને જીવ ગયો. એ જ અવસ્થામાં અવસાન થયું, અને તે શ્રાવક મરીને બોરડીમાં ક થયે ભવિતવ્યતા બુજબ બને જાય
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ કે
છે. પછી તે તેને જીવ એકેયાદિમાં ખૂબ રડ્યો, અને અસંખ્યાત ભો પૂરા કર્યા. જયારે પેલા ભાઈસાહેબને તે તે વખતે પહેલા ભવના પહેલા સાગરોપમના આયુષ્યમાં પહેલું પલ્યોપમ હજુ પૂરું થયું નથી. આ દષ્ટાંત તે પ્રાસંગિક જણાવ્યું. અહીં આપણે મુદ્દો બીજે છે. જે જે ગતિમાં રાગ થાય, તેવી વેશ્યા જ્યાં હોય ત્યાં, તેવી ગતિમાં રખડયા વિના છૂટકે નહિ, જલચર, સ્થલચર, ખેચરને અંગે વિચારણા ચાલી રહી છે.
જલચરાદિનું વર્ણન. જલચર, સ્થલચર, બેચર જીવે સંમૂચ્છિમ અને ગર્ભજ એમ બે પ્રકારે છે. માતા પિતાના સંયોગ વિના આપોઆપ ઉત્પન્ન થાય તે સંમચ્છિમ, અને માતાપિતાના સંગથી ઉત્પન્ન થાય તે ગર્ભજ એકેન્દ્રિય બેઈન્દ્રિય, ચઉરિંદ્રિય તિર્યંચે સંમૂછિમ જ હોય છે. ગર્ભજ તિર્ય પચે ક્રિય હોય છે. મસ્યાદિ જલચર સંમષ્ઠિમ તથા ગર્ભજબન્ને પ્રકારના હોય છે. સ્થલચરના ત્રણ ભેદ ભુજપરિસર્પ તથા ઉપરિસર્પ તથા ચતુષ્પદ. ચાર પગવાળા ગાય ભેંસ, ધાનાદિ તે ચતુષ્પદ. સર્પને પગથી નથી, તે પેટે ચાલે છે, તે ઉરપરિસર્પ, તથા હાથથી ચાલે તે ભુજપરિસર્પ, જેમકે નળીઓ ઉંદર ખીસકેલી કાકીડે વગેરે. જેમ જલચર સંમૂર્છાિમ તથા ગર્ભજ છે, તેમ ઉર પરિસર્ષ તથા ભુજપરિસર્પ તથા ચતુષ્પદ તેમાં પણ તે બે પ્રકાર ખરા. ખેચર આકાશે ઉડનારા પંખીઓમાં પણ તે બે પ્રકારે છે. તિર્યંચ પંચેન્દ્રિયને અંગે આટલું જણાવ્યા બાદ વિશેષ અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૨૦૫ મું मणुस्सपंचि दियपयोगपुच्छा, गोयमा! दुविहा पन्नत्ता, त जहासमुच्छिममणुस्स० गभवक्रयतियमणुस्स० ।
જયણની જરૂરિયાત ઈન્દ્રિયની સાથે મનને ગણનામાં કેમ ન ગયું?
શાસનસ્થાપના પ્રસંગે ભવ્ય જીના ઉપકાર માટે શાસનની પ્રવૃત્તિ ચલાવવા શ્રી તીર્થંકર દેવના મુખકમલથી ત્રિપદી પામેલા શ્રી ગણધર
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦૫ મુ’
૯૫
મહારાજાએ રચેલી શ્રી દ્વાદશાંગીમાં શ્રી ભગવતીજી પાંચમુ અંગ છે. તેના આઠમા શતકના પહેલા ઉરેશાના અધિકાર ચાલે છે. પુદ્દગલ પરિણામને વિષય ચાલી રહ્યો છે. શબ્દાદિ વિષયે પાંચ હોવાથી તેને જાણનાર, તેને ગ્રહણકરનાર ઈન્દ્રિયા પણ પાંચ છે. તેથી જીવાના પણ પાંચ પ્રકાર. કેટલાક જીવા માત્ર સ્પર્શીનેન્દ્રિયવાળા તે એકેન્દ્રિય, કેટલાક જીવા સ્પર્શીનેન્દ્રિય તથા રસેન્દ્રિય ધરાવે તે બેઈન્દ્રિય, એ રીતિએ પંચેન્દ્રિય પર્પત જીવેાના પાંચ પ્રકાર જણાવ્યા. અહીં કોઈને એમ શંકા થાય, કે પાંચ ઈન્દ્રિયને અનુલક્ષીને પાંચ પ્રકાર જણાવ્યા, તે મનને ઉદ્દેશીને છઠ્ઠો પ્રકાર કેમ ન જણાવ્યા ? કેટલાકને મન હાય છે, કેટલાકને નથી હતું, છતાં છઠ્ઠો ભેદ કેમ નહિ? મન એ પણુ જ્ઞાનનું સાધન તે ખરૂ ને ! રસનાથી ખાટા મીઠા વગેરે રસનું. ઘ્રાણેન્દ્રિયથી સુગધ દુર્ગ ધનું, ચક્ષુથી આકાર, વર્ણ, શ્રોત્રથી શબ્દનુ, સ્પર્શીથી ગરમ, ઠંડા વગેરે વિષયનું જ્ઞાન થાય છે, તેમ મનથી પણ જ્ઞાન થાય છે. મનુષ્ય ભલે અહી બેઠા હોય, પણ મુંબઈ, અમદાવાદ, પાલીતાણાની મનથી કલ્પના કરે છે; અરે ત્યાંની શરીઓને પણ કલ્પે છે. ગામ નગર પદાર્થો વિષયાદિની હાજરી ન હાય, અને સંકલ્પ કરવા, કલ્પના કરવી, તે પ્રભાવ મનના છે. સ્વપ્ન શાના આધારે છે ? સ્વપ્નમાં વિષયે બધા દશ્યમાન થાય છે, ઇન્દ્રિયા તા નિદ્રિત છે, પણ તે વખતે વ્યાપાર મનને જ છે.
શ્રુતજ્ઞાનની વિશિષ્ટતા
એ
શાસ્ત્રકાર મહારાજા કહે છે કે, જ્ઞાન પાંચ પ્રકારના છેઃ ૧. મતિજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન ૩. અવધિજ્ઞાન ૪. મનઃપવજ્ઞાન અને ૫. કેવલજ્ઞાન. આ પાંચ જ્ઞાનમાં દ્વીપતુ તે માત્ર શ્રુતજ્ઞાન છે. જ્ઞાનના સ્વરૂપની કેવલજ્ઞાન માટુ' ખરૂં, પરંતુ દુનિયાના હિતની અપેક્ષાએ મેટામાં મેહુ સ્વપર પ્રકાશક માત્ર શ્રુતજ્ઞાન છે. કેવલજ્ઞાન પણ શ્રુતજ્ઞાન પછી! આત્મીય દૃષ્ટિએ કેવલજ્ઞાન શ્રેષ્ઠ, દુનિયાની દૃષ્ટિએ શ્રુતજ્ઞાન શ્રેષ્ઠ. ખીજા કેવળી વખતે ઈ દ્રોની હાજરીના નિયમ નથી, પરંતુ શ્રી ગણધરો દ્વાદશાંગી રચે, તે વખતે ઈદ્રોની હાજરી હોય જ. શ્રુતજ્ઞાનની ઉત્પત્તિરૂપ શાસ્ત્રોની રચના ગણધરો કરે છે. તે વખતે વાસક્ષેપથી ભરેલા વ્રજમય થાય લઈને ઈન્દ્ર
Page #115
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬
ઊભા રહે છે. શ્રુતજ્ઞાનને આ મહિમા છે. આવું મહિમાવાળું શ્રુતજ્ઞાન મનના જ આધારે રહે છે. શાસ્ત્રકારોએ પણ શ્રુતજ્ઞાનને “પુના મgિ મહદ્ધિક કહ્યું છે. શ્રુતજ્ઞાન મેળવ્યા વિના કેવળજ્ઞાન છે ક્યાં? ન જ સાંપડે. કેવલજ્ઞાન એ મૂંગાએ ગોળ ખાધા જેવું છે. કેવલજ્ઞાની લેકલેક કેવલજ્ઞાનના આધારે જાણે, પણ તેને પ્રકાશ શ્રુતજ્ઞાન દ્વારા છે. સ્વપર પ્રકાશક શ્રુતજ્ઞાન છે. આવું શ્રુતજ્ઞાન મનના આધારે જ છે. શબ્દ ઉપરથી અર્થે સમજવા એ મનનું કામ છે. પ્રશ્નકારને પ્રશ્ન કર્યો કે શંકાકારની શંકા કહે, કે આ મનને અંગે જીવેને છો ભેદ કેમ ન રહ્યો? ઉત્તર એ જ કે મનની બાહ્ય રચના નથી. ઈન્દ્રિયની બાહ્ય રચના છે. આથી મનને ઈન્દ્રિની હોળમાં શી રીતે ગણાય ? ઇન્દ્રિયોને અંગે તે આત્મા તે તે ઈન્દ્રિયેના ઉપગવાળે થાય, ત્યારે તેને તેને ક્ષયપશમ થાય, પણ મનને અંગે બાહ્ય રચના જ નથી, તે ઉપકરણ પણ શી રીતે મનાય? મનની બાહ્ય રચના નથી, માટે તેને અનિનિદ્રય કહેવાય છે. મનને ઈન્દ્રિય તરીકે ગણવામાં આવ્યું જ નથી. આથી જીવને છો ભેદ કે જીવની છઠ્ઠી જાત કહેલ નથી. પંચેન્દ્રિય સિવાયના વર્ગના જેને મન નથી. કેટલાક મનવાળા, કેટલાક મન વગરના એ ભેદ પંચેન્દ્રિયમાં છે.
જયણે વગર થતી કાતીલ હિંસા.
તિર્યંચના ભેદમાં જલચરાદિ ભેદ તથા તેમાં ય સંમૂચ્છિમ અને ગર્ભજ એવા બે પ્રકાશે જણાવી ગયા. મનુષ્ય ગર્ભજ કે સંમૂર્ણિમ જ હોય, તે પણ પાંચ ઈન્દ્રિયવાળા જ હોય. જ્યણાની કેટલી જરૂર છે તે વિચાર! જ્યણ વગર કેવી હિંસા લાગે છે તેની કલ્પના કરે! કેઈએ પેશાબ કર્યો હોય તેના ઉપર પેશાબ કરે છે, પરંતુ પિશાબ, ઝાડે, ચૂંક, બળખા, શ્લેષ્મ, પિત્ત, કફ વગેરે માર્ગમાં જેમ તેમ, જ્યાં ત્યાં નાખે, તેમાં બે ઘડીમાં અસંખ્યાત સંમર્ણિમ મનુષ્ય ઉપજે છે, તેનું ભાન છે? આમાં જાણ ન સચવવાનું કર્યું કારણ છે? પેશાબ, ચૂંક, કલેઇમાદિ સૂકી જમીનમાં નાખી, તેના ઉપર ઘી ન નાખી શકે? પેશાબ, થંડીલ ઉપરાઉપરી ન કરે તે એમાં કહ્યું કષ્ટ છે? કહે કે માત્ર ઉપગની જ ખામી છે. જ્યણા ન
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦૫ સુ
20
પાળવાની બેદરકારીથી અસંખ્યાતા સમૂČિમ મનુષ્યોની ઉત્પત્તિ અને ઘાત આપણા લીધે જ થાય છે. માખી વગેરે મરે તેની આલેાયણા લઈ એ, અને સંમૂચ્છિ॰મ પંચેન્દ્રિય મનુષ્યના કચ્ચરઘાણ નીકળે, તેની ફીકર નહિ એમને ? એઠી ભોજનની થાળી, પીધેલા પાણીના એઠા પ્યાલા જે કારા ન કર્યાં હાય, ઉલટી, પેશાબ, થૂક વગેરે વગેરેમાં અસંખ્યાત સમૂચ્છ મ મનુષ્યાની ઉત્પત્તિ છે, માટે એવી વિરાધનાથી ડરવાનું છે. શું તેમાં જીવાત્પત્તિ નથી માનતા ! તમારી બેદરકારીથી પ્રથમ તો એ જ પ્રશ્ન થાય તે! જો જીવપત્ત માના છે, તે જયણા માટે દરકાર કેમ નહિ ? ખીજી તરફ તમારી કાળજી ઓછી નથી. દરદથી પીડાતાં છતાં કંદમૂળ, મધ વગેરે નથી ખાતા, પણ લીલફૂલની ફીકર છે? ચીકણી જગ્યાએ ચૂના લગાડયા ? લીલફૂલની વિરાધના તો કહે કે ઉપયોગની ખામીને લીધે જ છે. આપણાં પેશાખ વગેરેમાં અન્તર્મુહૂત્તમાં ૪૮ મિનિટની અંદર પંચેન્દ્રિય સમૂમિ મનુષ્યેા પેદા થાય છે.
કેટલીક વખત રૂઝાવટ, એ ઘાતક થાય છે.
માતાપિતાના સંચાગ વગર ઉત્પન્ન થનારા જીવાસ'મૂકિમ છે. આ જીવા, આલાદની પરપરા વિનાના છે. તે આપોઆપ શરીર ખાંધી શકે છે. સંમૂર્ચ્છમ જીવાને ગર્ભસ્થાનની જરૂર નથી. આવા સમૂમિને અંગે વિચારીશું તે ધ્યાનમાં આવશે, કે કેટલીક વખત રૂઝાવટ, એ ઘાતક થાય છે. એક ઘોડાને ચાંદુ પડયુ. ઉંટવેદ્યે સલાહ આપી કે દેડકાં ઉત્પન્ન થાય તેવી જગ્યાની માટી ત્યાં લગાડવી. ત્યારે સારા વઘે કહ્યું. ‘રૂઝ આવશે’ એસ ધારીને જો એ માટી લગાડ્યા કરીશ, તો એ ઘેાડો મરવાના જ. કેમકે માટી એવી છે, કે માટી જ્યાં ચેપડવામાં આવશે ત્યારે વરસાદ આવશે ત્યારે પાણી પડવાથી કોહવાટ થશે, અને એ ભાગમાં દેડકા ઉત્પન્ન થશે. તાત્પર્ય એ કે જેમ પંચેન્દ્રિય તિય ચા સમૂચ્છિમ હોય છે, તેમ પાંન્દ્રય મનુષ્યા પણ સંમુચ્છિ મહેાય છે. મનુષ્યના અશુચિ પાથી પેશાબ, ઝાડો, ચૂક, શ્લેષ્મ, ખળખા, વીય, રૂધિર ને પરૂ આદેમાં તે ઉત્પન્ન થાય છે. ‘મનુ'ના સંતાનેા તે મનુષ્ય એવી ‘મનુષ્ય’ શબ્દની વ્યુત્પત્તિ છે. મનુ' નામની વ્યક્તિનાં સંતાના, તે મનુષ્યા થયા એમ કહેવામાં આવે છે, પણ તે વાત ખરી નથી. ગ`જની ઉત્પત્તિ
૭
Page #117
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચન કોણ વિભાગ અહી
માત્ર ગર્ભથી જ છે, જ્યારે સંમૂઈિમની ઉત્પત્તિ અર્ભક તથા મૂર્ણિમ બંને દ્વારા છે.
ગર્ભમાંથી ઉપજે છે, માટે સમન એટલે મનવાળા એવું નામ ન રાખતાં, ગર્ભજ નામ રાખ્યું. આપણે મુદ્દે પુદગલ પણમનને છે. આ બધે ય મુદે એ છે કે જેવા પુદ્ગલો પરિણમાવાય તેવા આકારની પ્રાપ્તિ થાય. “દેવ' એ શબ્દ શા માટે રાખે? સ્તવવા ગ્ય અધિક પુણ્યવાળા, તેવી સાહ્યબીવાળા જે હેય, તે દેવ. અધિક પુણ્યથી દેવકમાં જે ઉત્પન્ન થાય, તેવી જાતની સુખસામગ્રી જ્યાં છે, ત્યાં ઉત્પન્ન થાય તે દેવ. દેવતામાં એકલા પંચેન્દ્રિય છે. તે સંબંધી વિશેષ અધિકાર અગ્ર વર્તામાન,
પ્રવચન ૨૦૬ મું देवपंचिंदियपओगपुच्छा, गोयमा ! घउब्धिहा पन्नत्ता, तं जहा-भवणवासिदेवपंचिदियपयोगा० एवं जाय वेमाणिया।
નરક સાત શાથી? શ્રીશાસન સ્થાપના સમયે, લાવ્યાત્માઓના હિતાર્થે, ત્રિપદી પામીને શ્રીધરદેએ રચલી દ્વાદશાંગીમાંના પાંચમા સંગ શ્રીભગવતીજી સૂત્રના આઠમા શતકને પહેલે ઉદ્દેશ ચાલુ છે. તેમાં પુદ્ગલને અધિકાર છે. દુઃખ ભોગવવાને અંગે આપણે જોઈ ગયા, કે ઉત્કૃષ્ટ પાપને વિપાક જોગવવાનું સ્થલ નરક છે. નરક પણ સાત છે, અને તેમાં પણ અધિક અધિક વેદના. એકથી બીજીમાં અધિક, બીજીથી ત્રીજીમાં અધિક, એમ સાત નરક સુધી અધિક વેદનાઓ રહેલી છે. જેમ પાપના પ્રકારમાં ફેર, પાપ વખતના સંયેગ, વેશ્યા ભાવનામાં જેવી તીવ્રતા, મંદતા તે રીતે તેના વિપામાં (ફળમાં) પણ ફરક સમજ ગર્ભ હત્યા એ ભયંકર પાપ છે. એ પાપ કરનારને નરક મળે એ વાત ખરી, પણ અહીં તે વિપાક ઓછાવત્તાને આધાર, કયી નક્ક મળે એને આધાર પાપ કરતી વખતના પરિણામની તીવ્રતા તથા મંદતા પર છે. કેઈ લાલચથી ગર્ભહત્યા કરે, કોઈ બેવકુફાઈથી ગભહત્યા કરે. તેમાં ક્રિયા સરખી છતાં પાપમાં, પાપના ફિલમાં ફરક પડવાને. સજાની પટરાણીને ગર્ભ ગાળી નાખવા
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦૬થ
અન્ય શેકષ રાણીએ પ્રયત્નો કરે, અજાણશે પણ ગહત્યા થાય. આ રીતિએ ક્રિયા સરખી, છતાં પાપમધમાં તથા પરિણામમાં ક જરૂર પડશે. હિંસાદ્ધિ બધા દોષો માટે તેમજ સમજી લેવું. આથી નરક સાત માનવી પડી. નરક સંબંધી આપણે વિચારણા કરી ગયા છીએ.
પચેન્દ્રિયમાં નરકની વિચારણા પછીતિય ચની વિચારણા લઇએ. સાપ, ઘા, કબૂતર, સમડી, ગાય, ઘેાડા : બધા તિય ચા જ ગણાય. તિય``ચ પંચેન્દ્રિના ત્રણ ભેદ: જલચર, સ્થલ-૨, ખેસર. મનુષ્ય પૉંચેન્દ્રિયના એ ભેદ. ૧ સમૂČમ અને ગાઁજ. સમૂમિ મનુષ્યનુ' જન્મશરીર ગુલના અસંખ્યાતમા ભાગનું છે, એનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂત આત્ર, સમૂર્ચ્છિ મને પાંચ ઈન્દ્રિય હાય, પરંતુ મન નથી.
દેવલાકના ભેદો શાથી?
જેમ પાપના પ્રમાણમાં ફરક તેમ પુણ્યના પ્રમાણુમાં ફરક હાય, તેથી તેના લના પ્રમાણમાં પણ ફરક હાય. ઉત્કૃષ્ટ પુણ્ય ભોગવવાનુ સ્થાન દેવલાક છે. ઉત્કૃષ્ટ પુણ્ય પણ એકસરખું હાતુ નથી. એક મનુષ્ય ખારે ય વ્રત અંગીરકાર કરે છે, કે જેમાં બ્રહ્મચર્ય પાલન આવી જાય છે. એક મનુષ્ય માત્ર બ્રહ્મચર્યનું પાલન કરે છે, અન્યત્રતા અંગીકાર કરતા નથી. ઇતર સંપ્રદાયમાં કઈ પ ચાગ્નિતપ કરી, તેઓના મત મુજબ ઉપવાસેાની તપશ્ચર્યા અકામ નિ`શ કરે છે. ઉત્કૃષ્ટ પુણ્યમાં પણ એછુવસ્તુ પ્રમાણુ હાય, તેથી તેના ફૂલને ભોગવવાનાં સ્થાને પણ તે મુજબના ક્રમે માનવા જોઇએ. સમ્યગ્દષ્ટિ વૈમાનિક વિના ખીજું આયુષ્ય ન બાંધે એવુ કહેવુ છે. બીજા ક`બંધના વિષયેામાં નિયમ નિયત, એમ શાસ્ત્રોમાં નિંદત છે. પણ શાસ્ત્ર જણાવે છે કે આયુષ્યના બંધ કયા નખતે થાય એના નિયમ નથી, તેમજ મરણ કચારે થાય તેની કેને ખબર છે ? આયુષ્ય તથા મરણ માટે નિયમ નથી. પૌષધેા કરનારાએ ‘ન મે દુન વમો' વિ૦ સુથારા પારસીની ગાથા વિચારી લે.
સમકિતીને વૈમાનિક વિના આયુષ્યના બુધ હોય નહિ,
જેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ, જે જીવાઢિ તત્ત્વાને યથાથ સમજતા યો, તેને એ વાત તો લક્ષ્યમાં હોય જ : ૧. મેળવવા લાયક માત્ર મેક્ષ
Page #119
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણ વિભાગ છઠ્ઠો જ છે. શાશ્વત્ સ્થિતિ, શાંતિ, સુખ માત્ર મોક્ષમાં જ છે. મોક્ષ માટે જ મોક્ષના ઉપાય છે જે હોય તે આચરવાના છે.
૨ યદિ મેક્ષ ન મેળવી શકું, તથાવિધ સાધનસામગ્રી સંગ સામર્થ્યના અભાવે, સમયના અભાવે તત્કાલ મિક્ષ ન મેળવી શકું, તે પણ દુર્ગતિમાં તે ન જ જઉં, જાઉં તે સદ્ગતિમાં જઉં.
મક્ષ જવાની ઈચ્છાવાળા માટે, સતત્ પ્રયત્ન કરનારા આત્મા માટે, સ્વર્ગ–દેવલેક એ વિસામા રૂપ છે. મહાન પુણ્યદયે મનુષ્યજીવન સદુધર્મપ્રાપ્તિ સાનુકૂલ સદ્ગતિના કારણરૂપ સઘળા સંગ સંપ્રાપ્ત કર્યો. પછી ય પ્રમાદવશાત્ સાધ્ય ન સધાય, સદ્ગતિ ન સાંપડે, મોક્ષગમનનું પ્રસ્થાન ન થાય, અને દુર્ગતિના સાધને ઊભા કરી દુર્ગતિએ જવાય, તે પછી માને કે ધમ્યું તેનું ધૂળમાં જવાનું. ગતિની કંઈનેપલી નથી. ચૌદપૂવી પણ ચૂકે તે મેળવેલું બધું ય મૂકે, અને એ પણ દુર્ગતિ પામે. અમુક પુણ્યસંચય મેગે પાછળથી ચૂકેલે આત્મા માને કે રાજાને ઘેર હાથી થાય, કે શહેનશાહને ઘેર શ્વાન થાય, ભલે એ શ્વાનને રાણના ખોળામાં બેસવા મળે, એ હાથીને સારા શણગારે સાંપડે, પણ એ આખાય ભાવમાં વળ્યું શું ? મુદ્દો એ છે કે એને મારી દુર્ગતિ ન થાય એ વાત લક્ષ્યમાં હેવી જોઈએ.
શ્રીમતીનું દૃષ્ટાંત. શ્રીમતી શ્રાવિકાના હૃદયની સ્થિતિ વિચારે. ડગલે ને પગલે કાર્યમાત્રમાં નવકાર ગણવા એ એનું વ્યસન છે. એમાં તેણી તન્મય છે. એમાં એને ભતર વિચિત્રકર્મસંગને લીધે તેણીને મારી નાંખવાની ઇચ્છા ધરાવે છે. એક ઘડામાં સર્પ મૂકી ઘડો બંધ કર્યો અને પ્રકાશ જ્યાં ન પહોંચે તેવા ઓરડામાં તે ઘડે રાખવામાં આવે છે, સ્ત્રીને સંહાર કરવા સજજ થયેલે શ્રીમતીને આજ્ઞા કરે છે, “ઓરડામાં રહેલા ઘડામાંથી ફૂલની માળા લાવ જે.” સતી પ્રતિવ્રતા શ્રીમતીના હૃદયમાં લેશ પણ શંકા નથી. સ્વામીની પુષ્પમાલા લાવવાની આજ્ઞા પિતાના જ ઘરમાંથી અંધારા ઓરડામાંથી પુષ્પમાલા લાવવી તેમાં ભયને અવકાશ નથી. શ્રીમતી નિઃશંકપણે તરત તે ઓરડામાં
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦૬ મું
૧૦૧ જાય છે. અંધારામાં દોડી જાય છે, ત્યાં તેને બરખે મરી જઉં એ ફકર નથી. દુર્ગતિને ડર ચાલુ હોવાથી નવકાર તો ચાલુ ગણે જ છે. નવકાર ગણતી ગણતી તેણું ઓરડામાં જાય છે, ઘડે ઉઘાડે છે, સાચે જ સર્પ ફૂલની માલા બની જાય છે, અને આવા બનાવના પેગે સ્વામી પણ સમકિતી બને છે. તાત્પર્ય એ કે શુદ્ધ દેવાદિને માનનાર, જીવાદિ તને માનનાર આત્મા છે મોક્ષને, અને દુર્ગતિથી તે ખાસ ડરે. સમકિતી માટે વૈમાનિક વિના આયુષ્યને બંધ નહિ, એવો નિયમ શાથી એ આથી સમજાશે.
દેવતાના ભેદે. દેવતાના ચાર ભેદ છેઃ
૧. ભવનપતિ. ૨. વ્યંતર. ૩. જાપાં અને ૪. વૈમાનિક, ભવન પતિના દશ ભેદ છેઃ ૧. અસુરકુમાર, ૨. નાગકુમાર, ૩. સુવર્ણકુમાર, જ વિઘકુમાર, પ આકુમાર, ૬ દ્વાવકુમાર, ૭ ઉદાધિકુમાર, ૮ દિશિકુમાર, હે પવનકુમાર, અને ૧૦ સ્તનત (મેઘ) કુમાર - વ્યન્તરના બે ભેદ છેઃ ૧. વ્યંતર, ૨. વાણવ્યંતર, - વ્યંતરના આઠ ભેદ છેઃ ૧. પિશાચ, ૨ ભૂત ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ કિ પુરૂષ, ૭ મહારગ, અને ૮ ગંધર્વ.
વાણુવ્યંતરના આઠ ભેદ છેઃ ૧ અણુપત્ની, ૨ પશુપની, ૩ ઈસીવાદ, ૪. મૂતવાદી, ૫ ઇંદિત, ૬ મડા ૭ કેડ; અને પંતગ.
જ્યોતિષાના પાંચ ભેદઃ ૧ ચંદ્ર, ૨ સૂર્ય, ૩ ગ્ર, ૪ નક્ષત્ર અને ૫ તારા.
વૈમાનિક દેવતાના બે ભેદ ૧ કલ્પ પપન્ન; અને ૨ કલ્પાતીત.
ક૯પપન્ન-દેવલેકના ૧૨ ભેદ છેઃ ૧. સૌધર્મ ૨ ઈશાન ૩ સનકુમાર ૪ મહેન્દ્ર પ બ્રહ્મલેક ૬ લાંતક ૭ મહાશુક્ર ૮ સહસ્ત્રાર ૯ આનત ૧૦ પ્રાણુત ૧૧ આરણ; અને ૧૨ અચુત.
કપાતીતના બે ભેદઃ ૧ નવ વૈવેયક અને ૨ પાંચ અનુત્તર નવરૈવેયકનાં નામે.
Page #121
--------------------------------------------------------------------------
________________
on
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગો
૧ સુશન ૨ સુપ્રતિયુદ્ધ ૩ મનારમ ૪ સભદ્ર ૫ સુવિસાત ૬ સુમનસ છુ સૌમનસ ૮ પ્રિય'કર, અને હું નંદીકર. પાંચ અનુત્તર વિમાનનાં નામે
:
૧ વિજય ૨ વિજયંત ૩ જયંત ૪ અપરાજિત; અને પ. સર્વાસિદ્ધ. વાના આટલા ભેદ્દામાં સમકિતી વૈમાનિક-દેવલેાકમાં જ જાય. પ્રથમ ભવનપતિનાં દૃશ ભેદ, વ્યંતરના ૮ ભેદ, અને જ્યાતિષીના પાંચ ભેદ, એ ત્રેવીશ ભેદ્યમાં, ત્યાં સમકિતી ન જાય, પણ એવું આયુષ્ય ખાંધે કે એથી આગળ વધીને વૈમાનિક દેવલેકે જ જાય. સમકિતીની લેયા કઈ હોય?
'
લૈશ્યા છ છે ઃ ૧. કૃષ્ણવેશ્યા, ૨ નીલલેસ્યા, ૩ ક્રાપાતલેશ્યા, ૪ તેજલેશ્યા, પ પદ્મલેશ્યા, અને ૬ શુલલેશ્યા. સભ્યષ્ટિ આત્મા તેોલેશ્યાથી હલકીલેશ્યામાં ન હાય. સમિકતીને તેોલેશ્યા કાયમ ન હાય, સમ્યગ્દષ્ટિ માટે તે શાખછાપ રૂપ કહેવત છે કે “ સમતિ દૃષ્ટિ જીવડા, કરે કુટુંબ પ્રતિપાળ, પણ અતરથી ન્યારો રહે, જેમ ધાવ ખેલાવત ખાળ.” શેઠાણી પેાતાના પુત્રની જે માવજત કરે છે, તેનાથી દેખીતી રીતે કંઈ ગુણી અધિક માવજત ધાવમાતા કરે છે, પણ તેના હેતુ ભિન્ન છે. જો એ ધાવમાતા એમ કરે તેા પિરણામે પેાતાના સ'તાનાનુ શુ થાય ? આવિકા અટકે એટલે પેાતાના સંતાના પણ રખડે જ ને ધાવમાતાની હાર્દિ પ્રીતિ તા પેાતાના સંતાન પરત્વે છે. સમ્યગ્દષ્ટિ આત્માની પરિસ્થિતિ પણ ધાવમાતા જેવી છે. સમ્યગ્દષ્ટિ જીવનું હાિ આપણુ તે ધર્મ કાર્યો પરત્વે જ હોય છે, પણ સાસારક કાર્યો પણ અને સચાગવશાત્ કરવા તો પડે જ છે. એ કાર્યામાં એને લેશ પણ રસ હત નથી. સાંસારિક કાર્યો કહેા કે એ કરતા નથી, પણ એને એ કરવાં પડે છે. એનું મન્તવ્ય ભિન્ન છે. સાંસારિક કાર્યાં કરે છે ખરા, પણ ત્યાં માને છે એમ કે, ‘શું કરૂ? લાચાર છુ. છૂટકા નથી, કરવું પડે છે!વગેરે ધાર્મિક કાર્ય તે ખાસ કરવાં જ જોઇએ' એવુ' એનુ સુદૃઢ મન્તવ્ય હાય છે, અને જ્યારે જ્યારે તક મળે ત્યારે ત્યારે તે તેમાં જોડાય છે. આવા સભ્યષ્ટિ આત્મા વૈમાનિક વિના બીજું આયુષ્ય ન બાંધે. તેની સોલેશ્યા જાતિષની તેોલેસ્યા કરતાં ચાઢયાતી હોય. સમ્યક્ત્વ વિના
જ
Page #122
--------------------------------------------------------------------------
________________
પુરય બાંધનારા છ જગતમાં નથી, એમ ન કહી શકાય, કારણ કે
કામ નિજેરાથી પણ પુણ્ય બંધાય છે. અકામનિજેરાનું પણ સામ તે પ્રમાણમાં માનવું પડશે.
તિર્યંચગતિમાં વિના ઈછાએ પણ દુઃખ ભોગવ્યું, તેથી પાપને કર્મસંચય તૂટયે ઘણો, કર્મબંધ થયો છે, તેથી થઈ કર્મનિજા, અને તેથી જ બાદરમાં ચર્મચક્ષુથી દેખી શકાય તેવા શરીરમાં આવવાપણું થયું. અકામ નિર્જરા ખૂબ વેરાય તે વ્યંતરપણું મળે. અકામ નિર્જરાની કિંમત કેટલી બધી અ૯૫ છે, તે વિચારી લે. અકામ નિર્જરી મેહનીયની સીત્તેર કોડાકેડીની સ્થિતિમાંથી એગણે કેડાડીની સ્થિતિ તૂટે છે. અકામ નિજાનું સામર્થ્ય ન માનીએ તે એગણેત્તર તૂટવાની વાત અસંગત ગણાય. મનુષ્યગતિની અપેક્ષાએ અકામ નિજાનું ફળ ઓછું નથી. મનુષ્યપણુની અકામ નિજાના ફળરૂપે દેવકનાં ત્રેશ સ્થાને છે. દશ ભવનપતિ, આઠ વ્યંતર અને પાંચ તિષ્ક, એ રીતે ગ્રેવીશ સ્થાને છે. મનુષ્યપણાની સકામનિજેરાના ફૂલ રૂપે બાર દેવક મળે. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનો, એ રીતે છવ્વીશ સ્થાને છે. કેટલીક વખત જીવે અમુક પ્રકારે મરે છે, તેથી પણ અકામ નિજ રા થાય છે, અને વ્યંતરપણું તે મળી જાય છે.
સકામ નિર્જર કરનાર સમ્યગદષ્ટિ તો વૈમાનિકમાં જ જાય છે. દેવતાના મુખ્યભેદે જણાવવામાં આવ્યાં. પેટભેદ સંબંધી અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૨૦૭ મું આયુષ કર્મનું કામ જીવને જકડી રાખવાનું છે.
ત્રલેયનાથ શ્રીતીર્થકર-દેવેએ તીર્થની સ્થાપના કરી, ત્યારે એ તીર્થ_એ શ સનની પ્રવૃત્તિ, ભવ્યાત્માઓના લાભાથે ચાલુ રાખવા શ્રી ગણધર મહારાજાએ શ્રી દ્વાદશાંગીની રચના કરી. એ પરમ–તારક-શ્રી દ્વાદશાંગીમાં શ્રી ભગવાનજી સૂત્ર પાંચમું અંગ છે. જે શ્રી મહાવીર મહારાજાના હસ્ત–દીક્ષિત એકને કેવલજ્ઞાન થયું] છે, તે શ્રીગૌતમ–સ્વામીજીએ પૂછેલા પ્રશ્નો અને તેના શ્રી મહાવીર દેવે આપેલા ઉત્તર એવા છત્રીસ હજાર
Page #123
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રી આગમોદ્ધારક પ્રવચન-શ્રેણી વિભાગ છો પ્રશ્નોત્તરોને મહાન ગ્રંથ તે પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્ર, એ સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદેશામાં પુદ્ગલવિષયક અધિકાર ચાલી રહ્યો છે.
પુદ્ગલના મુખ્ય પ્રકાર ત્રણ છે. સ્વભાવ-પરિણત, પ્રયોગ-પરિણત, અને મિશ્ર–પરિણત. જીવના ભેદ જાતિની અપેક્ષાએ પાંચ છે. એકેન્દ્રિયાદિ પાંચ જાતિ છે. કાયાની અપેક્ષાએ છ પ્રકાર પૃથ્વીકાયાદિ સ્થાવરના પાંચ ભેદ અને બાકીના બધા ત્રસકાયમાં સમાય. એ રીતે ત્રસકાયને એક ભેદ એમ કાયાની દષ્ટિએ છકાય છે યાને ના છ પ્રકાર પણ ગણાય. કાયાને વિભાગ જાતિના વિભાગ કર્યા પછી જ કરવા વ્યાજબી ગણાય. જાતિની અપેક્ષાએ ના પાંચ પ્રકાર છે. જાતિ પાચ છે. જેને ઈન્દ્રિયે પાંચ હેય તેને પંચેન્દ્રિય કહેવાય. આંધળાને કે બહેરાને ચૌરેનિદ્રય નહિં કહેવાય, કેમકે ઈન્દ્રિય તે સ્થાને ઉોગ વગરની પણ ઈદ્રિય આકારરૂપે તે છે ને ? નિર્માણ નામ કર્મ ચક્ષુ, શ્રોત્રાદિની રચના કરે છે. નિર્માણ કર્યું તે ગુલામ છે. ઈન્દ્રના આદેશ અનુસાર કરવાનું કામ નિર્માણ કમનું છે. ચક્ષુ તથા શ્રોત્રનો લોપશમ (પાપ કર્મનું એ છાપણું) થ ન હોય તે તેને ઉપગ ભલે ન હોય પણ નિર્માણ નામકર્મના કારણે રચના તે થાય જ. ગતિ નામકર્મની આખી વ્યવસ્થા અહીં માનવી પડશે. આયુષ્યને બંધ જબ્બર ચીજ છે. કેવલ જ્ઞાનીને મેક્ષ નિયત થયે, શાશ્વત્ સુખ મેક્ષમાં જ છે, પરંતુ આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી કેવલજ્ઞાનીને ય મેક્ષ મળી શકે નહિ. નિર્મલ કે મલિન અવસ્થામાં પૂરાયેલા જીવને ધરી કે પકડી રાખવા તે કામ આયુષ્ય કર્મનું છે. નારકીને નરકમાં દુઃખની પરાકાષ્ઠા છે, તો લાહ્ય સળગે છે, ત્રાહિ ત્રાહ પારાય છે, પણ ત્યાંથી છૂટકારો નથી. નરકાયુનું કામ નારકીના જીવને, આયુષ્યના છેલ્લા સમય સુધી જકડી રાખવાનું છે. ગતિ નામકમને લીધે જીવ તે તે ગતિમા છે. સજન અપકારી પ્ર ઉપકાર કરે તે ઈશ્વરનું વલણ
કેવું હોય? અશાતાને ઉદય હોય ત્યારે આપોઆપ તે સવેગ ઊભું થાય, પિશાબ કરવાની શંકા કાચી હોય તે પણ તે સમયની તેવા પ્રકારની
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦૬ સુ
૧૦૫
રિપક્વતાએ મનુષ્ય પેશાબ કરવા જાય, બેસે ત્યાં છાપરા ઉપરથી ખીસકોલી નબળી પાડે છે, પેલાને તે નળી વાગે. તે ઘવાય અને આયુષ્ય પૂર્ણ થયું હાય તે। મરી પણ જાય. નનીઉં પાડનાર ખીસકોલી કે પર્શીને કેણુ લાવવા ગયુંહતું ?, અશાતાના ઉદયે જ બધું આવી મળ્યું ને ? કહા કે કમ' ક્ળ્યું. એક યાચકને આખા રાટલે મળે; અને એક રડતા પાો જાય, તેમાં કઈ કારણ ખરૂ કે નહિ ?, એ યાચકમાં દાતારને એકે ય સંબંધી નથી કે દુશ્મન નથી. સામાના અતરાયના ક્ષયે પશમઅને ઉદય એ જ ત્યાં કારણ છે. ધૃતરા ત્યાં ઇશ્વરને આગળ કરે છે, જો એમ માનીએ તે કમ જેવી ચીજ મનાય નહિ. બકરીને કસાઇ મારે છે, મનુષ્યને કેઇ ખૂની મનુષ્ય મારે છે. એ બકરી અને મનુષ્ય બન્ને પાપના ઉદયે જ મરે છે. કારણભૂત કર્યાં છે. તેમાં ઈશ્વરને વચ્ચે લાવવાનું કાંઈ કારણ નથી. કર્તાહાં ઇશ્વરને માનીએ તે, તેા પછી કસાઈ કે ખૂની બન ગૂનગાર જ ગણાશે, કેમકે ત્યાં પ્રેરણા ઇશ્વરની જ ને? જલ્લાદ ફાંસી દે છે તે ન્યાયાધીશના હુકમથી દે છે, એમાં જલ્લાદ પાતે વધ કરનાર નથી. વધના હુકમના અમલ તે કરે છે. પ્રશ્ન આગળ વધી શકે છે. સજા કરનાર ન્યાયાધીશને કેમ બંધન ખરૂ કે નહિ? દૃષ્ટાંત અકદેશીય ન હેય. ચંદ્ર નાને મોટા થાય છે, તેમ ચદ્રમુખીમા થતુ નથી; પણું સૌમ્યતાની દૃષ્ટિએ ‘ચદ્રમુખી’કહેવાયેલ છે. ન્યાયાધીશન્યાય ચૂકવવાનું કાપણુ દુન્યવી વ્યવહારથી જ કરે છે ને ! શહેનશાહતને વફાદાર રહીને ન્યાયના દેખાવપૂર્વક તે નોકરી કરે છે. ન્યાયાધીશ વફાદારીના સાગા લે છે ખરા, પણ વફાદારી કેાની ?, શહેનશાહની, અને શહેનશાહતની; નહિ કે પ્રજાની. અરે પ્રજાની વફાદારીમાં પણ મુખ્યતા સ્વદેશની, અને પરદેશને અંગે બધી છૂટ. આ તા રાગ દ્વેષની ખાજી છે. બીજો શ્વાન ન પેસે એની કાળજી શેરીના શ્વાન કાયમ રાખે છે. અહીં પણ એવી જ લડાલડી ચાલુ છે. રાજ્યના રક્ષણ માટે અધી ય વ્યવસ્થા છે. જો ઇશ્વરને કર્તા માનીએ તે તેને કમ લાગે કે નહિ ? જે એમ ક લાગ્યાનું ન માનીએ તે પછી કર્મ વસ્તુ જ ઉડી જશે. કર્માં તેા છે જ. પ્રત્યક્ષમાં કઈ વસ્તુ અંગે પ્રશ્ન નથી, અર્થાત્ પ્રત્યક્ષમાં પ્રશ્ન હેાય નRsિ. પાણી ઢારનાર શાથી, અગ્નિ ખાળનાર શાથી, એ પ્રશ્ન જ ન હોય. કેમકે
Page #125
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણ-વિભાગ ને પ્રત્યક્ષ છે. જગતમાં સુખ દુઃખ તે પ્રત્યક્ષ જ છે. સુખ દુખ કર્મકા કે ઈશ્વરદત્ત એ પ્રશ્ન પછી છે, પણ સુખ દુઃખ તે પ્રત્યક્ષ છે જ ને! દુનિયામાં પણ વ્યવહાર છે કે સંતાન બધાં સરખાં ગણવાં જોઈએ એમાં એકને બધું અપાય, એક તરફ આંખમીંચામણાં થાય છે ત્યાં તરત ભેદને આરેપ થાય છે. આ વહાલે, આ અળખામણે એમ કહેવાય છે. દુનિયા મેં પર કહે છે કે, તમે એકને વહાલે ગણે છે, એકને અળખામણે ગણે છે. ગરાસિયાને માટે પુત્ર વહાલું લાગે છે, વાણિયાને નાને પુત્ર વહાલું લાગે છે. ઈશ્વર માટે પણ જે તે એકને સુખ આપે, એકને દુઃખ આપે તો એ પણ એ ભેદ રાખે છે એમને? જે કર્માનુસાર કહીએ તે ય પ્રશ્ન પરંપરા ઊભી જ છે, તેવા તેવા કર્મોની પ્રેરણાનો પ્રેરક જે ઈશ્વર, તે ફળ જીવને શા માટે? વળી કમ જેવી ચીજનું અસ્તિત્વ થયું તે ઈશ્વરને કર્મ લાગે કે નડિ? વિધવિધ પ્રેરણા કર્યો જાય છતાં કર્મ ન વળગે? દુનિયામાં કે સજજન ઉપર “તમે પણ મારા તારાને ભેદ રાખો છો એ આક્ષેપ કરે તે તેને મરવા જેવું થાય, તે પછી ઈશ્વરને તે વહાલા અળખામણાને ભેદ હૈય? સજજને તે અપકારી પર પણ ઉપકારી હોય છે, કારણ કે એમને સ્વભાવ જ એ છે.
એક વખત એક લશ્કરી અધિકારી ચાલ્યા જાય છે. રસ્તામાં કઈક મનુષ્યને જોતાં એને કાંઈક વહેમ ગયો એટલે એ તેને સજા કરી ચાલ્યા ગયા. પાછળથી કોઈ સારા મનુષ્ય સજાના મારથી ઘવાયેલા પેલા મનુષ્યને સાજો કર્યો, ફરી એ પ્રસંગ બન્યું કે પેલા લશ્કરી અમલદાર પિતે જોડેસ્વાર મા છે તે વખતે તેને પગ પેંગડામાં કઢંગો ભરાઈ ગયે છે. ઘેડો થેભતે નથી, દેડયે જ જાય છે. એની તાકાત નથી કે પગ કાઢી શકે. જેને સજા કરી હતી એ જ મનુષ્ય અનાયાસે આવી પહોંચે છે, અને જેણે સજા કરી હતી, જેણે અપકાર કર્યો હતો, તેને પણ તે સજજન પેંગડામાંથી કાઢે છે. પેલાં લશ્કરી અમલદારને તે પિતાના સ્વભાવ મુજબ ઊલટું માઠું લાગ્યું કે જેના પ્રત્યે પોતે અપકાર કર્યો છે, તેનાથી બચાયું તેનાં કરતાં મૃત્યુ સારૂં! સજજને અપકારીને ઉપકારને માર મારે છે. ઈશ્વરમાં તેના આ ગુણ, અપકારી ઉપર પણ પણ ઉપકાર કરવાનો ગુણ ઉત્કૃષ્ટ હવે જોઈએ. જંગલી રાજ્ય પણ
Page #126
--------------------------------------------------------------------------
________________
વચન ૨૦૭ સ
Jap
શ્રાવણા કે નાનાં ખાલકાને ફ્રાંસીની સજા કરતા નથી, ત્યારે ઇશ્વર ધાવણા માલકોને તે થુ, પણ ગર્ભમાં રહેલાને ચ મારી નાંખે છે, આ કંઈ હાલત ! તાત્પર્ય કે ઇશ્વર બનાવનાર નથી પણ બતાવનાર જરૂર છે, જીવાદિ તત્ત્વ, પાપ, પુણ્ય, મેાક્ષ, સેાક્ષના ઉપાય બતાવનાર ઇશ્વર જ છે. ઇશ્ર્વર તેા નિરજન, નિરકાર છે; પણ દેરાસર, પૂજા, પ્રતિષ્ઠા આદિનુ સ્થાન ત્યારે જ છે કે જો ઈશ્વરને બતાવનાર માનવામાં આવે તા.
કર્મ ઉદયાનુસાર જીવ તે તે ગતિમાં ગમન કરે છે. ધાગાપથી (બ્રાહ્મણા) પેાતાનું પેટ ભરવા માટે ઈશ્વરને આગળ કરે છે. તે કુદરતમાં જ્યાં ત્યાં પેાતાના લાગા ઇશ્વરને નામે લાગુ કરે છે, ત્યાં ત્યાં સીમંત, જન્મ, લગ્ન, મરણના તમામ સમયે, અને મરણ પછી પશુ કાયમ શ્રાદ્ધના નામે તેએ પ્રજાને ચૂસે છે. આ કયારે બને ? જો ઈશ્વરને આગળ ન કરે તેા તેમને કેણુ આપે? મનુષ્ય દારૂ પીએ, અને મગજ ગાંડું થાય એ દોષ ઈશ્વરના ? સાકર ખાવાથી ડૅંડક થાય, મરચુ' ખાવાથી બળતરા થાય એમાં ઈશ્વરને શું લાગે વળગે ?; વારૂ ! જગતના કયા ઈશ્વર ? કૃષ્ણ, રામ, ઈસુ, મલ્લા કે જરચેાસ્ત ? ચિઠ્ઠી કાણુ નથી લખતુ? પાપ પણ ચિઠ્ઠીહુડી લખે છે ઇશ્વરના નામે ધૂતવાના ધધા બધાને ત્યાં ચાલુ છે.
ઈશ્વરના નામે ધાગાપીઓના ધા.
વારામાં એક દક્ષિણી મરાઠા જ્ઞાતિના હતા. તેના બાપ મરી ગયા. પ્રથમ પાતે શ્રીમંત હતા, પણ આ વખતે સ્થિતિ ઘસાયેલી હતી. હવે બાપની સેજ (શમ્યા) પૂરવા જાય તે! ખરેખરા એ ઠુજાર રૂપીમા બધું જોઇએ. જ્યારે શય્યા પૂરવાની વિધિ કરે તે પેાતાની પ્રતિષ્ઠા પ્રમાણે કરવુ જ પડે. ગેાર લાગેા છેડે તેમ નહાતું, આને તે પારાવાર ચિ’તા થર્ક; પણ તે વખતે એક મિત્ર મળ્યા, તેણે યુક્તિ બતાવી, અને કહ્યું કે કામ થવા સાથે આબરૂ પણ રહેશે; તેવી યુક્તિસ્રાવી બતાવી દીધી. એ દક્ષિણી તે ગેારને ત્યાં ગયા અને તેણે કહ્યુ : શેર મહારાજ ! મા ખાપ પક્કો અફીણી હતા. માટે આ ચાર તાલા અફીણું તરત ખાઈ જાએ, જેથી જલદી મારા બાપને પહોંચે. તે સ્વર્ગમાં અફીણુ વિના ટાંટીઆ ઘસતા હશે. ગારે કહ્યુ એમ કાંઈ અફીણુ પહાંચે ! દક્ષિણીએ
Page #127
--------------------------------------------------------------------------
________________
(se
શ્રી આગમેદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ છઠ્ઠો
હું : તે પછી શય્યા કયાંથી પહેાંચે ? તાત્પય કે બેય પાત પેાતાની સ્થિતિ રજૂ કરે છે. પરિણામે ગેરને ત્યાં આવેલી કેાઈ ખીજાની શય્યા પેલા દક્ષિણી પેાતાને ઘેર લાવીને તે જ રજૂ કરે છે, આપે છે, આબર જાળવે છે. અને ગાર પણ અફીણુ ખાવાની આવી પડેલી આફતથી પેાતાને ઉગારે છે. તાત્પર્ય કે જે ધાગાપંથીએ (બ્રાહ્મણે!) ઇશ્વરને ર્તા ન મનાવે તેા હુડી કયાંથી લખે? હુંડી વિના આ બધું મળે કયાંથી?
ગતિનામ કર્મના ઉદયે પુદ્ગલેાનુ પરિણમન થાય છે, અને ગતિ એ આધારે થાય છે. આંધળા પણ ખારાક તા દેખતાની જેવે જ ખાય છે, પણ પુદ્ગલ પરિણમનમાં આંખને અ ંગે ભેદ પડે છે. અંધને ચક્ષુને ચેાગ્ય પુદ્ગલ પરિણમન નથી. આંખાને આકાર તા હૈાય છે. જેમ મનુષ્યમાં તેમતિયાઁચ પંચેન્દ્રિયમાં પણ બળદ વગેરે માટે, અધપણા વગેરેને માટે સમજી લેવું. અધ બળદને પણ આંખને આકાર તે હોય. દેવતામાં પણ પુદ્ગલ પરિણમનને અંગે ભેદે કહેલા છે તે સંબધી વર્ણન અંગે વત્ત માન,
પ્રવચન ૨૦૮૩ પરિણામના ભેદ, ક્રિયાના ભેદને આભારી છે. મનુષ્ય થાય પણ સમૂચ્છિમ થાય તો સાર્થક શુ' ?
અખિલ વિશ્વને એકાત કલ્યાણપ્રશ્ન શાસનની સ્થાપના સમયે શ્રીતીથ"કરા પાસેથી ત્રિપટ્ઠી મેળવીને તે આધારે ભવ્યવૃંદ માટે હેતબુદ્ધ એ શાનને વહેતું રાખવા શ્રી ગણધર ભગવાને જે મહાન્ દ્વાદશાંગીની રચના કરી, તેમાંના પાંચમા અંગ શ્રીભગવતીજીના આડમા શતકના પ્રથમ ઉદ્દેશ ચાલુ છે, જેમાં પુદ્ગલ પરિણામને અધિકાર ચાલી રહેલ છે.
પાંચે.ન્દ્રય જીવેાના ચાર પ્રકાર છે: ૧ નારકી ૨ તિય ંચ ૩ મનુષ્ય અને ૪ દેવતા. અત્યંત પાપનાં ા ભગવવાનું સ્થાન નરક છે, પાપની તીવ્રતા તથા પુણ્યની મન્નતા ચેગે બંધાયેલ કમેર્માનું ફૂલ ભોગવવાનુ સ્થાન તિય ચગતિ છે. પાષની માંદતા તથા પુણ્યની તીવ્રતાના યેાગે અંધાયેલ કર્માનું ફૂલ ભાગવવાનું સ્થાન મનુષ્ય ગતિ છે. અત્યંત પુણ્યના ફળ ભાગવવાનું સ્થાન દેવલે છે. કમ જેવી ચીજ માનીએ
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦૭ મુ
૧૦૨
અને તેની તરતમતા માનીએ તા ફળનાં સ્થાન પણ તેવાં ભિન્ન ભિન્ન માનવાં પડે. પાપ અને પુણ્યમાં તીવ્ર તથા મંદ એવા પ્રકાર હાય છે, ફળમાં પણ તે પ્રમાણે જ હાય એ સ્વાભાવિક છે. ગભ માં હત્યા આપત્તિ નિવારવાનું પણ થાય, લેાભથી પણ થાય, જે કારણ મુજખ-રસના પ્રમાણ મુજબ નરક પણ નીચી ઊંચી મળે. પાપનું ફળ ભોગવવાનુ નરકથી ઓછા ત્રાસવાળું સ્થાન તિય ચગતિ છે, તમે ઢારને દશ વાગે પાણી પાએ, અમુક વખતે જ ચારા ચરાવે, તે વિનાના સમયમાં એને ભૂખ તરસ ન લાગે ? પશુને આખી જિંદગી ભાર વહેવાના, માર સહેવાના હાય છે. તિય ચગતિ મળે તેમાં કાંઇક પુણ્ય હોય તેને યાગે સારે ઘેર તિય ચાને સારા ખારાક, ચાખ્ખુ પાણી, રહેવાને સારૂ સ્થલ, સારી માવજત મળે છે. મનુષ્ય ભવ તે અધિક પુણ્ય તથા આછા પાપના ફળ રૂપે એ જોઈ ગયા. પાપના ફળ રૂપે મનુષ્ય ભવમાં પણ કેઇ પ્રકારે આધિ, વ્યાધિ, ઉપાધિ સહન કરવાં પડે છે ને ? ગત ભવમાં પુણ્ય તા કર્યુ. પણ ઉલ્લાસથી ન કર્યુ. હાય, રાતાં રેતાં કયુ'' હોય, ‘કરવું પડે છે' એમ ધારી વેઠ રૂપે કયુ હાય ! તેનુ' ફળ પણ તે જ પ્રકારે મળે, ને મનુષ્ય થયા પણ સંમૂ`િમ મનુષ્ય થયા ત્યાં આયુષ્ય માત્ર અ ંતહતુ, શરીર અંશુલના અસંખ્યતમા ભાગનું કાઈ આંખથી ન દેખી શકે તેવું એને ઉપજવાનું. મળ, મૂત્ર, ખળખા વગેરેમાં આવું મનુષ્યપણું મળ્યુ એમાં સાક શું ? રોઈ રોઈને કરેલાં પુણ્યનાં મૂળમાં બીજી શું હાય ?
રડતાં કરેલુ ઉલ્લાસથી શી રીતે ભાગવાય?
મમ્મણ શેઠને ઘેર ઋદ્ધિ કેટલી હતી ! શ્રેણિક મહારાજ પેાતાના આખા મગધ દેશનું રાજ્ય વેચીને રત્ના ખરીદે તા પણુ મમ્મણ શેઠના ભોંયરામાંના રતનના બળદોનું અક શીંગડું ન થાય. ઋદ્ધિ આટલી પણ અંતરાય કમ'ના ઉદય એવા કે બિચારા સારૂં' તેલ ખાય કે સડયા વગરનું અનાજ ખાય તે તરત માંદો પડે. એને પચે શું? ખારૂ તૈલ અને સડેલુ અનાજ જ એને ખાવુ' પડે એવી એની હાલત હતી, અને મતરાયના ઉદય હતા. ભાગાંતરાયના ક્ષયાપશમ ન હતા. પૂર્વભવે દાન દીધા પછી પશ્ચાત્તાપ કર્યાં તેનું પરિણામ આ આવ્યુ. આપણે આજે
Page #129
--------------------------------------------------------------------------
________________
સ
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાળ અને
પણ જોઈએ કે ધમ કરનારા પહેલાં કરે તે છે, પથું પાછળથી રડયાં કરે છે, આવા આવા કારણે મનુષ્ય તે થાય, પણ સંસૂચ્છિ`મ થાય, અંતમુહૂત્તમાં મરી જાય. અરે ! ચકવીને ઘેર જન્મે, પણ જન્મીને થોડા વખતમાં મરી જાય, સાર્થક શુભ કહે કે આયુષ્ય બંધ વખતે પરિણામની ખાખી થયેલી મનુષ્ય ગતિનું આયુષ્ય એવી જાતના પુણ્યથી આંધ્યુ હાય કે જેનાથી મન જ ન મળે. એટલે સમૂમિ થાય—ઉપજે અને અંતમુહૂત્તમાં મરે. ભવ મનુષ્યને ગણાય પણ અનુ મૂલ્ય શું? એનું ફળ શુ?; સ’મૂર્ચ્છિમ મનુષ્યને પણ વિષ્ટા, મૂત્ર, પિત્ત, કફ્ થૂક, લાળ, પરૂ, રૂધિર, ખળા, શ્લેષ્મ, નાક, કાન વગેરેના મેલ અને વી વગેરેમાં ઉપજવાનુ હાય છે.
-9
ગ જ મનુષ્યા માતા પિતાના સંચાગેાથી ગભÖમાં ઉત્પન્ન થઈ અનિદ્વારા જન્મે છે. ગર્ભ જ મનુષ્યેામાં પણ સુખી દુઃખી વગેરે જોઈ એ છીએ. ત્યાં પ્રથમ કરાયેલાં પુણ્યમાં ફરક માનવા જ પડશે. પૂર્વ ભવમાં માને કે કેઈએ સુપાત્રે ઉલ્લાસભેર દાન દીધું, કોઈએ ન છૂટકે દાન દ્વીધું, કેાઈએ દેતાં તે આનંદથી આપ્યું, પણ પાછળથી પસ્તાયા હોય.
આ રીતે મનની ભાવનાના ભેદ મુજબ ફળમાં ભેદ પડી જાય એ સ્પષ્ટ છે. લક્ષાધિપતિ દાન દેવા સાધુને નિમ ંત્રે, અને દરિદ્ર નિમ ંત્રે, એમાં પણુ થનારાં પુણ્ય તથા નિર્જરા લક્ષ્મી કે દારિદ્રયના આધારે થતાં નથી પાત્રમાં પડતાં કિંમતી કે સામાન્ય દ્રવ્યના આધારે થતાં નથી પણ ! સાથે સાથે ખાસ આધાર માનસિક-ભાવનાની શુદ્ધિ તથા અશુદ્ધિ તેમાં તીવ્રતા, મદતા પર આધાર રહેલા છે. દ્રવ્ય, પાત્ર; તથા ચિત્ત, એ ત્રણેયના તથાવિધ સગાળે પુણ્યને અંધ થાય છે.
ઉપર છે,
ચંદનાનાં આંસુનું મૂલ્ય,
તે
અડદના ઠઠા ગાતું કરીને રાજ ઢોરને ન ખાય છે, પરન્તુ દ્વારા ફળ તા ચંદનબાલાને જ થયુ.. જેણે અડદના ખાકુળાને તેવી અવસ્થામાં ભગવાન મહાવીર દેવને વહેરાવ્યા. ત્યાં કિંમત વùારાવાયેલા પટ્ટાથની નથી, કારણ કે પદાર્થમાં તે અડદના બાકુળા હતા તેણીની સ્થિતિ કઈ હતી ? હતી તા પેાતે રાજકુમારી, પણ કઈ હાલતે પહેાંચેલી ? પિતાનું રાજ્ય ગયુ. પિતા મચે, માતા પુત્રી નાઠાં, કૈાઈ સૈનિકના
Page #130
--------------------------------------------------------------------------
________________
સપાટામાં સપડાયાં. શિયળ રક્ષણાર્થે માતાએ આત્મબલિદાન દીધું. આ જોઈ સૈનિકે ચંદનાને (વસુમતિને) આશ્વાસન આપ્યું. પછી તે વસુમતિ નિક દ્વારા ચૌટે વેચાણ, શેઠથી ખરીદાણી, નામ ચંદન અપાવ્યું. ત્યાં વિચિત્ર કર્મવશાત્ મૂલા શેઠાણીની મહેરબાનીના અભાવે ભેંયરાના કારાગૃહમાં પૂરાણી. મસ્તક મંડિત, હાથપગમાં બેડી, એક પગ અંદર. ત્રણ દિવસની ભૂખી, ભૂખમય સંગમા ઉપગપૂર્વકના અઠ્ઠમ તપવાળી થઈ શેઠની તપાસમાં વ્યતિકર માલુમ પડવાથી બેડી તેડાવવા માટે શેઠ લુહારને બેલાવવા ગયા, પણ તે પહેલાં સૂપડામાં અડદના બાકુળા ખાવા માટે મૂકતા ગયા આ બાકુળા આવા કપરા સંયોગોમાં તેણીએ છ માસના તપસ્વી મહાઅભેગડવાળા સાક્ષાત્ શ્રી મહાવીરદેવને વહેરાવ્યા. આવી હાલતમાં તેણીને “કાઈ પાત્ર આવે તે વહોરાવું” આ ભાવના થઈ એ જ મહામૂલ્યની વસ્તુ છે. ભગવાન આવ્યા, અભિગ્રહમાં ખામી હોવાને લીધે પાછા ફર્યા, તેથી ચદનાને આંસુ આવ્યાં, અને ભગવાન અભિગ્રહ પૂર્ણ થવાથી પાછા વળ્યા અને વહેવું, ચંદનાને કૃતાર્થ કરી, અને ચંદના ધન્યભાગ્ય બની. આ ચંદનાના આંસુનું મૂલ્ય છે. આંસુ તે જગતમાં કયાં થોડાં વહે છે?, જગતમાં કૈંક રડે છે ને આ તે ચંદના કર્મરાજાને રડાવે છે. ક્રિયાની તરતમતા મુજબ ફળમાં તરતમતા સમજવી જ
છતી સામગ્રીએ દાન દેવાનું, અને પુણ્ય કરવાનું ન સૂઝે તેની દશા શી થાય ?, જે આદર્શ પ્રત્યે લક્ષ્ય ન આપે એના જીવનમાં ભલીવાર આવે કયાંથી? જે છેક મૂળ નકશા ઉપર ધ્યાન આપે, તે ચિતરે શી રીતે ? શ્રી જિનેશ્વરદેવનું દેરાસર પાસે હોય છે, છતાં થ પૂજા કરવામાં આળસ કરે ત્યાં શું થાય? સંગે સાનુકૂળ છતાં પ્રમાદી અને એને ફળ મળે કયાંથી? આ બધું વિચારણીય છે. એક માણસ દર્શન, પૂજા કરે ખરે, પણ “કર્યા વિના છૂટકે નથી, કઈક ઉપાલંભ આપે માટે કરવું જોઈએ” એમ ધારીને કરે અને એક માણસ આવશ્યક ધારીને હદયલ્લાસથી કરે તેના ફળમાં મહદ્ ફરક હોય જ. જેને હદયમાં એવી ભાવના હોય “ધન્ય ભાગ્ય હું કે આવા સગો મળ્યા! રણું લેકના અંગારરૂપ શ્રીજિનેશ્વર દેવનાં દર્શન થાય એવાં ઉત્કૃષ્ટ
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી આગ દ્વારા પ્રવચન-શ્રેણી વિભાગ છઠ્ઠો
ભાગ્ય ક્યાંથી? એને એવું ઊંચું પુણ્ય થાય એ સહજ છે. કેઈ વળી દેરાસરમાં જવા ઘેરથી નીકળે, પણ માર્ગમાં મિત્રો મળે, કઈમેજમજાહ મળે કે માંડી વાળે ! એ ધર્મકૃત્યને માંડી વાળે એટલે લલાટમાં પુણ્ય પણ પિતાનું આગમન માંડી જ વાળ ને! આપણે મુદ્દો પુણ્યક્રિયાના તારતમ્યને અંગે ફળનું તારતમ્ય છે. આખા દિવસ દરમ્યાન એક માણસ આંખ મીંચીને ચાલે, કીડી મંકેડી પણ ન જુએ; અને એક માણસ લીલા ફૂલની પણ જયણ સાચવીને ચાલે છે. હવે ચાલે તે બેય છે, પણ ચાલવા ચાલવામાં ય ફેર એટલે સામાન્ય ક્રિયા દ્વારા પુણ્ય–પાપના બંધમાંય ફરક પડે છે. બંધાતા પુણ્યમાં પણ તીવ્ર ભાવ, મંદ ભાવના હિસાબે પરિણામ પણ તેવું માનવું પડે.
અકામ-નિજર દેવક-વર્ગ પુણ્યથી મળે છે, પણ પુન્યાઈમાં તારતમ્ય છે. બંધાતા ઉત્કૃષ્ટ પુણ્યમાં પણ તેવી તારતમ્યતા છે. બંધાતાં ઉત્કૃષ્ટ પુણ્યમાં પણ જેવી તરતમતા તેવું ફળ સમજી લેવું. દેવલેકમાંના જણવેલા ભેદમાંથી કયે ભેદ પ્રાપ્ત થાય, તેને આધાર પુણ્યના તારતમ્યતા ઉપર છે. દેવકના મુખ્ય ચાર ભેદઃ ૧ ભવનપતિ, ૨ વ્યંતર, ૩ જ્યોતિષી; અને ૪ વૈમાનિક. સકામ નિજાને દાવ સમકિતી રાખી શકે, પણ અકામ નિજેરાને દો કે ઈજા કોઈથી રખાય તેમ નથી. જીવાદિ તોની શ્રદ્ધા ધરાવનાર સમકિતીને જાણવા માનવામાં જીવના જ્ઞાનાદિ ગુણે છે, અને તે ગુણે કર્મથી આવરાયેલા છે, એમ તે સમકિતી સારી રીતે જાણે છે. આ સમકિતી જે તપ કરે, જે ધર્મ કિયા કરે તે કર્મના આવરણના ક્ષયની દષ્ટિએ, આત્માના ગુણોત્પત્તિની દષ્ટિએ કરે. જેને આવું જ્ઞાન-ભાન નથી, તે જીવ પણ દુઃખે ભેગવે. તેનાથી જે કર્મનું તૂટવું થાય તે અકામ નિર્જરા કહેવાય. ગમે તે રીતે જેલ ભેગવનારના જેટલા દિવસે જાય તેટલા દિવસે તેની સજામાંથી ઓછા તે થાય જ છે. કર્મક્ષયની બુદ્ધિ વિના ઉદય આવેલાં પાપની વેદના ભેગવવાથી કર્મનું તૂટવું તે અકામ નિજેરા.
ભૂખ્યા-તરસ્યા મરેલો બળદ દેવ થાય છે. પાંચસેં ગાડાં ઉતારનારા બળદની વાત તે જાણે છે ને? આખા
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૩
પ્રવચન :૨ ૭
માગે તેવે વન પાંચસે ગાડાં ખેચ્યાં, કાંઠે લાવ્યે, પણ પછી નસના સાંધે સાંધા તૂટી ગયા. ચાલવા સમર્થ રહ્યો નહિ, એટલે તેના માલિક તે ગામના મુખીને તે બળદ સોંપી જાય છે, અને તેની સારવાર માટે ધન પણ આપે છે, એ માલિક તો પોતાના પંથે વળે છે, અને અહીં પેલા મુખી હરામખાર અને છે. એટલું જ નહિ પણ ધન હજમ કરીને પણ પેલા બળદની સભાળ લેતેા નથી. માથી ચારે લઇ જનારામાંથી કોઇ ચારો પણ આપતુ નથી, પાણી ભરીને જતી નારીઓમાંથી કાઈ પાણી પણ પાતી નથી, કોઇ દચા સરખી કરતુ નથી. મળદ ભૂખે અને તરસે મરે છે, છતાં તે મરનારા બળદ મરીને દેવતા થાય છે. કહે, એણે કર્યુ સારૂ કાર્ય કર્યું ? છતાં વગર ઈચ્છાઓ ભૂખ-તરસની વેદના સહન કરી તે રૂપ અકામ નિર્જરાના ચેાગે તે મરીને દેવ થયા. જ્ઞાનીએ કહેલા માર્ગે ચાલતાં જે કષ્ટ સમભાવે સહન કરાય, ઉપસર્ગ પ૨ષહ વેઢાય, તે સકામ નિરાના પારણામમાં તથા અકામ નિ રાના પરિણામમાં અંતર જરૂર પડશે. આ રીતે જ દેવતાની ગતિમાં ચાર પ્રકારો ભવનપતિ વગેરેના છે.
.
નટના નિષેધ કે નટીના ?
એક માણસ સામાયિક કરે છે. સામાયિક છે તેા કેવળ અપ્રતિમ સકામ-નિર્જરાનું કારણ, ઉચ્ચ પુણ્ય પણ ખ`ધાય, પણ કરણીની તીવ્ર -શુદ્ધિના કે મશુદ્ધિના આધારે મૂળ થાય. સામાયિકમાં પણ પ્રમાદ કરે, અરે! ઝોકાં ખાય તે શું થાય ?, સાધુએ સકામ નિ રાના માર્ગે ચઢેલા છે, તેમાં પણ તીવ્રતા મઢંતા તા હાય જ. શ્રી ઋષભદેવજી ભગવાનના સાધુએ 'ડિલ જઈને વળતાં માગમાં નાટકી જોવા ઊભા રહ્યા. મોડું થવાના કારણમાં પૂછતાં તેઓએ ઋજુપણે સરળતાથી સત્ય કહ્યું. નાટક ન જોવાય, એમ તેમને કહેવામાં આવ્યું. ફરી વળી વાર લાગી ત્યારે કારણમાં તેમણે જણાવ્યુ કે ‘નાટકડી જેવા ઊભા રહ્યા, પણ તેમણે સાચે સાચું કહ્યું. નાટકના નિષધમાં નાટકોના નિષેધ આવી ગયા, તેમ જણાવવામાં આવ્યુ તે તેમણે સ્વીકાર્યું. તાત્પર્યં કે ઋત્તુ સ્વભાવનું આવા સાધુપણાના ફળમાં અને વક્રસ્વભાવના સાધુપણાના ફળમાં ફેર પડે જ. આ દૃષ્ટાંત તા પયુ ષમાં કાયમ સાંભળે છે ને ? ભગવાન શ્ર ઋષભ
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રી આગમાહારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
દેવજીન સાધુએ ઋજુ અને જડ હતા, જ્યારે ભગવાન્ શ્રીમહાવીરદેવના સાધુએ જડ તથા વક્ર હાવાથી એ જ દૃષ્ટાંતમાં તેમણે એ જ જવાળેા પણ વકપણે આપ્યા. પેલા સાધુએ નટના નિષેધમાં નટી નહાતા સમજ્યા. જ્યારે મહાવીરદેવના સાધુએ તે સમજ્યા હતા. શ્રી મહાવીરદેવના સાધુએ એકવાર નટ જોવા ઊભા રહ્યા. તેમને નિષેધ કરવામાં આવ્યા. ફરી તેએ નાટકડી જેવા ઊભા રહ્યા, અને માડુ થવાનુ કારણ પૂછતાં પ્રથમ તેા આડી અવળી વાત કરી, અને જયારે નટીનું કહેવુ' પડ્યું. ત્યારે ઉલટુ' ખેલ્યા કે નટીને નિષેધ કેમ નહેાતા કર્યાં ?” તાત્પર્ય કે બન્નેના સાધુપણાના પાલનમાં આ ફ્રીતિએ જે ફરક હોય તે પ્રમાણે તેના ફળમાં ફરક પડે જ એ સ્પષ્ટ છે.
આપણે જોઈ ગયા કે અકામ નિજ`રાથી પણ દેવપણું મળે છે. પંચાગ્નિ તપ, સ્નાનાદિ ત્યાગ, બ્રહ્મચય પાલન, દેહદમન વગેરેથી દેવપણું મળે છે. પુણ્યમાં અધિક, અધિકતર, અધિકતમ ભેદો પડે, પરિણામમાં તેવા ભેદો પડે છે, અને અધિક અધિકતર-અધિકતમમાં પણ તરતમતા તે। હાય જ.
પણ
ભવનપતિના દેવા ‘કુમાર' શાથી કહેવાય છે?
જેમ બાળકો ઘર, હાટ, વેપાર વગેરેની ક'મત સમજતા નથી, એ તા કેવલ મેજમાં મજામાં સમજે, શણગાર સજ્વામાં આનંદ માને, તેમાંય કેટલાક ખાલકા ચાલી જતી ગાયને વિના વાંકે પત્થર મારે છે, કુતરાના કાન ચીમડે છે વગેરે કાર્ય કરે છે. તે રીતે ભવનપતિમાં પણ અસુરકુમાદિ દેવા ખસ શૃંગાર સજે, અને નારકી જીવાને મારવા ઝુડવાનું કાય કર્યો કરે છે, તેમને તેમાંજ રસ ઉપજે છે. અહીંનાં અટકચાળાને સ'સ્કાર દેવગતિમાં પણ સાથે જ આવે. રાજાને શ્ર્વાન કદાચ હુલકા પદાર્થ નહિ ખાય, પણ જાત શ્વાનની એટલે મેજડી તે કરડે છે; તે રીતે આ અસુર કુમાર ભલે દેવગતિમાં છે, છતાંય નરના નિખળ નિરાધાર પારાવાર દુઃખી જીવે ઉપર પેાતાની સત્તાને સાટા ક્રીડા કુતૂહલ તરીકે ચલાવે છે. ભવનપતિના દશે. ભેદને ‘કુમાર' તરીકે આળખાવાય છે. બાળકના જેવા સ્વભાવવાળ, કેવળ મેાજશેખમાં મ્હાલનારા, અટકચાળામાં આંનદ માનનારાં માટે કુમાર' કહેવામાં આવ્યા છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૫
પ્રવચન ૨૯ મું
વ્યંતરાદિ-દે-સંબંધિ બાળક મોટું થાય એટલે નદી તળાવે લટકતું થાય. જ્યાં સારૂ લાગ્યું કે ત્યાં મારૂં.” કરી બેસી જાય. ભટકતી જાત પણ જ્યાં સારૂં દેખે ત્યાં ટકી જાય. દેવતાની જાતમાં પણ સારું મળે ત્યાં “મારું” કરી બેસે તેવા વ્યંતરે છે. તિષ્કલેકમાં સારાં સ્થાન 'ડ, પર્વત, વૃક્ષ, બગીચા, મકાનમાં તે વ્યંતરે અધિષ્ઠાતા થઈ .. , કારણ કે તેઓને મનુષ્ય સાથે અંતર ભેદ નથી. મનુષ્યની વસતી..., અને જંગલમાં પણ સારૂં
સ્થાન વ્યતરો પકડી લે છે, અધિષ્ઠાયક દેવનું દુર્લક્ષ્ય કરી સારી વસ્તુ મેળવી શકાય નહિ. દેના કાઉસ્સગ્મનું કારણ આથી સમજાશે. રખડતી જાતિના દેવેનું નામ વ્યતરે છે. દુનિયામાં કેટલાક ધર્મ ન સમજે પણ પરોપકાર કરી છૂટે. દુનિયાના લાભમાં પિતાને લાભ માને તેવા છે. તેમ જ્યોતિષી દે પણ જગતને ઉદ્યોત કરે છે. દેવભક્તિના પ્રસંગે તેઓ મહોત્સવને મુખ્ય પાઠ ભજવનારા છે.
શ્રીતીર્થકર દેવના જન્માભિષેકના મહત્સવની જાહેરાત જ્યોતિષિઓ નથી કરતા, પણ તેની જાહેરાત સૌધર્મેન્દ્ર કરે છે. આત્માની શુભ કરણુમાં તત્પર રહેવું, અને દેવપણું ભેગવવું આ અવસ્થા વૈમાનિક દેવેની છે.
પ્રવચન ૨૦શું મિથ્યાત્વીની પણ ધમકરણું નકામી જતી નથી. एवं एएणं अभिलावेणं अठविहा वागमतर। पिसासा जाव गंधव्या ।
નરક જેવી ગતિ માન્યા વિના ચાલે તેમ નથી.
જગતનું ભલું થાય તેવી ભદ્ર-ભાવનાના પ્રયોગથી સિદ્ધ-તીર્થકરણું પ્રાપ્ત થવાથી શ્રી તીર્થંકરદેવ–સ્થાપિત શાસન ચાલુ રાખવા શ્રીગણધર મહારાજાએ રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રીભગવતીજીના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશ ચાલે છે, જેમાં પુદ્ગલ પરિણામને અધિકાર છે. પુદ્ગલ પરિણમને અંગેના વિવેચનમાં દેવતાના ભેદોને અધિકાર ચાલુ છે. જેવી વૃત્તિ તેવી પ્રવૃત્તિ, અને જેવું પુદ્ગલનું ગ્રહણ તેવું જ દેહનુ-શરીરનું અવધારણું. ઉત્કૃષ્ટ પાપના ફળને ભોગવવાનું સ્થાન નરક છે, તેમજ ઉત્કૃષ્ટ પુણ્ય-ફળને ભેગવવાનું સ્થાન દેવક છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ શે
નરકમાં સુધા, તૃષા, ગરમી, ઠંડી અસહ્યા છે, અને તે ત્રાહ્ય પિકરાવનાર છે. મનુષ્ય તથા તિય પણ ગરમી કે ઠંડી અમુક પ્રમાણમાં સહન કરે છે, પણ હદ બહાર થાય છે, ત્યારે કઈ હાલત થાય છે? સહન કર્યા વિના તે છૂટકો જ ક્યાં છે?, એ વાત જુદી. મુદ્દો એ છે કે નરકમાં વેદનાની પરાકાષ્ઠા છે. જેની કાયમ હત્યા કરનારાઓ એ પાપનાં ફળ કયાં ભગવે? નરકમાં. નરકગતિ આ રીતે બુદ્ધિગમ્ય પણ છે. ત્યાં શરીર પણ એવું મળે છે કે બધી વેદના સહન કરવા છતાં, છેદન-ભેદન છતાં, કાપે-મારે–બાળ-હેરે છતાં એ શરીર નાશ થાય નહિ. તાત્પર્ય એ છે કે જીવ છુટવા માંગે, મરણ ઈચ્છે, તોપણ છૂટી શકે જ નહિ, અને મેત પણ મળે નહિ. એટલે નિકાચિત આયુષ્ય તૂટે જ નહિ? જેને “નરક શબ્દથી વાંધો હોય તે નામ ગમે તે આપ પણ એવી જાતિ છે, એ માન્યા વિના ચાલે તેમ નથી.
સમ્યક્ત્વના અભાવે દેવગતિ રેકાતી નથી.
એ જ રીતે દેવલોક પણ ઉત્કૃષ્ટ પુણ્યના પરિણામ રૂપ છે. આપણે એ જોઈ ગયા કે તરતમતાનુસાર ફળમાં પણ તરતમતા છે. નિર્ધનને મળેલું નિધાન તેને ગાંડો બનાવી દે છે, માટે દેવકની અદ્ધિ છરવાવાના સામર્થ્યવાળે દેહ વગેરે જ્યાં હોય એવું સ્થાન તે જ દેવલેક. પુણ્ય બંધ સમ્યક્ત્વમાં થાય. અને મિથ્યાત્વમાં સારી ક્રિયાના ગે ન થાય એમ નથી. દયા, અનુકંપા, સત્ય, પ્રામાણિકપણું, બ્રહ્મચર્ય પાલન, અને કથા પર કાબૂ રાખે ગેર ગુણેના પરિણામે મિથ્યાત્વમાં રહેલા આત્માને પણ પુત્ર બંધન છે, જેને મેરે દેવલોક મળી શકે છે. ધર્મ, ક્રિયાદિ શભકિયાઓ નિષ્ફળ જતી નથી અને તેથી ક્રિયા ફલવતી છે, તેથી શક્રિયા શુભ ફળ આપે છે, અને અષ્ણુભ ક્રિયા અશુભ ફળ આપે છે. અભવ્ય મેક્ષ માનતું નથી, એથી એની ક્રિયા મોક્ષ માટે થતી નથી. મેક્ષ માને નહિ એટલે તે માટે હેય ક્યાંથી? તેથી તેને માણ મળતું નથી, પણ ચારિત્ર પાળે છે તેના વેગે નવગ્રેવેયક દેવક સુધી તે જઈ શકે છે, એવું આપણે માનીએ છીએ. જેવી કરણી તેવું ફળ” એમ જૈનશાસન જણાવે છે. શાળે કે, ગુરૂ દ્રોહી. એણે ભગવાન મહાવીરદેવ પર છેવટે તેને લેગ્યા પણ મૂકી. માણસને બાળી મૂકવાનું
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
લાજાથી, પૌદ્ગલિક ઈચ્છાથી પણ તમે હિંતાળ પઢના નકાર ખેલનાર આત્મા પણુ આગણાતેર કાડાકોડી સાગરોપમથી ક ંઇક વધારે સ્થિતિ તાડેલ હાય કે તેાડવા તૈયાર થયેલા હાય તો જ તે ખેલી શકે છે. યશઃ માટે, કીર્તિ માટે પૂજાવાના પ્રલેભને, ધમ કરવા તૈયાર થયેલેા જે મિતેના કકાર ખેલે તા તે પણ ઉપરની જેમ એગણાતેર કાડાકોડી સાગરોપમથી કઈક વધારે સ્થિતિ તેડવા કે તેડીને તૈયાર થયેલા આત્મા હાવા જ જોઈએ. શ્રદ્ધાની વાત તો અલગ છે, પણ આ તો શ્રદ્ધા વગરના લાભથી, પ્રલાભનથી, શરમથી, લજજાથી; અને પૌદ્ગલિક સુખનૌ ઈચ્છાથી પ્રવૃત્તિ કરનારાઓની વાત છે. અભયૈ ગ્રંથી આગળ અનતી વખત આવી ગયા અને તેથી ત્યાં શાસ્ત્રો ભણવાના મળ્યાં તે ક્યારે ? અગણાતેર કાડાકાંડ સાગરોપમી કંઇક વધારે સ્થિતિ તોડાઈ હાય, અગર તૂટી હાય ત્યારે, પ્રલેાભનથી જશ:-કીર્તિ માન–મરતખાની ઈચ્છાથી દોરાએલા માત્ર દ્રી નવકાર, કરેમિભતે ગણનારા માટે પણ એમ જ માનવું કે તેઓની તેટલી સ્થિતિ તૂટી છે. એટલી સ્થિતિએ પહોંચે તે જ નમે અજિતાળના કાર, તથા મિતેના કાર ખેલી શકે. માક્ષની ઈચ્છા વિના, શ્રદ્ધા વિના નવકાર ગણે છે, તેણે પણ ગણે તેર કાડાકોડી સાગરોપમથી કંઈક વધારે સ્થિતિ તેટલી જ હોય એમ સમજવું.
કાંઠે જ વહાણને તેાફાન નડે છે.
એન્રીના પાદશાહને જરા ખાનું મળવું જોઇએ, તરત તેને વળગી પડે એથી કાઈક એમ કહે કે જેમ અગણે તેર કાકડી સાગરોપ કર્યાંઈક વધારે સમયની સ્થિતિ તૂટી, તા ખાીની એક કાડાકોડી સાગરોપમની સ્થિતિ પણ એ જ રીતે તૂટવાની; એવી ભ્રમણા ભટકાવનારી છે. દશ ગાઉ દૂર ગામ છે. તેમાં નવ ગાઉ પહેાંચ્યા, એટલે શુ' ગામ આવ જાય ? ના, બાકીના એક ગાઉ પણ ચાલનારને ચાલવુ તો પડેજને ? અગણાતેરની સ્થિતિ તડવી મુશ્કેલ નથી, પણ એકની સ્થિતિ તોડવી મહામુશ્કેલ છે. સૌને માલુમ હશે કે દરિયામાં વહાણને તાક઼ાન કાંઠે નડે છે. જે સ્થિતિ તોડવામાં મુશ્કેલી છે, ત્યાં ગાંઠ કહેવામાં આવી છે. પ્રથમની અગણાતેરની સ્થિતિમાં ગાંઠ મનાઈ નથી, પણ આ એકની સ્થિતિમાં ગાંઠ માનવામાં આવી છે. આ એકની સ્થિતિમાં જેમ જેમ પ્રયત્ન
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણ વિભાગ ૬
લજજાથી, પૌગલિક ઈચ્છાથી પણ ના આશિતા પદને નકાર બેલનાર આત્મા પણ ગણેતર કેડીકેડી સાગરોપમથી કંઈક વધારે સ્થિતિ તેડેલ હેય કે તેડવા તૈયાર થયેલ હોય તે જ તે બેલી શકે છે. યશઃ માટે, કીર્તિ માટે પૂજાવાના પ્રલેભને, ધર્મ કરવા તૈયાર થયેલે જે
fમને કકાર બેલે તે તે પણ ઉપરની જેમ એગણેતર કેડીકેડી સાગરોપમથી કંઈક વધારે સ્થિતિ તેડવા કે તેડીને તૈયાર થયેલે આત્મા હોવો જ જોઈએ. શ્રદ્ધાની વાત તે અલગ છે, પણ આ તે શ્રદ્ધા વગરના લેભથ, પ્રલેભનથી, શરમથી, લજજાથી; અને પૌદ્ગલિક સુખની ઈચ્છાથી પ્રવૃત્તિ કરનારાઓની વાત છે. અભ ગ્રંથી આગળ અનંતી વખત આવી ગયા અને તેથી ત્યાં શા ભણવાના મળ્યાં તે ક્યારે ? અગણેતર કેડીકેડ સાગરેપમથી કંઈક વધારે સ્થિતિ તેડાઈ હોય, અગર તૂટી હેય ત્યારે, પ્રલેશનથી જશ-કીર્તિ માન-મરતબાની ઈચ્છાથી દેરાએલા માત્ર દ્રવ્યથી નવકાર, કમિભંતે ગણનારા માટે પણ એમ જ માનવું કે તેઓની તેટલી સ્થિતિ તૂટી છે. એટલી સ્થિતિએ પહોંચે તે જ સરિતાને કાર, તથા મિત્તિને કાર બેલી શકે. મેક્ષની ઈછા વિના, શ્રદ્ધા વિના નવકાર ગણે છે, તેણે પણ અગતેર કડાકોડી સાગરેપમથી કંઈક વધારે સ્થિતિ તેડેલી જ હોય એમ સમજવું.
કાંઠે જ વહાણને તેફોન નડે છે. એદીના પાદશાહને જરા બહાનું મળવું જોઈએ, તરત તેને વળગી પડે એથી કંઈક એમ કહે કે જેમ અગોતેર કે મોડી સાગરેમથી કંઈક વધારે સમયની સ્થિતિ તૂટી, તે બાકીની એક છેડાછેડી સાગરેયમની સ્થિતિ પણ એ જ રીતે તૂટવાની; એવી ભ્રમણા ભટકાવનારી છે. દશ ગાઉ દૂર ગામ છે. તેમાં નવ ગાઉ પહોંચ્યા, એટલે શું ગામ આવી જાય ? ના, બાકીને એક ગાઉ પણ ચાલનારને ચાલવું તે પડેજને ? અગણેતેરની સ્થિતિ તેડવી મુશ્કેલ નથી, પણ એકની સ્થિતિ તેડવી મહામુશ્કેલ છે. સૌને માલુમ હશે કે દરિયામાં વહાણને તેફાન કાંઠે નડે છે. જે સ્થિતિ તેડવામાં મુશ્કેલી છે, ત્યાં ગાંઠ કહેવામાં આવી છે. પ્રથમની અગણોતેરની સ્થિતિમાં ગાંઠ મનાઈ નથી, પણ આ એકની સ્થિતિમાં ગાંઠ માનવામાં આવી છે. આ એની સ્થિતિમાં જેમ જેમ પ્રયત્ન
Page #138
--------------------------------------------------------------------------
________________
જીમ એનિ
વિ
અને રપ
ચમની સ્થિતિ
પ્રવચન ૨૦૯ શું
૧ કરવામાં આવે તેમ તેમ સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમ શ્રેણિ વગેરે સાંપડે, માટે આ સ્થિતિમાં પ્રયત્ન અને પુરૂષાર્થની જરૂરી છે.
સંસ્કારે ઉલટાવવા મુશ્કેલ છે. પ્રથમની સ્થિતિમાં પુદ્ગલાનંદીપણું કામ લાગે છે, પણ આ પાછલી પરિસ્થિતિમાં આખી દષ્ટિ પલટાવવી પડે છે. પ્રથમ વિયેને સુખનું કારણ મનાતું હતું, તે હવે દુઃખનું કારણ માનવું પડે છે. આખી માન્યતાને બદલીને એમ જ માનવું રહ્યું કે-ઈષ્ટ સ્પર્શ, રસ, ગંધ, રૂપ શબ્દ એ જ આત્માને ફસાવનાર છે, અને ચારે ગતિમાં ચક્રાવે ચઢાવનાર છે. હવે વિચારે કે અનાદિની બુદ્ધિને આખી પલટાવવી એ કેટલું મુશ્કેલ? પ્રથમ તે ભેગેને સારા માનેલા, અનાદિથી એ સંસ્કારે રૂઢ થયેલા, હવે એ સંસ્કારને સદંતર ઉલટાવવા એ સહેલું નથી અને આ બુદ્ધિ ગ્રંથભેદ પછી જ થાય. ગાંઠ ભેદાય નહિ ત્યાં સુધી આ બુદ્ધિ થાય નહિ. વિષમાં પણ ઈષ્ટ અનિષ્ટને ભેદ છે. અનાદિથી ઈટની ઈચ્છા હોય છે, અને અનિષ્ટથી સર્વ ત્રાસી ગયા છે. જનાવરના ભાવમાં પણ ઈષ્ટ તરફ દેડતા હતા, અને અનિષ્ટથી તે ભાગતા જ હતા. નજરે જોઈ શકે છે કે જનાવર પણ તડકે ઊભું રહે છે? નહિ જ, તરતજ છાંયે ચાલ્યું જાય છે. ગમે તેવી તરન લાગી હોય છતાં જનાવર પણ મતરના કુંડમાં તે મેં નહિ જ ઘાલે. આ જીવને અનાદિકાલથી શુભ વિષયે જ સુખના કારણ રૂપ લાગ્યા છે, અને સંસ્કાર જ એ છે. આથી જ કહેનારને દુન્યવી પદાર્થોને અંગે કહેવું પડ્યું કે દુનિયાના કિમતી પદાર્થોની તે કંમત દુનિયાની બહેકાવટના આધારે છે. સેનું, રૂપું, હીરા, મોતી, મણી, માણેક, પન્ના, આ બધાને મૂલવાન કેણે મન્યા? દુનિયાએ જ ને ! તાત્પર્ય કે આ સ્થિતિ દુનિયાએ ઊભી કરેલી છે. પણ ઈષ્ટમાં સુખ, અનિષ્ટમાં દુઃખ તે દરેક જીવને સ્વાભાવિક છે.
એક ગર્ભવતી બાઈને આઠમે મને એવું થયું કે ગને હાથ બહાર નીકળે. દોડાદોડી થઈ ડાકટરે ગભરાવા અને વાઢકાપ કરવાનો નિર્ણય કર્યો. કે અનુભવી વૃદ્ધ વૈષે કરામત કરી દીવાસળી સળગાવી પેલાં ગર્ભના બહાર નીકળેલા હાથ ઉપર ચાંપી, એટલે તે ગર્ભે હાથ મા છે ખેંચી લીધે. ગર્ભમાં પણ સુખ-દુઃખનું ભાન તે છે ને!
Page #139
--------------------------------------------------------------------------
________________
ર૦
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રી વિભાગ બે ડ્રો
ઈષ્ટ વિષયથી સુખ, અને અનિષ્ટથી દુ:ખ માનવું એ કૃત્રિમ નથી, પણ સ્વાભાવિક છે. તું જ નામ ધીભેદ છે ? ના. જ્બતમાં દેખાય છે કે લુચ્ચાએ બરફી આપીને સ્લી કાી લે છે. મરી આપ્યા વિના કલ્લી ાઢી લેવાતી નથી. 'સારમાં પણ મેહરાજાએ જીવાતે ફસાવવા ઇષ્ટ વિષયા રાખ્યા છે, અને ઇષ્ટ વિષમામાં સર્વ સાય છે. ઇષ્ટ વિષયે માં જીવને લલચાવવાનું સાધન માહરાજી પાસે ો ન હાત તે આ જીવને ભટકલનુ હાત જ નહિ. જીવનું સત્યાનાશ વાળનાર જ ઇષ્ટ વષયેા છે. જેમ સમજુ માણસ પેલી ખરીને ઝેર ગણે છે, તેમ સક્તિ પણ ઇંટ વિષયાને ઝેર ગણે છે. સમકિતની માન્યતા જ અલગ હોય એ શુ માને છે ? ઈષ્ટ વિષસ આત્માને રખડાવનાર છે અને અનિષ્ટ (ષા જ મોક્ષ માર્ગમાં મદદગાર છે, નરાના સાધનભૂત છે. આવી બુદ્ધ થવી, બુદ્ધિનું આવું પરાવર્તન એવુ જ નામ ગ્રંથીભેદ છે. પ્રથ ન ટિ વિષયે તરફ પ્રી.તે હતી, અનિષ્ટ વષયા તરફ અપ્રીત હતી, ન ગ્રંથાભેદ થતાં વિપરીત રૂપ ધારણ કરે છે. એટલે કે ઈષ્ટ વિષયો તરફ અર્ઝ તિ, અન વિષયા તરફ પ્રી. ત જાગે છે.
ગ્રંથીભેદ મનાય કચારે?
•
હિંસા, જૂઠ, ચૌદના ત્યાગ, સાથે શ્રી સમાગમના પણ ત્યાગ; આ શા માટે? તાપ ભેટ, સતાપ સહેવા, આ તમામને રા રા ગણવામ આવે છે. ઈષ્ટ વિષયા સાવનાર છે, માટે પચ્ચખ્ખાણ તનાં છે. ઉપવાસ એટલે છત્રીસ કલાક ન ખાવું એવુ પચ્ચખાણ ખા ખા એટલે ખાધા જ કરવું એવા નેક્રમ લે તો શુ વ્રત નહિ? ના વિષયાની પ્રવૃત્તિ ધમા માં નથી, પણ ધર્મ માર્ગોમાં વિષ છે. ભાગ એ દુઃખનુ કારણ મનાય, અને તેની નિવૃત્તિ-ત્યારે કારણ મનાય; ત્યારે ગ્રંથીપેદ થયા ગણાય. કર્મ, આશ્રવ, વગેરેની બ્રા વિના ઉપવાસ કરાય તેથી આકામનિરા આથી પણ આત્મા ઊચે આવે છે. આથી યથાપ્રવૃ ત્તકરણ પૂર્વ ના પ્રયત્ન નથી.
રણ કે
'
..
નિવૃત્તિ એ સુખનું
વ
t અને
"
પંચાગ
સીધા મુદ્દો એ છે કે સુત્ર વના સકામ નિર્જરા ન ૫ડી નથી, કેટલાક કામનેિરાને સમ્યકત્વની પહેલાં માને છે, પણ
ક
છે કે તેની
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦૯
મી
પતન્યના કારણે ગણુના ગણાતી નથી. કેટલાક વળી મિથ્યાત્વનેસકામ નિશમાં લાડુ કરે છે, છતાં સમ્યકૂલના પહેલા યથાપ્રવૃત્તિ હરણમાં ક્ષયની ક્ષુદ્ધિ હાય નહિ એમ માને છે. આપણે મૂળ મુદ્દામાં આવીએ. આ જીવને અનાદિથી ભેળમાં સુખ અને ત્યાગમાં દુઃખ લાગે છે. ડુંગર ઉતરતાં જેમ હસતાં હસતાં ઉતરીએ એવુ ભેગમાં લાગે છે, અને એ જ ડુઇંગર ચડતાં ફે ફે ય છે, તેવુ' ત્યાગમાં દુઃખ લાગે છે. આ જીવને ઈષ્ટ વિષયેા તરફ ધસવું એ ઢાળ ઉતરવા જેવું લાગે છે, અને અનિષ્ટ વિષયા તરફ જવુ એ ડુંગર ચઢવા જેવા વિષમતાવાળા દેખાય છે. સમ્યકત્ત્વ, દેશવિરતિ દિને ઉત્પત્તિક્રમ
ગુરૂમહારાજ બધા આપે છે ત્યારે લે છે, પણ મનમાં થાય છે કે મહારાજે મ્હને ખાંધ્યા.' આ શાથી ?, સંવરની ઉપાદેયતા હજી મગજમાં ઉતરી નથી; માટે એ ભાવના થાય છે. સવરની ઉપાદેયતા જેના હૃદયમાં ઠેસી હોય તેને તે આગારની છૂટી રાખવામાં પણ કમનસીબી લાગે. ઉપયોગની ખામી હોવાના કારણે પ્રજ્ઞસ્થળોનાં આદિ આગારા રાખવા પડે છે. ઇષ્ટ વિષયાને બંધન-ફ્રાંસા મનાય, અને અનિષ્ટ વિષયે ને નિર્જ રાતુ સાધન મનાય; ત્યારે માના કે ગ્રંથીભેદ ! આ ગ્રંથીભેદ થાય તા જ સમાંકેત પમાય. આ પલટો સમકિત પમાયાથી થાય. તેવી રીતે ગાંઠને ભેદે ત્યારે સમકિત છે. ગ્રંથી ભેદ પહેલાં પારાવાર સંકટ વેઢવાથી જે નિરા થાય, સાતપી નરકનાં દુ:ખો વડવાથી જે નિરા થાય; તેના કરતાં સમક્તિ અસ ંખ્યાત ગુણી નિર્જરા કરે છે. એક કાડાકાડીની માહનીયની સ્થિતિ ખપે ત્યારે આવા પત્રઢ થાય. નવપલ્યેાપમ જેટલા આગળ વધે, ત્યારે તે કૌટુંબિક, આર્થિક, શારીરિક .સવાયના પાપન સાધનાનાં પચ્ચખ્ખાણુ કરનાર્ય જ થાય. તેથી પણ સંખ્યાતા સાગરોપમ તેાડી આગળ વધે, ત્યારે તેને એવું થાય કે શારીરિક સયેાગે ગમે તેવા હોય, કુટુ બ વ્યવહારનુ જે થવાનુ... હાય તે થાય, તે પણ સંપ ન કરવું તે ન જ કરવું, આવી બુદ્ધિનાં આવ્યા પછી મારા શરીરનું ગમે તે થાએ પશુ મારા પરિણામમાં પલટો ન આવતા એઈએ' આવી મક્કમ ભાવના થાય. આ સ્થિ.ત પણું દૂધવા દોસરા જેવી જાણવી, પણ એ અંતર્મુહૂત્તમાં શમી જાય. ચાહ્ય જેવા ષ્ટિ વિષયેામાં ખુશી નહિ, ગમે તેવા અનિષ્ટ વિષયામાં નાખુશી નહિ.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શ્રી અગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ હો
પરિણામની આવી ઉટ અસર સંખ્યાતા સાગરોપમે થાય. બાકી રહેલ એક કેડીકેડી સાગરોપમ એટલે સમય રહે ત્યારે જ ગ્રંથભેદ થાય. એ શાસ્ત્રસિદ્ધ નિયમ છે કે છેલ્લે એક કોડાક્રોડ સાગરોપમ એટલે સમય બાકી રહે ત્યારે તે ગ્રંથીનું સ્થાન ભેદે છે, માટે ગ્રંથભેદ પછી સમ્યક્ત્વ, પછી દેશવિરતિ, પછી સર્વવિરતિ, પછી ઉપશમશ્રેણિ અને પછી ક્ષપકશ્રેણિ. સમ્યક્ત્વ પામ્યા વિનાના સમયની–મિથ્યાત્વ હોય તે વખતની કરણી ને સર્વથા નિષ્ફળ મનાય, તે ગ્રંથી પ્રદેશ સુધી આવવાનું બને જ નહિ. મિથ્યાત્વી સમકત બને જ નહીં. મિથ્યાત્વીઓને પણ દેવેક ન મળે તેમ નથી. દયાથી, ક્રોધાદિની મંદતાથી, બ્રહ્મચર્ય પાલનથી દેવ કાદિ મળે છે. એ કરણી નકામી નથી જતી. શું વ્રતની કરણી નકામી જાય? ના. મિથ્યાત્વી છની ધર્મકરણી નકામી જતી જ નથી. કદાગ્રહ યુકત કરણી પુણ્ય બંધાવે, પણ મોક્ષમાર્ગમાં આગળ ન વધવા દે. પુણ્ય ભેગવવાનાં સ્થાને ભવનપતિ આદિ દેવકના દેવેને માનવા જ પડશે. જેમનું રહેઠાણ વિમાનમાં છે, જેમને વિમાનની શ્રેણિઓની માલિકી છે, એવા દેવતાઓનું નામ વૈમાનિક દે છે. હવે તેના ક્યા ભેદ છે તે વગેરે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૨૧૦ મું ભિન્ન ભિન્ન દેવકે જવાનાં કારણે जोइमीआ पचधिहा पन्नत्ता, तजहा
नंदविमाणजोतिसिय, जाष ताराविमाणजोतिसियदेष०, પુદગલાનંદીને આત્મીય-સૂખની છાયા પણ સમજવી કઠીન છે
શ્રીતીર્થકરદેવે જગતના પ્રાણીને તારવાની બુદ્ધિ અનેક ભવથી કેળવે છે, અને કેળવતાં કેળવતાં તથાવિધ ઉત્કૃષ્ટ સામગ્રી આદિ મેળવે છે. તીર્થંકરપણું એ અનેક ભવની કમાઈ છે. મારે તમારો મ g કમમાં કમ ત્રણ ભવ તે ખરા જ. શાસ્ત્રકાર–મહારાજા કહે છે કે શ્રી શ્રી તીર્થંકરદેવની દરેક પ્રવૃત્તિ જીવના કલ્યાણ માટે છે. તીર્થંકરના ભવમાં તેઓ ગૃહ તજે, સંયમ લે, ઉપસર્ગાદિ સહે, યાવત્ દેશના દે; એ તમામ
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨ ૧૦ સું
૧૨૩
પ્રવૃત્તિઓ જગના ઉપકાર માટે જ છે. એમ શાસ્ત્રો સ્પષ્ટતયા જણાવે છે. કેવલજ્ઞાન થાય કે તરત જ શ્રી તીર્થકરે, તીર્થની સ્થાપના કરે. છે. તારે તે તીર્થ, તીર્થ વિના પ્રાણીઓ તરે કયાંથી? શ્રી તીર્થનીશ્રશાસનની સ્થાપના સમયે ભવ્યાત્માઓના હિતાર્થે એ શાસનના પ્રવાહને વહેતે રાખવા બીજમાંથી વૃક્ષ—વિસ્તારની જેમ ત્રિપદી રૂપ બીજ પામીને. શ્રી ગણધર મહારાજાએ મહાન વિસ્તારવાળી દ્વાદશાંગીની ગુંથણ કરે છે. એ દ્વાદશાંગીમાંના પંચમાંગનું નામ શ્રીભગવતીજી સૂત્ર છે, જેમાં છત્રીસ હજાર પ્રશ્નો છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તરના મહાસાગરરૂપ પંચમાંગ શ્રીભગવતીજીના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશાને અધિકાર ચાલુ છે.. એટલે પુદ્ગલ–પરિણામ–વિષયક અધિકાર અત્રે ચાલુ છે.
સંસારી જેમાં વિવિધ વિચિત્રતા ગુણદોષનું તારતમ્ય તે પુદ્ગલની વિવિધતાને આભારી છે. જેના મુખ્ય બે પ્રકાર છે, એ તે જાણે છે ને ?, ૧ મેક્ષના, ૨ સંસારીના. કર્મથી સદંતર રહિત, કાયમને માટે કર્મથી મુક્ત, તે મોક્ષના છે, અર્થાત્ સિદ્ધો, અને કર્મ સહિત તે સંસારી છે. કર્મને ઉદય, ઉદીરણ સત્તા, વેદન, આમાંથી કર્મને કઈ પણ પ્રકાર જેને ન હોય તે જ સદંતર કમથી રહિત, એટલે મેક્ષના જીવે છે. દુન્યવી દષ્ટિએ આ જીવને ખ્યાલ આવે કઠીન છે.
કઈ પ્રસંગે, માર્ગમાં જતાં બે ઝવેરીઓ એક રબારીને ત્યાં ઉતર્યા. ત્યાં હાથમાં મેતી વગેરે અંગેને જોતાં, તેઓ પરસ્પર વાત કરે છે કે, “આતે પાણીને દરિયે છે.” પેલે બૂહે રબારી તે પાણી શબ્દ સાંભળી મેતીમાં ચમત્કાર જાણી, લગડાને છેડે પકડી ભીને કરવા જાય છે, અને. અડાડે છે. આ જોઈ ઝવેરીઓ તેની એ દશા પર સ્મિત કરે છે. છેડે તે શું, પણ તાંતણે ય ભી ન થતું હોવાથી તે રબારી પેલા બંને. ઝવેરીઓને જૂઠા ગણે છે. એ બિચારે ખેતીના પાણીની, અને દરિયાના પાણીની વાતને ખ્યાલ કયાંથી કરે?, આથી એને તે એ ગમ્યું જ લાગે. છે. આ રીતે આ જીવ પણ અનાદિથી પુદ્ગલનાં સુખેથી એ ટેવાઈ ગયે છે કે આત્માના સુખની છાયા ઝાંખી પણ મગજમાં આવતી કે ઉતરતી નથી. પેલા રબારીને નદી, કુવા, તળાવ અને દરિયામાં પાણીની શ્રદ્ધા છે, કેમકે તે નજરે નજર નિહાળાય છે, પરન્તુ “મેતીમાં પાણ”
Page #143
--------------------------------------------------------------------------
________________
૩૨૪
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ (રી
હું ! એ જી...! એમ મેતીમાં પાણી હોવાની વાતને તે જેમ હસી કાઢે છે, તેજ રીતે ઢસાથે જીવને, પૌલિક સુખની અનાદિની ગાઢ આદતને લીધે આત્મીય સુખની પ્રયા પ્ણ સમજમાં આવવી કઠીન છે. સિહોનુ સુખ શું?
સિદ્ધોને સુખ કયુ' ?, ક્રતુ મંધન નહિ એ જ મહાન્ સ શાશ્વત્ સુખ. રાજને કેદ કરવામાં આવે તા તેને કાંઇ ત્યાં રોટલા અને મરચા ન અપાય. તેને તે કેદમાં પણ તેની મેગ્યતા જીવાથી માલપાણી મળ્યા કરે, છતાંય સામાન્ય કેદી કરતાં કેઈ ણી બળતરા તે રાજાને હાય છે, કેમકે કેદબ ધન એ જ પરમ દુઃખ છે. રાજાને તે નજરકેદમાં બધી સગવડ છે. સન્માનથી સચવાય છે, તો પણ ‘બંધન’એ વિચાર જ એને વીધી નાંખે છે. ચક્રવર્તીને ભાજી લેવા પાઈ માટે કાઈની પળશી કરવી પડે એ કઇ હાલત?, જગતમાં કઈ પણ એવું રાજ્ય નથી કે પાવાના દેશની ઉત્પúત્ત પરાધીનપણામાં હોય ! આ આત્માને તે પાતે ઉપાજે લી મલકત પરાધીન છે. કેવલજ્ઞાનની અને કેવલર્દેશનની અપેક્ષાએ તે ઇંદ્રિચના વિષયાનુ જ્ઞાન તે તુચ્છ છે, તેપણ તેવું જ્ઞાન તુચ્છ જ્ઞાન માટે પશુ આત્મા ઇંદ્રિયાને વશ છે. પુદ્ગલા કર્માધીન છે. જેવાં પુદ્ગલે જીવને પ્રાપ્ત થાય, તેવી સ`સારી જીવાની આ હાલત છે. પુદ્ગલાની પરવશતા વિનાના વા સિદ્ધના છે. સિદ્ધના જીવાને કવલજ્ઞાનાદિ ગુ જવાના નહિં, ખસવાના નહે, ઘસાવાના હિ, પલટાવાના નહ. સી જીવાની પરાધીન હાલત છે. રખડપટ્ટીનુ કારણ જ પુદ્ગણની પરાધીતતા છે. આપણુ વિચારી ગયા કે પુદ્ગલ પ.રેણુમનના વચાર, એનુ જ્ઞાન અને એનું મન્તવ્ય એ જૈન શાસનતી જડ છે. પુદ્ગલના મુખ્યા ત્રણું પ્રકાર છેઃ ૧ સ્વભાવપરિત, ૨ પ્રયાગપરિણત; ૩ મિશ્રપરિણત. માં સંસારી જીવા માટે માગ પ્રયોગપણ યુગ ભજય છે, મુખ્ય શલા પર જ્યાં સિદ્ધ મહારાજ બિરાજયા છે, ત્યાં પણ તમામ પુદૂંગા છે, અનતી કવણુા છે પણ સિદ્ધાત્માઓ ને કર્યું કે પુડ્મલા શ્રવણ કરતા નથી, તે પરિણમાવતા નથી; કારણુ કે પાણીમાં ધાતુ, અનાજ, પડું, લુગડું. તમામ ડૂબે, ધાતુ અન્દર રહેવા છતાં પાણી ગ્રહણ કરે હ. એક ટીપાં પાણીને પણ ધાતુ ચુસત્તી નથી, અનાજ ચે પણ પાણી
Page #144
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૦ મું
૧૨ ગ્રહણ કરે છે, અને લુગડું પોતાનાથી દેતું પાણી ચૂસે છે. સૂકા કરતાં ભીના કપડાનું તેલ દેઢું બમણું થાય છે. ધાતુ તે પાણીમાં ડૂબ્યા છતાં પણ, પાણીમાં રહ્યા છતાં એક ટીપાને પણ ગ્રહણ કરતું નથી. જ્યાં સિદ્ધ મહારાજ બિરાજે છે ત્યાં તમામ પ્રકારનાં પુદ્ગલો છે, અર્થાત્ ઔદારિકાદિ તમામ પુદ્ગલે છે, પરંતુ સિદ્ધાત્માઓ તેમાંથી એક પણ પુદ્ગલને ગ્રહણ કરતા નથી, પરિણમાવતા નથી.
મોક્ષમાં સંકડામણું કેમ થતી નથી ? કેટલાકને એ તર્ક છે કે “સંસાર અનાદિથી ચાલુ છે, અનંતા પુદગલ પરાવતો ગયા; પણ કઈ એ કાલ નથી કે જે છ મહિનામાં કેઈ મોક્ષે ન જાય. આજે ભારતમાં મેક્ષ નથી, પણ મહાવિદેડમાં તે છેને!. હવે આમ અનાદિથી છે પણ અનંતા ક્ષે જાય છે. તે પછી ૪પ લાખ જનની સિદ્ધશિલા સાંકડી કેમ થતી નથી ? જ્યાં મનુષ્યોની મેદિની જબ્બર થાય છે, ત્યાં જ સ્થળસંકોચને કારણે નવાને આવવું મુશ્કેલ પડે છે, તે સિદ્ધશિલામાં સંકડામણુ કેમ થતી નથી?
સ્થળે સ્થળે દીવા કરીએ તેથી શું તને ઉભરે હોય છે?થાય છે? તમાં ત સમાઈ જાય છે. જગતમાં એવી પણ ચીજો છે કે જેને અન્યમાં સમાવેશ થાય. પાણીમાં સાકર તથા નિમક અને સમાય છે? પાણીમાં સાકર તથા બીજા પક્ષાર્થો સમાય પણ સ્થાનની વૃદ્ધિ જરૂર, પરતુ
જ્યોત વસ્તુ એવી છે કે સમાય છતાં આવાહના વધારે નહિ, પરસ્પર સમાવેશ શક્ય છે. બેલે છે ને જેતસે અયોત મિલાઈ “સ્પર્શાદિકવાળા પદાર્થોને સમાવેશ જે માહોમાંહે કરી શકાય તે પછી આત્મા જેવી અરૂપી પદાર્થના સમવેશમાં હરકત શી ?,
પરિણામ મેગાનુસાર થાય સિદ્ધિના સ્થળમાં, સિદ્ધાત્માઓના આગમનથી ઉભરે આવતું નથી. સિદ્ધ રૂપી નથી. જે સ્થળે પુદ્ગલે છે, જ્યાં એકેનિ-નિગદના, અનંતાનંત જીવે છે, ત્યાં જ અનંતા સિદ્ધો પણ બિરાજમાન છે, ત્યાં પુદ્ગલે ચૌદ રાજલકની જેમ અહીં પણ ભરેલાં જ છે. આ સંસારી જેમાં તથા સિદ્ધ છમાં ફરક કર્યો? તે સમજી . સંસારી જીવે
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ |
પુદ્ગલાને પકડે છે, ખેંચે છે, ગ્રહણ કરે છે; અને પોતાનામાં પેાતાનાપણે પરિણુમાવે છે. ઘઉંના બીજમાં પડેલું પાણી, ખીજમાં ભળેલુ પાણી, એનું પરિણામ શુ ? ખીજમાં પડેલુ પાણી તેમાં ભળી ગયું, મળી ગયું; એક થઈ ગયું, અને ઘઉંના છોડવાના રૂપે અની ગયુ. કર્માંદયાનુસાર છો પુદ્ગલાને પરમાવે છે. એકેન્દ્રિયા, એઇન્દ્રિયા, તેઇયા, ચીરેન્દ્રય અને પાંચેન્દ્રિયા તમામ જીવે આ રીતે પાંચેય પ્રકારના સંસારી જીવા પુદ્ગલાને લઈને પોતાનાપણે પારેણુમાવે છે. વરસાદ આકાશમાંથી એક સરખા પડે છે, વરસાદના તમામ પાણીનાં અંદુએ એક સરખાં છે, પાણી રૂપે સમાન છે; પરન્તુ જમીન ઉપર પડયા પછી પરિણામ ક્ષેત્રાનુસાર થાય છે. જેવું વાવેતર તેવું અનાજ ઉત્પન્ન થાય છે. એકેન્દ્રય જીવાઔદારક-પુદ્ગલાને એકાન્દ્રય રૂપે પરિણમવે છે, બેન્દ્રિય જીવો એઇન્દ્રયરૂપે પારણુમાવે છે, તેમજ બધે સમજી લેવુ'. વરસાદ એના એ, પણ વૃક્ષામાં એ જ વૃષ્ટિયેગે ક્યાંક આંખે, કયાંક કેળ, કયાંક દ્રાક્ષ; કયાંક ખજૂર તરીકે પરિણમે છે.
ઉત્કૃષ્ટ-પાપના પરિણામે નરક.
સંસારી જીવામાં વિચિત્રતા ઘણી છે. કુતરાં, બિલાડાં ઘરમાં વિષ્ટા કરી જાય તેને સજા કરવા માટે કાયદો નથી, અને મનુષ્ય તેમ કરે તે ફરિયાદ થાય, અર્થાત્ ઇંડ વગેરેની તેને સજા પણ થાય. એકેન્દ્રિયના ગુન્હા વધારે સમજણુને આશ્રીને છે. વધારે પુણ્ય, વધારે પાપનાં ફળે ભોગવવાનાં સ્થાન માનવાં પડશે. પંચેન્દ્રિયના ભેદ કેટલા?, ચાર એટલે નરક, તિર્યંચ, મનુષ્ય, અને દેવતા. આપણે જોઈ ગયા કે ઉત્કૃષ્ટ પાપ– પરિણામ ભાગવવાનુ સ્થાન નરક, અને ઉત્કૃષ્ટ પુણ્યપરિણામ ભાગવવાનું સ્થાન દેવલાક છે. ઉત્કૃષ્ટ પુણ્યના ભોગવટમાં સંપૂર્ણ ઇન્દ્રિયા હોવી જ જોઈ એ. પાપનાં પરિણામ ભોગવવા ટાઢ, ગરમીની પરાકાષ્ઠાવાળી વેદના જ્યાં છે, તેવી નરક એક નથી, પણ સાત છે. પાપનાં પરિણામમાં વેઢવાનુ શુ? દુઃખ, ભૂખ, તૃષા, ટાઢ, ગરમી છેદન, ભેદન, દહનાદિ; અને મરવાની ઈચ્છા છતાં મરાય નહિ, છૂટાય નહિ, સમયના ય અંતર વિના કેવળ વેઢે જ જવાનું, કેવળ ત્રાસ ભોગવ્યે જ જવાના એ સ્થિતિ નરકની. ઉત્કૃષ્ટ-પુણ્યના પરિણામે દેવલાક,
પુણ્યના પરિણામમાં ભોગવવવાનું શું ?, વૈભવ, સાહ્યબી, સત્તા,
Page #146
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨
૧૨૭
સંપત્તિ, અદ્ધિ, સમૃદ્ધિ, દીર્ધાયુષ્ય વગેરે. અદ્ધિસમૃદ્ધિની પરાકાષ્ઠાવાળાં સ્થાને દેવલેક તે પણ એક નથી, અનેક છે. ભવનપતિ આ પ્રકારે આપણે વિચારી ગયા છીએ. દેવકમાં ય અધમ હેય. આ શાથી?, આવાઓ કયાંથી આવ્યા ? શી રીતે આવ્યા? કર્મની વિવિત્રતા વિચારવા
ગ્ય છે. કેટલાક જીવે દેખાતે ધર્મ કરતા હોય પણ વાસ્તવિક રીતિએ હેય અધર્મોના ભાઈ જાણે માને ખરા પણ પાછળ પ્રકૃતિએ તુચ્છ. કેટલાક જીવે મેક્ષને જાણે માને નહિ. દેખીતાં કાર્યો ધર્મનાં કરે પણ પ્રકૃતિ (સ્વભાવ) તુચ્છ. કેટલાકે તપ કરે પણ તે કેવું ?, અજ્ઞાન તપ. જનાવરની હત્ય ! તરફ દરકાર જ ન હોય એ તપ જ્ઞાનમય કે અજ્ઞાનમય? કમઠ પંચાગ્નિ તપ કરતું હતું, અને કાર્ડમાં નાગ બળતું હતું. આવાઓ માટે તેવા તપના યોગે, તેવા પુણ્યના ભેગવટા માટે દેવતાઓને તે પ્રકાર માનવે જ પડે. નીલ, કાપિત, કૃષ્ણ આ ત્રણ નરકની લેહ્યા છે. અને નારકીઓને તે માની. ભવનપતિ વ્યંતરમાં ચોથી વેશ્યા–તેને વેશ્યા. કેટલાક જે ધર્મ કરે ખરા, પણ તેમાં કઈ કહે તે આંખ ચાર થાય, ધર્મના માર્ગે સ્વેચ્છાએ વર્તે, કઈ શિખામણ દેવા આવે તે કરવા જાય. આવા જીવે તેવા પુણ્યોગે ભવનપતિ વગેરેમાં જાય, કારણકે ત્યાં તેને લેહ્યા હેય. આ જીવે કેવા?, ગાય દૂઝણી પણ દોડવા જતાં પાટુ-લાત મારે તેવા અવળચંડી રાંડ જેવા હોય.
હવે આગળ વધે. ધર્મની પ્રવૃત્તિમાં શું કરવું જોઈએ, એ સમજે ખરે, ભૂલે ત્યાં મિચ્છામિ દુકકડ દે, પણ છતાં બીજે દિવસે એવા એ આત્માને ધર્મની પરિણતિ ખરી પણ ત્યાં ઉપગની સ્થિતિ અસ્તવ્યસ્ત છે. જેમ પરિણતિમાં ભેદોને પાર નથી, તેમ ફળ ભોગવવાનાં સ્થાનમાં ભેદોને પાર નથી. આવા અને તેમની ગ્યતાનુસાર દેવલેક મળે છે. જેઓએ ધર્મ તે કર્યો, સંયમ તે લીધું, પણ ગુરુને ઉપાલંભ સહન ન થવાથી સ્વચ્છેદે જુદા થયા. એમને એ મુજબ દેવલેક મળવું જોઈએ. રાજા, મહારાજા અને શેઠીઆઓના કુલના દીક્ષિતેના મગજમાં ફકે હોય કે, “મારે ધરમ સાધનામાં કેઈની રેકટોક ન જોઈએ એટલે તેઓ ગુરૂથી છૂટા પડે છે. વાડમાં રહેલી જમીન ખેડાય, પણ બીડમાં રહેલી જમીન ખેડાતી નથી. એ રીતે સ્વઈદે ફરનારને કેણુ કહે? ગચ્છ
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬
આચાર્યાદિની આમ્નાયમાં રહેનારને રોકટોક હોય. હવે આવી કટોક સહન ન થવાથી જુદા પડી સંયમ પાળના ભવનપતિ, વ્યંતર તથા જે તયીઓમાં ગયા છે, એમ શ્રીજ્ઞાતા, અને શ્રીનિરયાવલી સૂત્રથી સમજાય છે. તાત્પર્ય કે સાધુપણું તે, પણ સામાન્ય-વાતાવરણમાં જૂદા પડી ગયા, એવા સાધુ-સાધ્વીઓ ભવનપતિ, વ્યંતર તથા જ્યોતિષી નામના દેવલોકે ગયા છે. ઉપકારી ગુરૂ આદિ સાચે માર્ગ બતાવે ત્યાં ઊંચી આંખ થાય, એવા સાધુઓ માટે વૈમાનિક સ્થાન નથી. જે સાધુ સાધ્વી બપી છે, હિત શિક્ષા ગ્રહણ કરનાર છે, વિનય તથા વૈયાવચ સાથે ગચ્છના ઉપરીનાં વા ઉપર ધ્યાન આપે છે, સારણાદિક સહન કરે છે, પરંતુ વિરાધના કરે છે, તેવાઓ સૌધર્મ દેવલોકે જાય છે, એથી આગળના દેવલેકે નથી જઈ શકતા. મહાવ્રતધારી, બાર વ્રતધારી કે એ પફ ધારી, વિરાધના વગરના જે હોય તેઓ સૌધર્મ દેવકી આગળના દેવ કે ઉપજે છે. હવે આરાધનામાં પણ પરિણતિની ઉચ્ચ, ઉચ્ચતર, ઉચતમ સ્થિતિ હેય છે, તે રીતિએ ભેગાવવામાં પણ ઉચ્ચ, ઉચ્ચતર, ઉડન સ્થાને માનવાં પડે.
વૈમાનિક દેવકના બે ભેદઃ ૧ કલ્પપત્ન, અને ૨ કલ્પાત. પુદગલ પરિણમનના ત્યાં પણ આવા બે પ્રકારે છે. કલ્પસૂત્રમાં શ્રવણ કરેલું સ્મરણમાં હશે તે કુપ” શબ્દને આચાર અર્થે ખ્યાલમાં આવશે. એ દેવલોકને અને સાધુને કલ્પ શબ્દ ત્યાંના અચાને સૂચક છે. દેવતાના આચાસે પોતપોતાના સેને આભારી છે. ત્યાં કેટલાક ઈન્દ્રિો છે તે તે દેવકના કુલ સત્તાધીશ સ્વામી છે અને ત્યાંના છ ક્વા કેટલાક સાભાનિક હોય છે. સાનિક એટલે ઈદ્ર સમાન વૈભવ દ્ધિ છે અને એટલે, તમામ સ્થિતિ ઉદ્ર સરખી માત્ર તેને સજા નહિ. દ્રિપણાને અભિષેક નહિ સજાના ભાયાતે, સામતે તે ગાદીના ભાગીદાર અત્ર, તેઓ સા મહિ, તે રીતિએ ઈદ્ર જે પણ ઈ નહિ. ” સાઅન્ય સજ કુટુંબને તે કહેવામાં આવે છે તેમ અદ્ધ લેખનું તેમને રાજ્ય કરવાનું. ાિનેં ઉત્તર તરફના અદ્ધ લેખનું રાજ્ય કરવાનું. અસંખ્યાતા એજન લાળ પ્રદેશના લાખે વિમાને સંભાળવા, મંડલના દેવતાનું નામ નાશિ છેરજા પ્રકારમાં પાણી માટેના દેવતા છે. આથી
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૯
પ્રવચન ૨૧૧ મું દેવકમાં ઝઘડા નથી એમ ન માનતા. જ્યાં જર, જેરૂ, જમીન છે; ત્યાંથી અન્યાય, ઈર્ષા, ઝઘડાને દેશનિકાલ ન જ હોય. દેવકમાં પણ રગડા ઝઘડાઓ બને છે. ક્યાં સુધી બને છે?, સભામાં સિંહાસનારૂઢ દ્રને મુગટ ખસી જાય, સભા વચ્ચેથી તે મુગટ લઈને દેવતા કૃણરાજીમાં ભરાઈ જાય. જ્યાં દેવતાઓ શોધી ન શકે તેવા સ્થળે સંતાઈ જાય, પછી
જ્યારે ઇંદ્ર કપાયમાન થઈને વજ મૂકે ત્યારે એ મુગટ પાછો આવે. વથી તેમ બને તે વાત જુદી, પણ ત્યાંય એ રીતે મુગટ જવાને બનાવ બને છે. રંટ છૂટે પછી તે ગુન્હેગારને હાજર થવું જ પડે, તેમ જ મૂક્યા પછી તે દેવતા જાય ક્યાં ? દેવલેકમાં પણ આવું બને છે. દરેક ઈદ્રને લેપાલ હોય છે તે આથી સમજાશે. લોકપાલ દેવતા પણ આથી માનવા પડશે. દેવતાઓ ચેરી વગેરે દોષથી મુક્ત છે એમ ન માનતા. અરે ! ઇદ્ર ઇદ્રને પરસ્પર ઝઘડો થાય છે, વિમાનને અંગે પણ માલિકીને અંગે ઝગડો થાય છે. સૌધર્મેન્દ્ર તથા ઈશાનેન્દ્રને ઝઘડો થાય પણ તેઓ મનુષ્યની જેમ પાઈ કપાઈ મરતા નથી. ત્યાં મર્યાદા છે કે તેઓ સનકુમારને યાદ કરે, અને તે આવીને ઝઘડાને છેડે કેવી રીતે લાવે છે?, તે અગ્રે વર્તમાન.
- પ્રવચન ૨૧૧ મું वेमाणिया दुविहा पन्नत्ता, तं जहा-कप्पोववन्नग० कप्पातीतगवेमाणिय कप्पोवगा दुवालसविहा पण्णत्ता, तं जहा-सोहम्मकप्पोवग० जाव अच्चुयकप्पावगवेमाणिया ।
નારકી અને દેવે પચ્ચખાણ ન કરી શકે.
શાસનની પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે, શ્રી ગણધર મહારાજાએ રચેલ પંચમાંગ શ્રી ભગવતીજીના આઠમા શતકને પ્રથમ ઉદ્દેશ છે, જેમાં પુદ્ગલ-પરિણામને અધિકાર ચાલી રહ્યો છે. નાનામાં નાના સુવર્ણના ટૂકડામાં, તથા લગડીમાંના સુવર્ણમાં જેમ જરા પણ ફરક નથી, તેમ સ્વરૂપે જીવ માત્રમાં લગીર ફરક નથી. સૂકમ એકેન્દ્રિયને જીવ તથા શ્રીસદ્ધ મહારાજને જીવ ઉભય જીવે સવરૂપે સરખા છે, પણ ફરક પુદ્ગલને અંગે છે. પુદ્ગલ સહિત છ તે સંસારી, અને પુદ્ગલ રહિત છે તે સિદ્ધો. જીવમાં મુખ્યતયા આ બે ભેદ છે, તેમ પુદ્ગલ સહિત
Page #149
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ છે જીમાં પણ અનેક ભેદ છે. ગતિના હિસાબે ચાર ભેદ: નારકી, તિર્યંચ, મનુષ્ય, અને દેવતા. જાતિના હિસાબે પાંચ ભેદઃ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈનિદ્રય, ચૌરેન્દ્રિય; અને પંચેન્દ્રિય. કાયના હિસાબે છ ભેદઃ પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય. ત્રસકાય. એકેન્દ્રિયના આ પાંચ ભેદો છે પૃવીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય. ત્રસકાય એટલે હાલતા ચાલતા તમામ જીવે. એકેન્દ્રિયના જીવોને એટલે પૃથ્વીકાયથી યાવતું વનસ્પતિકાયના જીવેને સ્થાવર જીવે કહેવામાં આવે છે. ત્રસકાયમાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય; તથા પંચેન્દ્રિય જીવા. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌદ્રિય, જેને વિકલેન્દ્રિય કહેવામાં આવે છે. પંચેન્દ્રિય ના ચાર ભેદ છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. નારકી, મનુષ્ય, તિય"ચ તથા દેવતા માત્ર પચેન્દ્રિય જ છે. તિર્યંચમાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય તથા ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌદ્રિય પણ ખરા. ઉપરાંત પંચેન્દ્રિય તિર્યંચ પણ સમજવા પુદ્ગલ સહિત જીવોના આ બધા ભેદ પુદ્ગલની વિચિત્રતાને આભારી છે. એકેન્દ્રિય નામકર્મવાળા છે તેવા શરીરપણે પુદ્ગલે પ રણમાવે છે. બેઈન્દ્રિય નામકર્મવાળા જીવે તેવા શરીરપણે પુદ્ગલે પરિણાવે છે, એમ સર્વ જી માટે નામકર્માનુસાર તેવા શરીર મુજબનું પુદ્ગલ પરિણમન સમજી લેવું. સ્પર્ધાદિ પાંચ ઇન્દ્રિયપણે પુદ્ગલે પરિણમાવાય છે, તેથી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય એમ છો પાંચ પ્રકારના હેવાથી પુલ-પરિણમન પાંચ પ્રકારે છે એમ સમજવું. ઉત્કૃષ્ટ પાપનું પરિણામ ભેગવવાનું સ્થાન નરક છે. નરક સાત છે. પાપના પ્રમાણની અને રસની ન્યૂનાધિકતાના પ્રમાણમાં પરિણામમાં પણ તથાવિધ ફરક રહે છે જ, અને તે મુજબ નરકનાં સ્થાને પણ અનેક છે. અને તેમાં પણ દરેકમાં તારતમ્યતા અનુસારે એમ માનવું જ પડે છે. નરકના છે તે નારકી–બિચારાઓ કેવલ ત્રાસના ભગવટામાં જ જિંદગી પૂરી કરનારા ! ઉત્કૃષ્ટપુણ્યનું પરિણામ ભોગવવાનું સ્થાન દેવલેક છે. દેવલેકમાં રહે છે તે દેવતા અને તેઓ પુણ્યના ફળના ભગવટામાં આખી જિંદગી ગુજારે છે. બિચારાઓ નારકીના જીને તે દુઃખની પરાકાષ્ઠા છે, અને સમય પણ દુઃખ વગરને નથી. એ દુઃખની કલ્પના પણ હાજા ગગડાવનારી છે, ભયંકર કંપાવનારી છે, એટલે એ
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૩ મુ
૧૩૧.
ખિચાશ વ્રત પચ્ચખાણ પણુ કયાંથી કરી શકે ? સ્વર્ગમાં પણ મત પચ્ચખ્ખાણુ નથી, અને નારકીને તો ત્રાસમાં એ સૂઝે નહિ, તેમજ એ શક્ય પણ નહિ. પરન્તુ દેવલેાકમાં તો દુઃખ નથીને ?, હા, દુ:ખ નથી, પણ માત્ર સુખ જ ભાગવવાનુ છે એવી એ ગતિ છે. એમાં સુખના ભોગવટામાં લેશભર કાપ ન પડે. વ્રત પચ્ચખાણ કરે તેણે તે પૌદ્ગલિક સુખમાં અને તેનાં સાધના ઉપર કાપ મૂકવે જ પડે છે દેવતાઓ તે આખા ય જન્મ પાંચે ઇન્દ્રયના ઉત્કૃષ્ટ ભાગોમાં જ રાચી માચી રહેલા હાય છે, તેથી તેને ત્યાં કાપ મેલવાના વિચાર જ કેમ આવે ?? આખી જિંદગી ઉત્કૃષ્ટ પુણ્યાનાં તે ભાગવવાનુ જ દેવàાકમાં નિયત છે, નિયાણાનું પરિણામ.
નિયાણા કરીને ઋદ્ધિ, સમૃદ્ધિ, રાજ્ય, ખલ વગેરે મેળવ્યું હાય, તેને પણ આ સુખથી ખસવાને વખત આવે નહિ, એટલે કે એવાઓને મનુષ્યલેકમાં કે જ્યાં વ્રત પચ્ચખ્ખાણુ કરવા અશકય છે, ત્યાં પણ સયાગાને લીધે તેઆ કરી શકે નહિ. જેમકે વાસુદેવ નિયાણાના ચગે એમણે મેળવ્યું બધું સુખ, પણ પરિણામ શુ?, ખલદેવ વાસુદેવ ખન્ને ભાઈ એ જ છે ને ?, એક પતાના પુત્રો એરમાન ભાઈઓ, માતા જુદી પણુ ભાઈઓ વચ્ચે સ્નેહ ઓરમાન ન.હે. ભ્રાતૃસ્નેહમા । બલદેવ અને વાસુદેવ વિશ્વમાં દૃષ્ટાંતરૂપ છે. બલદેવ સાંત મેળવે અને વાસુદેવ નરકે જ જાય, એ નિયમ નિયત છે; એનું શું કારણ ?, નિયાણું કરીને જ આવેલા છે એ જ કારણ. નિયાણું કરનારા જીવાને આખી જિંદગી ભાગોની આસાક્ત રહેવાની. તેઓ ત્રણ ખંડની ઋદ્ધિ આસક્તિથી લાગયે છે, અને સુખના ભાગવટા લૂખાપણાથી કે અનાસક્તિથી નથી. શેઠને ત્યાં તથા ગરીબને ત્યાં નાતરૂ આવે, અને નાતીલા તરીકે શ્રીમંત તથા ગરીબ બન્ને માટે જમણુ છે. ગરીબની ગણત્રી થવાની નથી, એને માનપાન મળવાનું નથી, છતાં આસક્તિ છે. શ્રીમંતને માનપાન મળવાનું, છતાં ‘જવું પડશે ' માનીને જાય છે, એટલે આસક્ત નથી. તાત્પર્ય એ છે કે આસક્તિ એ જ દોષ. નયાાયાગે જેઓએ ઋદ્ધિ મેળવી છે, તે આખી જિંદગી આસક્ત જ રહેવાના. દેવતાઓએ ઋદ્ધિ નિયાણાથી મેળવી છે એમ નહિ; પરન્તુ ત્યાં સંયોગથી આસક્ત છૂટતી નથી. નાટકીએ
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ઠ્ઠો
તેવી જિંદગી ભાગવે જ રાખે, તેમાંથી છૂટી શકે નહિ, એ નાચ નાચ્યા જ કરે, લીધેલા વેષ ભજવ્યા જ કરે; તેમ સૌંસારની રંગભૂમિ ઉપર દરેક જીવા જુદા જુદા નાટક કરે છે. તેમ દેવતા પણ પુણ્યના ભાગવટાના તંત્રથી છૂટી શકતા નથી. ઉત્કૃષ્ટ પુણ્યનું પરિણામ ભાગવવાનું સ્થાન દેવલાક છે, આ વ્યાખ્યા સ્પષ્ટ છે.
મરણ સમયે સંસ્કારની હાજરી.
પાપ આછુ અને પુણ્ય વધારે હોય એવા કારણે મળેલું જીવન તે મનુષ્ય ગતિ, અને પુણ્ય આછું પાપ વધારે, એને ખદલે ભોગવવા મળેલુ જીવન તે તિ ચગતિ. તિર્યંચ ગતિ નામ કર્મની ગણના પાપ પ્રકૃતિમાં છે, પણ તિયંચનું આયુષ્ય બંધ પુણ્ય પ્રકૃતિમાં ગણ્ય છે. તિય ચને ભેગવટામાં પણ પાપના પરિણામને ભાગ અધિક છે, પુણ્યના પરિણામના ભાગ જૂજ છે. પુણ્ય અધિક હોય, અને પાપ ઓછાના યાગે મનુષ્યતિ મેળવાય. ત્યાંય પાપના યોગે નીચ ગાત્રાદિ મળે. પાંચેન્દ્રિયના ચાર ભેદમાં દેવતાના વિધવિધ ભેદોનું, તેના કારણેાનું નિરૂપણ ચાલી રહ્યું છે. ધ માગે વળેલા જીવામાંના ભિન્ન ભિન્ન પ્રકાર પડે છે, તે પ્રમાણે ભાગવટાને અંગે વગે પણ ભિન્ન ભિન્ન હોય જ. કાયમ ત્રિકાલ પૂજન કરતા હાય, અને તીથ યાત્રા કરતા હોય, પણ યાદ રાખવાનું છે, કે આપણે જીગલીયા કે અક ભૂમિના મનુષ્ય નથી; કે જેથી બગાસુ આવ્યુ કે ટપ મૂઆ ! આપણા માટે તે ટાંટીઆ ઘસીને મરવાનું છે. આપણે વ્યાધિમય વિષમ હાલતમાં, વેદનાની પરાકાષ્ઠા ભાગવતાં મરવાનું છે. આ વખતે ધર્મની શુભ ધ્યાનની વિચારણા શી રીતે યાદ આવે ? અંત વખતે માનસિક-વાચિક—કાયિકશક્તિ તે ખૂઠ્ઠી થઈ ગઈ હોય, ધર્મકરણી થાય શી રીતે ? ત્યારે શુ આખી જિંદગી ધ ક્રિયા કરી તે શૂન્ય ? ચમકશે નહિઁ ! એ જ વસ્તુ વિચારાય છે. એમ થાય ખરૂં કે આખું જીવન તી– યાત્રા, ધૃજા, તોધમ, સુપાત્ર–દાન, સાધુભક્તિ કરવા છતાં મરણ વખતે નવકાર ખેલવાની તાકાતના અભાવે, જિંદગીભરની પવિત્ર આચાર, વિચાર, વાણીની શૂન્યતા થાય તો શું કરવું ?, આ સ્થળે જરા વિચારણાને લક્ષ્યમાં લેવી પડશે. કુંભાર ઘડા બનાવે છે, તેને અંગે ક્રિયા જાણા છે ? કુ ંભાર ચક્ર શી રીતે કેવા વેગે ફેરવે છે? ઘડો બને છે તે વખતે કુંભારને
Page #152
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૧ મું
હાથ કે દાંડે ફરતે નથી. ચેતરફ કુંભાર ચક્કર ઘુમાવતું નથી. ત્યારે ઘડે બને છે શાથી?, ઘડે બને છે વેગથી. વેગ થયો દંડથી અને ઘુમાવટથી. આખી જિંદગી સુધી જીવ કાયાદિ-વાચિક-માનસિક ક્રિયાની જે વાસના સેવે છે, તે જ વાસના અંત અવસ્થાએ આવીને ખડી થાય છે, તે જ ભાવના કામ કરે છે. જિંદગીના વ્યવસાયાનુસાર લેસ્થા–ભાવના છેલ્લે હાજર થઈ જાય છે. નવી વહુ ક્યા વર્ણની કઈ જાતિની છે, તે ઓળખાય શી રીતે ?; રંગઢંગથી, રહેણીકરણીથી, કે ભાષાના પ્રયોગથી; અથવા વાણું આદિના વ્યવહારથી “પાણીઆરામાં કે માટલામાં પાણી કેટલું છે?” એ પ્રશ્ન સાથે “બેડું કે લેટે પાણી છે” એ ઉત્તર મળે તે એ વહુ સારી વાણના વ્યવહારથી ટેવાયેલાં ઊંચા વર્ણની વહુ છે, એમ સમજવી, પણ “શીંગડાં જેટલું પાણી છે, આર જેટલું પાણી છે” એમ જે તે બતાવે, અગર બેલે તે મેચણ વગેરે હલકાવર્ણની વહુ છે એમ સમજી શકાય છે. તે જ રીતિએ આખા જીવનને વ્યવસાય તે સંસ્કાર બને છે. છેલ્લી વખતે સંસ્કાર હાજર થાય છે. કે જેને લીધે જિવને ભાવ આકાર અને દેહ-ગતિ વગેરે નક્કી થાય છે.
લેશ્યાના આધારે ભાવિ ગતિ. અંતકાલે હાજર થયેલી લેસ્થાના આધારે (જીવની) ભાવિ ગતિ સમજી શકાય છે, અને દેવતાના ભેદો માટે પણ એ જ નિયમ. કૃષ્ણલેશ્યા, નીલલેશ્વા અને કાપતલેશ્વાના યોગે નરક અર્થાત્ એ ત્રણ લેશ્યા નરકમાં લઈ જાય છે. દેવતાપણું ફક્ત તે લેવાએ આપ્યું. તે નરક આપનારી વેશ્યા ન જ ધરાવે, નરકની લેસ્થાની છાયા ન હોય, તેવી લેણ્યા એટલે શુભલેસ્થાની શરૂઆત, અને એનું નામ ચોથા તેજલેશ્યા. તેલેસ્થામાં ધર્મને પ્રયત્ન હોય, પણ પરિણાંત ઉત્તમ ન હોય. ત્યાગ વૈરાગ્ય છતાં ધ્યેયની ઉત્તમતાને અભાવ. ધર્મમાર્ગે પ્રવર્તાનારા જીવે જુદા જુદા ધર્મમાં હોય છે, અને ધર્મના વાવટા પણ જુદા જુદા હોય છે. કેઈ ઈશ્વરને જગકર્તા માની સ્વમતાનુસાર ધર્મ આચરે છે, અને કેઈ શ્રી.જનેશ્વરદેવ કાતિ -ધર્મ આચરે છે. ધર્મની લેશ્યા તે સામાન્યતઃ બધામાં હોય છે, પણ ધિર કર્તા છે” એવા વાવટ નીચે જનારા વર્ગ માટે આત્મ-દષ્ટિ તરફ કળવું મુશ્કેલ પડે છેએવા વના તેવા ધર્મના મેગે તિથી
Page #153
--------------------------------------------------------------------------
________________
85b8
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ (ડ્રો
ધ્રુવલેફમાં ઉત્પન્ન થાય છે. જ્યાતિષીઓનુ કામ લાકોપકારનુ' છે. જ િતી વર્ગ માં ચંદ્ર, સૂર્ય, ગ્રડ, નક્ષત્ર, અને તાશ છે. અહીં એક વાત સમજવાની છે.
સૂર્ય અને ચંદ્ર એ એમાં મહાન કાણુ ?
ઇતો સૂર્યને મહાન અને પ્રથમ ગણે છે. જૈન શાસનમાં ચંદ્રમાનો પ્રથમ ગણના છે. સૂર્ય કરતાં ચંદ્રને જૈનાએ વધારે મદ્ધિક માન્યા છે. પૃથ્વીથી સૂર્ય કરતાં ચંદ્ર વધારે ઊંચે છે. ચંદ્રમાનું આયુષ્ય પણ સૂર્યથી વધારે છે. ચંદ્રમાનું આયુષ્ય એક પચેપમ અને એક લાખ વર્ષનું છે, આ હિસાબે પણ ચંદ્ર મદ્ધિક છે. જ્યારે સૂર્યનું આયુષ્ય એક પત્યેાપમ અને એક હજાર વર્ષનું છે. ગ્રહનુ આયુષ્ય એક પચેાપમનુ છે, નક્ષત્રનુ આયુષ્ય અદ્ધ પચે પમનું છે, તારાનું આયુષ્ય પન્ચે પમના ચેાથા ભાગનું છે; આ રીતિએ જ્યાતિષીના પાંચ પ્રકાર, લેસ્યાના આધારે જેવા ક પુદ્દગલાનું પરિણમન થાય છે, તે તે પ્રમાણે જીવે ત્યાં ત્યાં ઉત્પન્ન થાય. દેવાના ભેદો અને વ્યવસ્થા
ઉ લેકમાં રહેલા વૈમાનિક દેવાના બે ભેદ છેઃ એક મેટા, અને એક નાના. પાતીત કહેવાતા દેવલાકમાં વ્યવસ્થાની જરૂર નથી, કારણકે તેઓ સ્વતંત્ર છે. પેાપપન્નમાં મધી વ્યવસ્થા છે. દશ પ્રકારે વ્યવસ્થાવાળા તે કલ્પે પપન્ન વૈમાનિક દેવા કહેવાય છે. કલ્પાતીત વૈમાનિક દેવલાકમાં દશ પ્રકારની વ્યવસ્થા નથી. જેમ દુનિયામાં રાજા કે પ્રજાએ નીમેલા પ્રમુખ, તેમ આખા દેવલાકના સ્વામી તે ઈન્દ્ર. દેવતા ઉત્પન્ન થાય, ત્યારથી તેને ત્રણ જ્ઞાન હાય, છતાં તે શ્રુતના પારગામી ઢાય અને અક્કલમાં અગ્રગણ્ય હાય તેવા નિયમ નથી. નાનાં બાળક દૂર સુધી ભલે જોઈ શકે, પણ વિચાર કરવાની તેટલી શક્તિ હૈતી નથી. મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનની શક્તિથી અવધિજ્ઞાનની શક્તિ જૂદી છે. આ જ કારણથી સલાહને, મ’ત્રણાને અવકાશ છે. ઈન્દ્રની સમાન ઋદ્ધિ, સમૃદ્ધિ તથા આચુષ્યવાળા દેવે તે સામાનિકદેવે કહેવાય છે. ઈંદ્ર તથા સામાનિક દેવતા તે `માટા સ્થાને ડાય, પરન્તુ વિચારક મ'ડલને અંગે તેત્રીશ નવસાના એક માત્ર છે, તેને મસિ શત્ ન કહેવામાં આવે છે. વ્રતમાં
Page #154
--------------------------------------------------------------------------
________________
ગાળા ૧૧ ફેરફાર થાય ત્યારે મત માપવા જોઇશે. મારે અંગે વિષમ (એક) સંખ્યા જોઈએ, માટે સંખ્યા તેત્રીશની રખાઈ છે. જે દેશનું રક્ષણ કરનાર વર્ગ ન હોય તે, સબુરીબાઈની સબુરી જેવું થાય. ભરૂચમાં સબુરીબાઈનું રાજ્ય હતું. ચરપુરૂએ ખબર આપ્યા, કે શત્રુનું સૈન્ય સીમાડા પર આવે છે, મધ્યમાં આવ્યું, હેદ ભેદી નજીક આવ્યું વગેરે જણાવ્યું પણ સબુરીબાઈ તે નિરાંતે આનંદ કરે છે, અને કહે છે કે “સબુર કરે, સબુર કરે, એમ કરતાં રહ્યાં ને રાજ્ય ગુમાવ્યું. કિલા ભલેને તેર હેય, પણ લશ્કર ન હોય તે રક્ષા થાય શી રીતે ? રક્ષણ કરનાર વર્ગ હોય, તે જ વિચાર સફળ થાય. આ રીતે દેવલોકમાં પણ રક્ષકવર્ગ તરીકે
કપાલ નામના દેવતાને વર્ગ છે. માલિક, ઉમરા, વિચારકમંડલ છતાં પ્રજા, ચાકર, લશ્કર આ તમામ હોવું જોઈએ. પરચુરણ લશ્કરને સ્થાને પર્ષદાવાળા દેવે ગણાય. હકમ બજાવનારા દેવે તે આભિગિક દે. બીજા બધાની હડતાલને સરકાર કે મ્યુનિસિપાલીટી પહોંચી શકે, પરત કચરાપેટીવાળાઓની હડતાલને તેઓ પહોંચી શકે નહિ. કચરાપેટીવાળાના સ્થાને દેવલેકમાં પણ કિલિબષિયા દેવે છે. આ રીતે દેવતાના ભેદોની જ્યાં વ્યવસ્થા છે, તે કલ્પપપન્ન દેવલેક કહેવાય.
અહીં પ્રશ્ન થાય કે “ભવનપતિમાં પણ દશ ભેદો છે, છતાં વ્યંતર જ્યોતિષમાં વિચારક વર્ગ તથા લેકપાલ નથી, પરંતુ બાકીના આઠ તે છે ને? વૈમાનિકમાં કપપન્ન, કલ્પાતીત બે ભેદ છે તે પછી ભવનપતિમાં વ્યંતરમાં તે બે ભેદો કેમ નહિ?” વ્યવહારમાં પીળું સોનું લાવજે, ધેલી ચાંદી લાવજે, એમ કેઈ બેલતું નથી, કેમકે સેનામાં એકલે પીળે જ રંગ છે, ચાંદીમાં એક પેળે જ રંગ છે માટે જ્યાં વિભાગ નથી ત્યાં તેમ ભેદ પાડી બલવાની જરૂર જ નથી. ભવનપતિ વગેરેમાં વ્યવસ્થા રહિતપણું હોવાથી, ત્યાં વૈમાનિકમાં કલ્પપપન તથા કપાતીત એવા ભેદો પાડવા પડ્યા. તે સંબંધી વિશેષાધિકાર અગ્રે વર્તમાન.
Page #155
--------------------------------------------------------------------------
________________
શ્રી આમોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ દો પ્રવચન ર૧૨ મું
પુદ્ગલની અસર પૂ. શ્રીગણધર–મહારાજાએ, જૈનશાસનની સ્થાપના સમયે, રચેલ શ્રી ભગવતીજીના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ-પરિણામ નામને અધિકાર ચાલુ છે. સંસારની વિચિત્રતા, જેની વિવિધ વિચિત્રતાને આભારી છે. જેના બે ભેદો છે: ૧ મેક્ષના—તે કર્મથી રહિત, અને ૨ સંસારી–તે કર્મથી સહિત. પુદ્ગલેની વિચિત્રતા જ અત્રે કારણભૂત છે, અને જીવો જેવાં કર્મ બાંધે છે, તેવાં જ અનુભવે છે. એકેન્દ્રિયનામ-કર્મના ઉદયે જીવ એકેન્દ્રિયપણે ઉપજે છે. એક જ જાતને ખોરાક લેવા છતાં તે ખેરાકનાં પુદ્ગલે શરીરમાં મનુષ્યને મનુષ્યરૂપે, જનાવરને જનાવરરૂપે પરિણમે છે. જે પરમાણુઓ ગાયમાં દૂધ રૂપે પરિણમે છે, તે જ પરમાણુઓ સાપમાં ઝેરરૂપે પારણમે છે. ગ્રહણ કરેલાં અને કરાયેલાં પુદ્ગલે માંથી જીભ, નાક, કાન, ચક્ષુ આદિ ઈદ્રિયમાં તે તે સ્થળમાં મેગ્યરૂપે પરિણમે છે. ખોરાકમાંથી જ સાથ, પગ, હાથ અધામાં તે તે પરિણમે છે. ખોરાક એક જ પણ ભિન્ન ભિન્ન અંગમાં ભિન્ન ભિન્ન રંગે અને ભિન્ન ભિન્ન હંગે તે પરિણમે છે. ઈદ્રિયની અપેક્ષાએ જે જાતિને જીવ હોય, તે જે પગલે ગ્રહણ કરે, તે તે જાતિપણે જ પરિણાવે છે. આથી પુદ્ગલેની અસર સમજી શકાય છે.
વિશેષણની જરૂર ક્યાં ? બાંધેલાં ઉત્કૃષ્ટ પાપનાં પરિણામ ભોગવવાનું સ્થાન નરક છે, એ જ રીતિએ બાંધેલું ઉત્કૃષ્ટપુણ્ય ભેગવવાનું સ્થાન દેવલોક છે, અને તે દેવગતિના પણ ચાર ભેદો છે. એક મનુષ્ય એક સારું કાર્ય કરે, એક મનુષ્ય બે સારાં કાર્યો કરે, એક મનુષ્ય બે, ત્રણ, ચાર કે વધારે સારાં કાર્યો કરે, તે તેના ફળમાં પણ તે મુજબ પ્રકારે માનવા પડશે. ઉત્કૃષ્ટપુણ્યપરિણામ ભોગવવાનાં સ્થાન ઘણું માનવાં પડશે. ગઈ કાલે દેવલોકમાં વ્યવસ્થાની વિચારણા વિચારી ગયા. ભવનપતિમાં દશ ભેદો છે, એ જ અંક વ્યવસ્થાને સૂચક છે. ભવનપતિમાં વ્યવસ્થા છતાં વૈમાનિકને અંગે વપરાયેલા “હા” શબ્દ અહીં કેમ ન વાપરવામાં આવ્યું ? વિશેષણ સફળ ત્યારે જ કહેવાય કે જે સંભવ કે વ્યભિચાર હેય. લાલ વસ
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૨ મું
૧૩૭ ત્યારે જ બલવું પડે છે, કે જ્યારે વસ્ત્રમાં અન્ય રંગ હવાને સંભવ હોય છે. પીળું સોનું કે રૂપું એમ બેલાતું નથી, કેમકે સોનામાં પીળા વિના બીજે રંગ છે જ નહિ. તેવી રીતે રૂપામાં ધળા વિના બીજો રંગ છે જ નહિ. બીજા રંગને સંભવ ન હોવાથી સેના, રૂપામાં વિશેષણ વાપરવાની જરૂર નથી. ભવનપતિ, વ્યંતર, જોતિષીમાં, જે ભેદ છે, તેમાં બધા સમાતાં હેવાથી, અને બધા જ વ્યવસ્થા ન્વત હેવાથી ત્યાં કલ્પ' શબ્દ પ્રયોગ કરવાની જરૂર નથી, અને એવું વિશેષણ લગાડવું તે ન્યાયની દષ્ટિએ પણ અયુક્ત છે. ઉલ્લાસની તરતમતા મુજબ ફળની પણ તરતમતા.
વિમાનક દેવલોકના બે ભેદ છે. કેટલાક વૈમાનિકે દશ પ્રકારની વ્યવસ્થાવાળા છે, જ્યારે કેટલાક વૈમાનિકે તેવી વ્યવસ્થા વગરના છે. કેટલાક વૈમાનિકમાં બિલકુલ ભદ નથી, અર્થાત્ ત્યાં બધા જ સમાન છે.
જ્યાં બે ભેદ જ નથી પડતા, ત્યાં વિશેષણની જરૂર રહેતી નથી. શુદ્ધ લેશ્યાવાળા છ દશ પ્રકારની વ્યવસ્થાવાળા બેમાનિક દેવા થાય છે. ભલે શુદ્ધ વેશ્યાવાળા જ માન્યા, પણ તેમાંય પરિણીત બધામાં એક સરખી હોય એમ માની શકાય નહિ. અનુભવથી જોઈએ છીએ કે ધર્મ ક્રિયામાં પણ ઉલ્લાસની મંદતા–તીવ્રતા દેખાય છે. ધર્મ કામા પરિણાત કાયમ સરખી રહેતી નથી. શારીરિક, કૌટુંબિક, વ્યાવહારિક કારણને ધક્કો મારીને પણ ધર્મ કર્તવ્ય ગણ છે, છતાં તે વખતે પારણામની ધારા કેવી બને છે? એક મનુષ્ય જીવનના ભોગે ધર્મ ટકો યાને ધર્માનુષ્ઠાનમાં અડગ રહે છે. એક મનુષ્ય તે અડગ ન હોય, એક મનુષ્ય સાહજિકપણે ધર્મ ટકાવે, એક મનુષ્ય શારીરિક, વ્યાવહારિક અડચણને વેઠીને પણ ધર્મમાં ટકી રહે અને એક તેમ ન ટકે, એ પ્રમાણે તેઓને મળનારા ફળમાં પણ ફરક પડવાને, અને ઉલ્લાસની તરતમતા મુજબ ફળ પણ તરતમતાવાળા જ મળવાનાં.
હરિબળ-માછીમારની દઢતા ! નિયમમાં દતા માટે, બીજા કેઈનું નહિ, માછી હરિબલનું ઉદાહરણ વિચારીએ. ‘જાળમાં જે માછલું પહેલું આવે તેને છોડી મુકવું, આટલો
Page #157
--------------------------------------------------------------------------
________________
- ૧૩૮
શ્રી આગોદ્ધારક પ્રવચન કરી વિભાગ જ છે
જ નિયમ એણે ગુરુમહારાજ પાસે વીપે હતે. માછીમાર હતું, કાંઈ ભો ન હ, પણ નિયમ લીધા પછી નિયમને ભંગ ન થાય, તે માટે એની કાળજી કેટલી? તેણે પણ એક રસ્તો શેળે. જાળમાં આવનાર પ્રથમ માછલ્લાને નિશાની કરતે, કે જેથી તે મત્સ્ય ફરી બીજી વારનું જાળમાં આવે તે ઓળખાય. જો એમ ન કરવામાં આવે તે જે અભયદાન જેને દેવાનું છે, તે બીજીવાર આવવાથી માર્યો જાય તે હેતુ છે. હરિ બલની આ યુક્તિ નિયમપાલનની તીવ્ર અને વૃત્તિને અંગે છે. આજના નિયમ લેનારાઓ છૂટવાનાં બારી બારણું શોધે છે. પહેલેથી શોધે તે તે જુદી વાત, પરંતુ નિયમ લીધા પછી પણ છટકબારી શકે છે. જ્યારે આ માછીમાર તે નિયમ વાસ્તવિક- રીતિએ પાલન કરવા માટે પેલા મસ્યને નિશાની કરે છે. માછીમારની દતાની પરીક્ષા કરવાનું દેવતાને મન થાય છે. કેઈમેટા સંત-સાધુ વગેરેને તપાસવાનું તે મન થાય, પણ દેવતાને માછીમારને કસી જવાનું મન ક્યારે થાય ? એની દતાએ તે દેવતાને પણ કે વિસ્મય કર્યો હશે? દેવતા મત્સ્ય થાય છે, કારણ કે દેવે વૈક્રિયરૂપ કરી શકે છે. હરિબલ તે પિતાના નિયમાનુસાર તે મસ્યને ઓળખાણ માટે નિશાની કરી. બીજી વખત જાળ નાંખી, પેલે જ મત્સ્ય એમાં આવે છે, કેમકે દેવ માયા છે. દેવ ઈરાદાપૂર્વક અભ્યરૂપે આવે છે, પરંતુ માછીમાર અડગ છે, તેને છોડી મૂકે છે. ફરી જાળ નાખે છે, ફરી એ જ મત્સ્ય આવે છે. માછીમારની દઢતા જોવાને દેવે દાવ માંડે છે. દેવે ગોઠવેલી બાજીમાં દેવ હારે છે, માછીમારને વિજય થાય છે. દેવ દરેક જાળમાં મસ્યરૂપે પિતે જ આવે છે, એટલું જ નહિ, પણ બીજા મલ્યને તેમાં આવવા દેતું જ નથી. છતાં માછીમાર લેશ પણ ડગત નથી, કે ખિન્ન મનવાળો થતો નથી. આજના કાયદાબાજ મનુષ્ય તે કહી દે કે “કરી ઘોને હવે, પછી આલોયણ લેઈ લઈશું” પણ મહાનુભાવ! એમ ઈરાદાપૂર્વક ભંગ કરવાની આલોયણું હોય? આલેયણા તો અકસ્માતાદિ કારણેને અંગે વિહિત કરેલી છે, અજાણતાં માખી મરી જાય એની આયણ, પણ જાણી બૂઝીને માખી મારે અને કહે કે “પછી આયણ લઈશું” એમ ધારીને માખી મરાય?, એવી ધારણાથી શું હિંસા થય; જસ પ્રસંગતે સમજજે .
Page #158
--------------------------------------------------------------------------
________________
- પ્રવચન
બાન ફર્યા પછી જીવન રહે તે શા કામનું ? જીવનની માત્રા કરતાં જુબાનમાં માત્રા વધારે છે, “જીવન” શબ્દમાં ચાર માત્રા છે, અને જુબાન શખમાં પાંચ માત્રા છે. આજના યુગમાં વાતેના તડકા દેવાય છે, જુબાન ફર્યા પછી જીવન રહે તે શા કામનું ? પરીક્ષા કરવા આવેલ દેવ દાવ ખેલે જ ગયો, માછીમારીની જાળમાં બીજા મસ્યને ન આવવા દઈને પોતે જ આવતે ગયે. માછીમાર પણ તેને છેડતે જ ગયે. આ દિવસ આમ જ ચાલ્યું. હવે વિચારે કે માછીમારની પરિણતિ કેટલી દઢ? હરિબલની વ્યવહારૂ સ્થિતિ કેવી છે? ઘરે સાંજનું અનાજ પણ નથી, જાળમાં માછલાં આવે, તે વેચે, તે દ્રવ્યથી અનાજ લાવે, ત્યારે હાંલ્લીમાં એશય તેમ છે. બાયડી પણ કુભારજા હતી.. માછીમારે કુભારજા સ્ત્રીના ડરે ઘેર જવાનું જ માંડી વાળ્યું. ઘેર ન જવું કબૂલ, ભૂખ્યા પડી રહેવું એ કબૂલ, પણ નિયમ છે, અને નિયમનું પાલન કરવું તે જ જીવન
હરિબલ જંગલમાં જાય છે, અને રાત્રે ત્યાં કઈ મંદિરમાં સૂઈ જાય છે. હવે વિચારે કે ભાગ્ય-પુણ્ય શું કામ કરે છે? એક જ માછલાને અભયદાન આપવાના નિયમમાં અડગ રહેવાના ભાગ્યને પલટો કે તત્કાલ થાય છે તે જુઓ. રાજકુંવરીને એ જ નગરના હરિબલ' નામના શ્રેષ્ઠી પુત્ર સાથે એ જ જંગલમાં એ જ સ્થળે એ જ મંદિરમાં મળવાનો સંકેત થયેલે છે, તે સંકેતાનુસાર, રાજકુંવરી રથમાં ત્યાં આવે છે, અને હરિબલ, હરિબલ!,” કહીને એમ બૂમ મારે છે. હવે જે હરિબલ આવવાને હતે, તે ન આવ્યે, શાથી ન આવ્યા? તેણે (આવનાર વણિક પત્ર) વિચાર્યું, કે “રાજકુંવરી સાથે હાસવાને વિચાર તે કર્યો પણ એમાં મારી સલામતી નથી. રાજાના હાથમાં આવ્યા તે બાયડી લેતાં બાર વાગશે, એટલે વણિકપુત્ર તે ન જ આ રાજકુંવરીએ “હરિબલ' એવી બૂમ મારી કે પેલે હરિબલ બહાર આવ્યું. રાત્રિના અંધારામાં રાજકુંવરીએ કાંઈ જોયું નહિ, જોવાની કલ્પના પણ ન જ હોય; એટલે તેણે કહ્યું કે-- બેસો! જલદી રથમાં બેસો! પેલે તે આશ્ચર્ય સાથે રથમાં બેઠો, અને કુંવરીએ રથને મારી મૂ. માછીમાર રથમાં હતું, અને કુંવરી હતી રથ હાંકનાર. ડાણાયું, કુવરીને શું , પિતાને વર્ગને, રાજ
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શ્રી આલમીદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
કુંટુ અને તજીને જે ધણી માટે નીકળી હતી, તેના બદલે આ તા બીજો જ નીકળ્યા ! કુંવરી તે આભી બની ગઈ. તેણી કાંઇ વિચાર કરે ત્યાં તે આકાશમાંથી પેલો પરીક્ષક દેવ આવીને કહે છે, અને કુવરીને સલાહ આપે છે. • હું સુભગે ! ત્હારા ભાગ્ય યાગે જ આ સંચેોગ સાંપડયેા છે, અને સુખી થવુ હોય તો આને જ વરી લે. કુંવરીએ એ જ વરને સ્વીકાર કરી લીધા. હરિબલની કથા તમને ગમે છે? હા, તે રાજાની કુંવરી પામ્યા, રાજ્ય પામ્યો વગેરે બધું તે તમને ગમે છે, પણુ તે શાથી પામ્યો ત્યાં ધ્યાન જાય છે?, એક જીવનના અભયદાનમાં, કટોકટીના સંચાગમાં કેવી અને કેટલી અડગતા રાખી એવચાયુ?, દુકાને આવનારા ગ્રાડકામાં પહેલા ગ્રાહક સાથે પ્રામાણકપણે જ વવાને નિયમ રાખ્યો છે ? હેરિબલના આખા દૃષ્ટાંતનુ અટ્ઠી કામ નથી. એ કથાનક પ્રસિદ્ધ છે. અભયદાનનું પુણ્ય એને અધિક અધિક સાહ્યબી, રાજ્યાદ આપે છે, અને એ સગતિનું ભાજન થાય છે. આપણે મુદ્દો તો નિયમની અગવડતાનો છે. પારણામની વિશુદ્ધિની તીવ્રતાના ખાસ મુદ્દો છે. આ તા એક જીવદયાનું દૃષ્ટાંત દ્વીધુ, તે રીતે બીજા દૃષ્ટાંતા સમજી લેવાં.
ભિન્ન પરિણતિથી ભિન્ન ફળ ભોગવાય છે.
ધર્મ કાર્યોને અંગે પરિણામની ધારા મદ, મદતર, મદતમ, તથા મધ્યમમાં પણ તારતમ્ય, તેમજ તીવ્રતર, તીવ્રતમ માનીએ, તા ફળમાં, ઉયમાં, પરિણામમાં, ભેગવટામાં પણ મદ, મતમ, તારતમ્યયુક્ત મધ્યમ, તથા તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ વગેરેપણું માનવુ જ પડે. અહીં' પ્રશ્ન થશે કે કરણીના ભેદે ન રાખતાં લેશ્યાના ભેદો કેમ રાખ્યા ?, કર્માંના રસ, સ્થિતિને અંગે, કષાય સહચરિત લેસ્બા કારણ તરીકે લેવાય છે. શુભ લેશ્માનુસાર, તેમાં પણ તારતમ્ય અનુસાર પુણ્ય ફળના ભાગવટા સ્થાના પણુ તે રીતે લાગેાની તરતમતાવાળા માનવા પડે. સાંકેતી, ખારવ્રતધારી, અને મહાવ્રતધારીને અંગે ભિન્ન ભિન્ન ફળ મુજબ, દેવલેના ભેદો પણ માનવાં જ પડે છે.
પાડા લડે એટલે ઝાડાના ખાડા નીકળે વૈમાનિક દેવલેાકના બે ભેદઃ ૧ કલ્પાપપન્ન, અને ૨ ૫ાતીત.
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૨ મું
૧૪૧
પ્રથમનો ભેદ કપ પન્ન, એટલે જ્યાં આચારવાળાં મોટા નાનાની મર્યાદાવાળા દેવલેકે છે. તે દેવલેક-કપન્ન દેવલેકમાં દશ પ્રકારની વ્યવસ્થા છે. એ વ્યવસ્થાવાળા દેવકના બાર પ્રકાર છે. તેમનાં નામે આ પ્રમાણે છેઃ ૧ સુધર્મદેવલેક, ૨ ઈશાન–દેવલેક ૩ સનત્ કુમાર-દેવક, ૪ માહેન્દ્રદેવેલેક, પ બ્ર–દેવેલેક, ૬ લાંતક-દેવક, ૭ મહાશુકદેવક, ૮ સહસ્ત્રાર-દેવક, ૯ આનત-દેવક, ૧૦ પ્રાણત-દેવલેક, ૧૧ આરણદેવલોક, અને ૧૨ અચુત-દેવલેક.
પહેલા દેવલેકનું નામ “સુધર્મ દેવલેક છે. દેવતાઓની સુધી નામની સભા છે, તેથી, તેને સુધર્મ દેવલેક કહે છે. “સુધમ નામ શાશ્વતું છે ગુણકિયાને ઉદ્દેશીને સ્થાનનું નામ છે. સુધર્મ નામની સભાથી ઉપલક્ષિત આ દેવલેક છે. તે નામને સુધર્મ દેવલેક એક રાજ લાંબે પહેળે છે. તેને ઈન્દ્ર સુધર્મ છે, એ સૌધર્મ દેવલેક કહેવાય છે, અને સુધર્મ-ઈન્દ્રનું સૌધર્મદેવલેક પર આધિપત્ય છે.
પાડા ન લડે, એ ઝાડાનું નસીબ સમજવું. “પાડે પાડા લડે અને ઝાડાને ખેડા નીકળે' એ કહેવત પ્રચલિત છે. પાડા લડે, અને ઝાડેનું નસીબ વાંકું હોય ત્યારે જ ત્યાં પાડાઓ લડે છે. પ્રજાનું પણ નસીબ પાતળું હોય ત્યારે જ અધિકારીઓ અને રાજાઓ પરસ્પર લડે છે. સામાન્ય દેવતાઓને કલેશને ઈન્દ્ર દાબી દે છે, પ્રણ ઈન્દ્રોના પરસ્પરના ઝઘડાનું શું ?, વાઘે માણસ માર્યો તેની ફરિયાદ ક્યાં કરાય?, સત્તાના લેભ ખાતર સત્તાધીશે લાખ કરોડે મનુષ્યને કચ્ચરઘાણ કાઢે છે, તેને ઈન્સાફ કયાં?, ખરેખર સત્તાને પ્રભાવ દેખાડવા જે સેનાપતિ વધારે સંખ્યામાં મારે તેને સત્તાધીશે શાબાશી આપે છે.
ઈન્દ્ર પણ દેવકના સત્તાધીશ જ છે ને!, ઈન્દ્ર એટલે તે તે સ્વર્ગના સ્વામી. રાજાઓ વચ્ચે સરહદની તકરાર હોય છે, અગર નવી તકરાર થાય છે, તેવી રીતે સધર્મેન્દ્ર દક્ષિણના અદ્ધ વિભાગને માલિક છે, ઈશાનેન્દ્ર પશ્ચિમના અદ્ધ વિભાગને માલિક છે. ઈન્દ્રોને લોભને થેભ નથી. સરહદ પરના વિમાને પચાવવાની અને પિતાની સત્તાની સરહદમાં લેવાની લેભવૃત્તિ થાય છે. એટલે એ કલેશ શરૂ થાય છે. ઈચ્છા–તૃષ્ણાને છે છે ક્યાં, છ ખંડનો માલિક દેવપણું છે, અને દેવ દેવતાનું સ્વામી
Page #161
--------------------------------------------------------------------------
________________
૧
શ્રી આગમહારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ છે.
ત્વ-ઈન્દ્રપણું ઈચ્છે છે. ઈન્દ્રને ગામનું, નગરનું, અને દેશનું નહિ, પણ અધ દેવલોકનું રાજ્ય મળ્યા છતાં, એટલા વિભાગનું સામ્રાજય સંપાદન થયા છતાં, ઈન્દ્રપણું મળ્યા છતાંય, તેઓની ઈચ્છા રેકતી જ નથી, અને લેભને લાત મરાતી જ નથી. ઈચછા એ વૃદ્ધિ પામનારી વસ્તુ છે. નાનાં બાળકે તળાવમાં કાંકરી નાંખે, ત્યારે તરત કુંડાળું થાય. એ પ્રથ ને સંપૂર્ણ કુંડાળું નાનું હોય, તેની પાછળ મોટું લગલગ બીજું કુંડાળું ઊભું જ હોય છે. તે મોટું થવા જાય, ત્યાં ત્રીજું ઊભું જ હોય, એ કુંડાળાઓને છેડો છેક જવાશયને છે કાંઠે આવે છે. દરિદ્રીને સે મળે એટલે “ગંગા નાહ્યા માને. એ મળ્યા પછી હાર છે, હજાર ન મળે ત્યાં સુધી ઈચ્છા હજારની, પણ હજાર મળ્યા એટલે ઈચ્છા લાખની થાય છે. લાખ ન મળે ત્યાં સુધી એમ બોલાય છે કે લાખ તે ઘણા છે, ખાધાય ન ખૂટે, લખેસરી થઈએ એ ડું છે!” પણ લાખ મળ્યા એટલે ઈચ્છા કરેડને વળગે છે કરોડ ઉપરની કેન્દ્ર ઈચ્છા કયાં સુધી વળગે છે?, કોડ નથી મળ્યા ત્યાં સુધી. હજારનું ઠેકાણું નથી, લાખો નિયમ કરે, તે જે બાબર પળાય તે જ ભાગ્યશાળી. હજાર નથી મળ્યા ત્યાં સુધી ભલે સંતેષ રહે, પણ હજાર મળ્યા એટલે વધ્યા, અને લાખ મળ્યા પછી સંતેષ રાખે તે પણ રહેતું નથી. લાખ પછી કોડની, ક્રોડ પછી અબજની ઈચ્છા, અજબ રીતિએ વધે છે. તે પછી ચકવતી પણાની, દેવતાઈ સાહ્ય બીની યાને દેવાવની, ઈન્દ્રપણાની એમ ઈચ્છા ઉત્તરોત્તર પેલા પાણીમાંના કુંડાળાની જેમ ફેલાતી વધતી જ જાય છે. ઈન્દ્રપણું મળ્યું ત્યાં પણ કઈ દશા, સરહદને, સરહદ ઉપર સત્તાને લેભ! સરહદમાંના વિમાને મેળવવા માટે તે જ ઈન્દ્ર વચ્ચે ઝઘડાનું કારણ ઊભું થાય છે. આ પરિ સ્થિતિમાં યુદ્ધ ન થાય તે માટેની વ્યવસ્થા સારૂ લાક્ષાલ તથા ત્રયાત્રિશતુ વર્ગ છે. ઝઘડે વધે તે તે ઈન્દ્ર, ઉપરના ઈન્દ્રને સમરણ કરીને બોલાવે, અને તે કહે છે તે જ ચૂકાદ બેય ઈન્દ્ર માન્ય રાખે છે. પહેલા દેવકના કેન્દ્ર તથા બીજા દેવલોકના ઈન્દ્ર વચ્ચેના ઝઘડાને નિકાલ ત્રીજા દેવલોકન ઈન્દ્ર કરે છે. ત્રીજા દેવલેકના ઈન્દ્ર તથા ચેથા દેવલોકના ઈન્દ્ર વચ્ચેના કલહનું નિરાકરણ પાંચમા દેવકને ઈન્દ્ર કરે છે. પાંચમા વગેરે દેવલેકમાં પોતાને ચૂકાદ પિતે જ કરે, એ રીતે વ્યવસ્થા સમજવી. આ રીતે બાર દેવલોકે ઈન્દ્રાદિકની વ્યવસ્થા સહિત છે. સુધર્મથી યાવત્ અશ્રુત દેવલેક સુધી
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૨ સુ
૧૪૩.
સમજવુ'. જે જીવાએ જેવા ક પુદ્ગલ પરિણમવ્યા હોય, તેવા તેવા સ્થાને તે તે ઉપજે છે. વ્યવસ્થાવાળા બૈમાનિક-દૈવાકનુ” નામ ‘પોપન્ન’ શાસ્ત્રમા કહ્યુ છે.
કપાતીત દેવલાકા કયા?
વૈમાનિક—દેવલાકના બીજા પ્રકારનું નામ કલ્પાતીત છે, જ્યાં ‘કલ્પ’ એટલે આચાર નથી, વ્યવસ્થા નથી, તે દેવલેાકનુ નામ ‘કલ્પાતીત’ છે, અને આ દેવલાકને ઉત્તમ, શ્રેષ્ઠ કહેલ છે. અહી' શકા થશે કે જ્યાં વ્યવસ્થા જ ન હોય, ત્યાં શ્રેષ્ઠતા કઈ રીતે માનવી ?, દુનિયામાં દેખીએ છીએ કે જયાં વસ્તી છે, ત્યાં વ્યવસ્થા હોય છે; પણ જં ગલીઓમાં વ્યવસ્થા હાય જ નßિ, જેમ કલ્પાતીત દેવાને વ્યવસ્થા વગરના છતાં ઉત્તમ કહ્યા –શ્રેષ્ઠ કહ્યા તેમ વ્યવસ્થા વગરના છતાં પાંચ અનુત્તરના દેવને પણ શ્રેષ્ઠ કહ્યા છે. નવ ગ્રૂવેચકનું સ્વરૂપ વિચાર્યાં પછી ત્યાં વ્યવસ્થાની જરૂર છે કે નાડુ તે ખ્યાલમાં આવશે. મનુષ્યલેાકમાં મનુષ્યોના સમુદાય એકઠા થઇને રાજા નિયત કરે છે, પણ સિંહની જાતમાં કયા રાજા !, એને કચે નાકર ?, જ્યાં ખલમાં, સ યેાગે-વગેરેમાં તીવ્રતા, મંદતા છે ત્યાં જ વ્યવસ્થાની જરૂર છે, જ્યાં સરખાપણું છે ત્યાં સ્વામીપણું હોતું જ નથી. આને અંગે વિશેષ અધિકાર અંગે માન.
પ્રવચન ૨૧૩ સુ
જવાતીતo, શોચમા! દુષિદા પત્તા, तंजा - गंवेज्ज कप्पातीत मणिया, अणुत्तरोववाइयकप्पातीत वैमाणिया,
દેવતાઓના ભેદમાં પરિણતિની અસર કારણરૂપ છે. નાના સરખા ધર્મ પણ તીવ્રતાથી મહાન લને, યાવતુ મેક્ષને તત્કાલ આપે છે.
શ્રી ગણધર મહારાજા, શ્રી શાસનની સ્થાપના પ્રસંગે, ભજ્ગ્યાના મગલાથે', મ'ગલમય—શાસનની મર્યાદા ચાલુ રાખવા માટે, શ્રી દ્વાદશાંગીની રચના કરે છે. એ દ્વાદશાંગીમાં પાંચમુ શ્રી ભગવતીજી સૂત્ર છે, અને તેના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ–પરિણામ અધિકાર ચાલુ છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમાદ્વારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
જીવાના મુખ્ય ભેદ એ છેઃ કમ-પુદ્દગલના સંસગ વાળા જીવો સંસારી, અને કર્માં રહિત જીવા મુક્તિના. સંસારી જીવાના પાંચ પ્રકારઃ એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય તથા પંચેન્દ્રિય, પૉંચેન્દ્રિયના ચાર ભેદનારકી, તિર્યંચ મનુષ્ય અને દેવતા. બાંધેલાં ઉત્કૃષ્ટ-પાપનું પરિણામ ભોગવવાનુ સ્થાન નરક છે. બાંધેલાં ઉત્કૃષ્ટ પુણ્યનું પરિણામ ભગવવાનુ સ્થાન સ્વર્ગ છે. ધર્માનુષ્ઠાન કરનારાઓ, અને પુણ્યાપાર્જન ક્રિયા કરનારાઓ સમાન પરિણામના ન હેાય, એ સમજી શકાય તેમ છે; અને તે વાત વિચારી ગયા છીએ. આચાર પ્રવૃત્તિ વ્યવહારથી સમાન દેખાય, પણ પરિણામ ભિન્ન હાઈ શકે છે, એટલે પરિણામમાં તારતમ્ય હાઈ શકે છે.
૧૪૪
શ્રાવકકુટુંબમાં વાતા કઈ હોય?
'
નાગરકેતુએ જન્મતાં જ અમ કર્યા એ શી રીતે બન્યું ?, પશુ? પ આને એટલે તમે તે સેની, દરજી, ધખીને યાદ કરે છે, પણ નાગકેતુએ અઠ્ઠમ કર્યો એ શી રીતે બન્યુ...?, તે વિચારો : પૂર્વ ભવના સબંધના અહીં મુદ્દો નથી. ભલે એ બાળકે પૂર્વ જન્મના સંસ્કારથીજ્ઞાનથી મ કર્યાં, પણ એ બધુ... અનાવવામાં નિમિત્ત રૂપ વાતાવરણના અહીં મુદ્દો છે. પ્રથમના વખતમાં પણ આવે, ત્યારે શ્રાવકના કુટુ બેમાં તપશ્ચર્યા કેટલી કરવી' એ વિચારાતુ હતુ, અને પૂછપરછ પણ ની થતી હતી. તે નગરમાં શ્રીકાન્ત નામના શેઠ છે, તેને ત્યાં નાગકેતુ નામના બાળક જન્મ્યા (નામ તો પછી પડયું) છે, એટલે એ શેઠ શ્રીમત હાઈ, ત્યાં અન્ય સ્નેહી, સંબધી શ્રાવકા આવ્યા છે. એ પ્રસંગ કર્યાં?, શેઠની સ્ત્રીને સુવાવડના પ્રસંગ છે કે બીજું કાંઈ? એ આવનારા કાંઈ દેરાસર કે ઉપાશ્રયે નથી આવ્યા, કે ત્યાં સામાયિક, પ્રતિક્રમણ કરવા નથી આવ્યા, છતાં આવનારા વાતા કઈ કરે છે ? એ જોવા આવનારામાં સામાયિકાદિ કરનારો વગ ઘણા ન હાય, એ પણ દેખીતુ છે, છતાં ત્યાં વાતા કઈ ચાલે છે?, સુવાવડી શેઠાણીને જોવા ગયા, યાને સંબંધને અંગે શેઠાણીની ખબર પૂછવા ગયા છે, ત્યાં પણ વાત તે બધા સંબ’ધીએ નજીક આવનારા પજુસણને અંગે તપશ્ચર્યાની જ કરી રહ્યો છે, એ કુળમાં કેવા સંસ્કાર હશે ?, કે જેથી સુવાવડ જેવા પ્રસંગે પણ
Page #164
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૩ મું
૧૪૫ નજીક આવનારા પર્યુષણ પર્વ અંગે, તે કુળમાં તપશ્ચર્યાની વાતે ચાલે છે. આ વાત કયા સ્વરૂપે. કયા પ્રમાણે, કઈ ઢબે થયેલ હશે, કે જેથી જન્મેલા બાળકનું ધ્યાન ત્યાંજ દોરાય! કહે કે એક જ એ વાત ચાલતી હે, બીજી કોઈ પણ વાત ચાલતી ન જ હોય; તે જ બાળકનું ધ્યાન દોરાય. બાળકના કાનમાં “અષ્ઠમ તપ” ને શબ્દ પડે, પછી જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વ ભવ છે અને ત્યાંને અપૂર્ણ તપ અહીં પૂરો કર્યો.
આપણે મુદે શ્રાવકના કુટુંબના વાતાવરણને છે. દુનિયામાં કહેવત છે કે “સૂથારનું મન બાવળીએ!' સૂથાર રસ્તે ચાલ્યું જતું હોય તે શું વિચારે?, આ ખેતર કેવું? આ બાવળનું વૃક્ષ કેનું ; આને પાટો તથા થાંભલે સારા થાય વગેરે. એનું મન જ ત્યાં! એ જ રીતે જેના મનમાં ધર્મ રમી રહ્યો હોય તે બીજા પ્રસંગે પણ વિચારે તે ધર્મના જ કરે ને ! છોકરો ફેર ફૂદડી ફરે, પછી ભલે બેસી જાય, તો પણ તેના ચક્કર તે ચાલુ જ હોય છે. જેના મનમાં ધર્મ ઓતપ્રેત થયે હાય, ધર્મ જેને વચ્ચે કે કર્યો હોય તે પછી દુનિયાદારીને ગમે તેવા કામમાં રોકાયે હોય, તે પણ સંસ્કારથી ધર્મના જ વિચારે ચાલતા હોય. વિચારે કે કેવા વાતાવરણે પેલા બાળકને અઠમ કરવાનું મન થયું હશે !
પર્વ આવે ત્યારે આજે શાને વિચાર કરાય છે?
તમારે ત્યાં પર્યુષણમાં વસ્ત્રો, અલંકાર માટે ધમાધમ અને ઝઘડા ! ઘરના જેઠાણી, નણંદ, ભાભી, સાસુ અને વહુ વચ્ચે પર્વ દિવસોમાં ઝઘડા શાના? “એમણે આ પહેર્યું અને મારે નહિ, અગર મારે માટે આવું ?, આજ વાત કે બીજી કાંઈ; પર્વ દિવસમાં વસ્ત્રાલંકાર પહેરવાને પ્રતિબંધ નથી, છૂટ છે, પણ ઝઘડા હેય?, આ તે સ્થિતિ એવી કે પર્યુષણ પહેલાં તે દાગીના દાબડામાં પડી રહેતા હોય, પર્યુષણ આવે ત્યારે દાબડો ઉઘડે, દાગીના નીકળે, અને એના માટે હંસાતસી, ઈર્ષા કલેશ વગેરે થાય. શ્રીયાત્રા-પંચાલકમાં વસ્ત્રાભૂષણની છૂટ આપી છે, તે શાસનભાની દષ્ટિએ સમજવી. વિશેષમાં બીજાને ધર્મનાં ફલનું ભાન થાય, તથા વસ્ત્રાલંકાર ધારણ કરનારના ધર્મપ્રેમને દેખનારને ખ્યાલ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રી જગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છે
થાય. આ તે ઘરની વ્યક્તિઓમાં જ વિગ્રહ થાય એ શું યેગ્ય છે?, કહેવું પડશે કે નહિ. તરતના જન્મેલા બાળકને પુણ્યદય ધરણેને આકર્ષે છે
પેલે ઘડીઆમાં સૂતેલું બાળક જન્મતાં જ અમ કરે છે. બાળકનો અમ એટલે સ્તનપાનને ત્યાગ !, આજકાલ ત૫ વગેરે ન કરવાના બચાવમાં બારમા ધણુ ધર્મરાજન !' એ સૂત્ર આગળ કરે છે, પણ આ બાળકે તે ધર્મની સેવામાં ઝુકાવી દીધું. શરીર ધર્મનું સાધન ખરૂં, શરીર સાચવવાનું ખરું, પણ ધ્યેય તે ધર્મનું ને!, પ્રથમ સાચવવાને ધર્મ, પછી સાચવવાનું શરીર. પ્રથમ રક્ષણીય ધર્મ કે ધર્મના સાધન રૂપ શરીર ? મેક્ષનાં સાધને સમ્યગદર્શનાદિ છે, તેનું કારણ જણાવતાં થકાં કહે છે કે “સાધન” અને “હેતુ” બે શબ્દો જણાવ્યા છે. સાધુના શરીરને મેક્ષનું સાધન ગણવામાં આવ્યું નથી, પણ મોક્ષના સાધનના હેત તરીકે તેને ધારણ કરવાનું રહે છે. જ્ઞાન એ સાધુનું શરીર, દર્શન એ સાધુનું શરીર, ચારિત્ર એ સાધુનું શરીર જડ શરીર જ્ઞાનાદિ સ્વરૂપ બને કેમ?, આ પ્રશ્ન થાય છે, અગર થઈ શકે છે. શ્રી હેમચન્દ્રાચાર્યજીને શિષ્ય પ્રશ્ન કરે છે. ભલભલા આત્મામાં જ્ઞાનાદિ આવવા મુશ્કેલ પડે છે, તે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ સાધુનું શરીર શી રીતે ?, સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર–સ્વરૂપ આત્મા ક્યાં રહે છે ?, સમાધાન આપવામાં આવે છે, કે જ્ઞાનાદિ સ્વરૂપ-આત્મા શરીરમાં અધિષ્ઠાન કરી રહો છે, માટે જ્ઞાનાદિ ગુણેનું કારણ શરીર, તે પણ મેક્ષસાધનના મુદ્દા એ જ છે.
નમો રતાળ એટલે?, શત્રુઓને હણનારાને નમસ્કાર થાઓ, વાઘે શત્રુને હયે, માટે વાઘને નમસ્કાર, એમ?, વસ્તુસ્વરૂપને સમજ્યા વિના જેએ મન કલ્પિત અર્થે લાગુ કરીને અનર્થ કરે, તેમને કેવા ગણવા?, કર્મરૂપી શત્રુને હણનારને નમસ્કાર છે, નહિ કે અન્ય મનુષ્યાદિ દુશ્મનને. એ જ રીતે અભણ્યનું ભક્ષણ કરવાના અને અપેયનું પાન કરવાના
લુપીઓ, લેલુગવશાત્ “કારિયાઈ ધર્મસાધનામ ' કહેવા તૈયાર થાય છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૩ સ
૧૪૭
તત્કાલ જન્મેલા બાળક અમ કરે છે. માળકના શરીરનું સામર્થ્ય કેટલું ? શરીર ઢીલું તે પડે જને ! શ્રીમતના એકના એક પુત્ર !. તરતના જન્મેલા .ખાલક સ્તનપાન ન કરે, ત્યાં માબાપ શુ ન કરે, સ્તનપાન તા શુ', પણ પાણી કે દવા ગળે ઉતારતા નથી, અને છેવટે મૂતિ થાય છે. તરતના જન્મેલા બાળકના દેહ સહે કેટલું... ? ખલાસ ! કુટુ'ખીએએ તે મરેલા ધારી લીધે, સ્મશાને લઈ ગયા, અને ઘાટચે. તપના અદ્ભુત પ્રભાવ દેખીને ધરણેદ્ર આવીને હાજર થાય છે. આપણને દેવતા આવવાની વાત ગમે છે, એ વાત ઉપર લક્ષ જાય છે, પણ અમ કર્યાં ઉપર લક્ષ ગયું ?, સામાન્ય લોકો પ્રભાવ તરફ જુએ છે, પરિણતિ તરફે નથી જોતા. બાળકની અટ્ટમ તપમાં અડગતા કેટલી કે જેથી ધરણેદ્ર સરખા હાજર થાય છે.
મિત્ર કેવી સલાહ આપે?
જન્મ પામેલાંને રમાડવાની રમુજ માટે સૌ દાડે છે. જન્મેલાને રમાડવામાં સૌને રમુજ આવે છે, પણ જણનારીને જન્મ આપવામાં રહેલા જોરના ખ્યાલ કોઈને નથી. તેમ કથાના, કથાના પુણ્યના પરિણામ દેખાડનાર સુદર ભાગના રસ સૌને છે, પણ એવી સુંદર સ્થિતિ ઉત્પન્ન થાય છે શાથી ?, એવી કથા રચાઈ શાથી ? એના ખ્યાલ થાય છે ?, નાગકેતુના પૂર્વભવ તરફ દષ્ટિ કરો ! એરમાન માત્તાને વશ પડેલા એ ત્યાં બાળક હતા. શત્રુ ચુલામાં શેકે એ તો દુનિયાને દેખાડી શકાય, અર્થાત્ દુનિયા દેખી શકે પણ એરમાન માતાના શેકાવાથી પડેલા ડાઘ, ડામ, થતી બળતરાનો ખ્યાલ કઈ રીતે લેાકેાને કરાવાય ? એ ભવમાં એ બાળક ઓરમાન માતાથી શેકાયા જ કર્યા છે, કંઈ પશુ ધર્મ કર્યો નથી. સુખ દુઃખનું કારણ શું છે, એની માળકને ગતાગમ કયાંથી હાય ? આ બાળકે પોતાના એક જરા માટી વયના દોસ્તને પેાતાની રાજની આફતની કથની કહી સભળાવી, પેલા પશુ હતા તો નાની વયના, પશુ આનાથી જરા મેટા, એટલે એણે સામાન્યતઃ પોતાના કુટુંબમાં સાંભળેલું યાદ રહેલ, તે આધારે આણે તેને સલાહ આપી. કુટુ ંમાં થતી સારી કે નરસી વાતચીતના લાભ અને હાનિ પરંપરાએ પણ કામ કરે છે. મનુ' કામ સલાહ આપવાનું છે. વિવેકી મિત્ર સારી સલાહ આપે છે, અને
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રી આગમો દ્ધારક પ્રવચન વિભાગ ૬ છે હિતકર માર્ગ બતાવે છે. અવિવેકી મિત્ર અહિતકર માર્ગ બતાવે છે, માટે વિવેકી મિત્ર મળ, સારે સલાહકાર મળે એ પણ પુણ્યોદયે જ બને છે, પિતાના મિત્રની વાત સાંભળતાં જ તે મિત્રે કહ્યું કે “જે ભાઈ! ઓરમાન માતા દુઃખ દે છે, એ વાત ખરી પણ પૂર્વ ભવમાં તે ધર્મ નથી કર્યો, પાપ કર્યું છે, જેનું આ પરિણામ છે” બાળકની સલાહ સામાન્ય ભાષામાં, વયને અનુસાર હેય. મિત્રે કહ્યું કે હવે ધર્મ કર જેથી ભવિષ્યમાં દુઃખ ન થાય.” વર્તમાનને અંગે વિચારીએ તે કાંટાથી દૂર રહેવાનું બને, અને કાંટે વાગે હેય તે કાઢી નાંખવે, કે કાં તે સહન કરવું એ જ બને. કાંટે કાઢવાથી પણ ભવિષ્યમાં કાંટો નહિ જ વળે એમ નથી. વર્તમાનમાં ઉપસ્થિત થયેલે વ્યાધિ દવાથી મટે છે, પરન્ત તેથી ભવિષ્યમાં વ્યાધિ ન જ થાય એમ નથી. ભવિષ્યમાં ન થાય માટે પણ ઉપાયે કરવાની આવશ્યકતા છે.
ધર્મના વિચારે ભવાંતરે અમલ કરાવ્યું. પિલા મિત્રે એને ભવિષ્યના નિરુપદ્રવપણું માટે તપશ્ચર્યા કરવાની સલાહ આપી. બાળકેમાં પણ તપનું મહત્વ કેટલું વ્યાપેલું હશે કે મિત્રના મુખથી આ વાત સાંભળીને પેલા બાળકે હૃદયમાં સંકલ્પ કર્યો કે “પર્યુષણમાં હું અઠમ કરીશ” આ વિચારમાં તે બાળક તે દિવસે કંઈ કારણવશાત, બાજુની એક ઝુંપડીમાં સૂતે. એારમાન માતા આ બાળકને નાશ કરવા લાગ જોયા કરતી હતી, તે તેને મળે. તેણીએ શું કર્યું?. અગ્નિ નાંખે અને ઝુંપડી સળગાવી !, અઠમ હજુ કર્યો નથી, પણ અમ કરે છે એ ભાવનામાં બળી મુએ, અને શેઠને ત્યાં નાગકેતુ રૂપે જન્મે. પૂર્વ જન્મમાં નથી થયે મહાત્માને સંસર્ગ, નથી કર્યા કેઈ સંતના દર્શન, નથી સાંભળે કે વ્યાખ્યાતા-મહર્ષિને ઉપદેશ, એ કઈ જોગ જ એને બાલ્ય-કાલ-જીવનમાં મળ્યું જ નથી. ફક્ત મિત્રની સલાહ અનુસાર ધર્મકૃત્ય (અઠમ-ત૫)ને વિચારમાત્ર કર્યો છે, તેનું આ ફળ !, બીજા જ ભવે કેવળજ્ઞાન અપાવી મોક્ષ મેળવાવે છે. એવું ઉત્કૃષ્ટ ફળ, માત્ર જે વિચારથી થાય તે વિચારની તીવ્રતા જ
ખ્યાલમાં લેવા જેવી છે. નાને સરખે ધર્મ પણ પરિણામની તીવ્રતાએ ‘મહાન ફળ આપે છે. કેટલીક વખત ધર્મના મહાન કાર્યોમાં, અલ્પ ફળ
Page #168
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૩ મું
૧૪૯ મળે એવું દેખાય છે, ત્યાં કારણ પરિણામની મંદતાનું છે. નાગકેતને દેવતા બહાર કાઢે છે. મહિમા તેને વધારે છે, એ જ ભવમાં તે કેવળજ્ઞાન પામીને મોક્ષે જાય છે એ પ્રસિદ્ધ છે. આપણે તે મુદ્દા પૂરતું દષ્ટાંત વિચાર્યું છે.
આ બધું ધ્યાનમાં લેશે ત્યારે જ દેવલેકમાં પણ ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, તેમાં પણ, કપપન, કપાતીત એવા ભેદ શાથી છે, તે સમજાશે. ધર્મની પરિણતિમાં, પ્રવૃત્તિમાં રસની ઉલ્લાસની વિચિત્રતાને અંગે જ આ ભેદો છે.
ત્યાગમય જૈનશાસન એ જ અર્થ, પરમાર્થ અને એના વિનાના તમામ પદાર્થો અનર્થરૂપ (જુલમગાર) છે.” આવું મન્તવ્ય તે જ સમ્યક્ત્વ, સમકિતીની ધારણા શ્રીજિનેશ્વર-દેવના પ્રવચન અંગે આવી હોય.
સમકિતી અવશ્ય વૈમાનિક થાય. આર્થિક, કૌટુંબિક, વ્યાવહારિક, સાંગિક કારણ વિના પાપ ન કરૂં, અને તે કારણોમાં પણ બને તેટલું પાપ ઓછું કરૂં” આવી ભાવનાથી ત્યાગની દિશાએ વળનારા દેશવિરતિ જે બારમા દેવલેક સુધી જઈ શકે છે. નવગ્રેવેયક તથા પાંચ અનુત્તર એ ચૌદ સ્થળ કોના માટે નિયત છે? શારીરિક સંગથી નિરપેક્ષ થઈ પ્રવજ્યા સ્વીકારનાર માટે એ ચૌદ સ્થાને નિયત છે. કાયદો સીવીલ ડેથ એટલે લેણદેણની બાબતમાં મરેલે ગણે, પણ આ પિતે તે પિતાને તમામથી અલગ ગણે છે, યાને પિતે તમામને સિરોવે છે. આવા છે કલ્પાતીત દેવકના આ ચૌદ સ્થાનને લાયક ગણાય છે. સંતપણામાં પણ પ્રમત્ત અપ્રમત્ત એવા બે ભાગ છે. એથી ફળમાં પણ ફરક પડવાને. હવે નવવેચક તથા અનુત્તર વિમાનને અંગે ભેદ કેવી રીતે પડે તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૨૧૪ મું गेवेज्ज कप्पातीततगा नवविहा पण्णत्ता, त जहा-हेमिरगेवेज्जकप्पातीत वेमाणिया
जाय उवरिमर गेविञ्जगकप्पातीय वेमाणिया । નવા શૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનમાં વ્યવસ્થા શા માટે નથી?
શ્રી શાસન-સ્થાપના માટે શ્રી તીર્થકર દેવે સમપેલી ત્રિપદી
Page #169
--------------------------------------------------------------------------
________________
થી આગમારક પ્રવચનશ્રેણ વિભાગ માત્રથી શ્રી દ્વાદશાંગીની રચના કરતાં પંચમાંગ શ્રી ભગવતીજીનાં અષ્ટમ શતકના પ્રથમ ઉદેશામાં જે પુદ્ગલ–પરિણામને વિષય છે તેને અધિકાર ચાલી રહ્યું છે. પુદ્ગલના પરિણામના પ્રકારથી માંડીને, જાતિ, ગતિ વગેરે સંબંધમાં, પુદ્ગલ-પરિણમનની દષ્ટિએ વિચાર કરી ગયા. દેવતાઓના જેને વિચાર ચાલી રહ્યો છે. સત્તામાં રહેલા શુભાશુભ કર્મનું ફળ જીવને મળે જ છે. દેવલેક એ ઉત્કૃષ્ટ પુણ્યનું પરિણામ ભોગવવાનું સ્થાન છે, અને પુણ્યકાર્યોમાં, પૂર્વે પરિણતિમાં ઉલ્લાસમાં જેવું તારતમ્ય હોય તે જ પ્રમાણે દેવકના સ્થાન વૈભવાદિની પ્રાતિમાં તારતમ્યતા હોય છે એ સ્પષ્ટ છે.
હવે વૈમાનિક દેવકના બે ભેદ છે તે ૧ કપ પન્ન, અને ૨ કપાતીત. કલ્પપપન્ન દેવલેકમાં દશ પ્રકારની વ્યવસ્થા રહેલી હોય છે, અને કલ્પાતીત દેવલેકમાં તે નથી. વૈમાનિક દેવકમાં વ્યવસ્થાવાળા દેવ અને
વ્યવસ્થા વિનાના દેવ હોવાથી જ કલ્પ શબ્દના પ્રાગ વડે બે ભેદ કહેવા પડયા. જે તમામ તે દેવે એક સરખા, કાં તે વ્યવસ્થાવાળા, કાં તે વ્યવસ્થા વગરના હોત તે કાંઈ કહેવાની કે ભેદ સ્પષ્ટ કરવાની જરૂર ન હતી. ત્યાં તેને એક પ્રકાર એ છે, એક સ્થાન એવું છે કે જ્યાંના તમામ દેવે સમાન છે. સર્વેકરિ ઘર તારા વ્યવસ્થાની અહીં જરૂર જ નથી. જ્યાં પરસ્પર સંઘર્ષણદિની સંભાવના હોય ત્યાં વ્યવસ્થાની જરૂર છે, પરંતુ જ્યાં તેવું કશું છે જ નહિ, ત્યાં વ્યવસ્થાની આવશ્યકતા જ નથી. સમાગમ, સંબંધ, સંઘર્ષણ આવું કશું જ ક્યાં નથી, ત્યાં વ્યવસ્થાની જરૂર નથી. જે દેવેલેકમાં પરસ્પર જવા આવવાનું છે, પરસ્પર સમાગમ છે, ત્યાં સંઘર્ષણની સંભાવના છે, અને સંઘર્ષણને અંગે વ્યવસ્થા જોઈએ.
નવ રૈવેયક દેવોની સ્થિતિ. નવ વેયક દેવકના દેવતા પિતાના વિમાનમાં જ સમસ્ત જીવન વ્યતીત કરે છે. વિમાનમાંથી બહાર નીકળતા જ નથી. પિતાના વિમાનમાંથી બહાર જ ન નીકળે, એટલે કેઈ ને પણ સમાગમ નથી, માટે સંઘર્ષણ નથી અને સંઘર્ષણ નથી, માટે જ વ્યવસ્થા નથી. શ્રીજિનેશ્વર–દેવના પાંચ કલ્યાણકમાંથી એક પણ કલ્યાણમાં આ બેમાંથી એક પણ દેવ ત્યાં આવતું નથી. ગમે તેવા મહાન પ્રસંગે પણ એ તે ત્યાં જ! માત્ર શય્યામાં
Page #170
--------------------------------------------------------------------------
________________
ર
પ્રવચન ૨૧૪ સુ
જ રહ્યા રહ્યા ઊંચા કરી નમસ્કાર કરે છે. સાગરોપમા સુધી પોતાની શય્યામાંથી તેઓને ઉતરવાનું પણ નથી, આવી તેમની સ્થિતિ છે. અસ - ખ્યાતા વર્ષે એક પત્સ્યાયમ થાય છે. દશ ક્રોડાકોડ પચેપમે એક સાગરોપમ થાય છે; અને તેવા સાગરોપમના આયુષ્યવાળા તે ત્રૈવેયક દેવતાઓ છે. નવ ચૈવેયક દેવતાઓનુ આયુષ્ય નીચે પ્રમાણે છે :
પહેલી ત્રૈવેયકે ૨૩ સાગરોપમનુ, બીજીએ ૨૪, ત્રીજીએ ૨૫, ચેાથીએ ૨૬, પાંચમીએ ૨૭, છઠ્ઠીએ ૨૮, સાતમીએ ૨૯, આઠમીએ ૩૦; અને નવમીત્રૈવેયકે ૩૧ સાગરોપમનું આયુષ્ય છે.
પાંચ અનુત્તર વિમાનમાં પહેલા ચારેમાં ૩૧ થી ૩૩ સાગરોપમનુ આયુષ્ય છે, અને પાંચમા સર્વાર્થસિદ્ધ વિમાનમાં ૩૩ સાગરે પમનુ આયુષ્ય છે.
નવ-પ્રેવેયકે તથા પાંચ-અનુત્તર વિમાનાના દેવાને વિમાનમાંથી જ નીચે ઉતરવાનું નથી. આ ધ્રુવે એવી ઉત્તમ કોટિમાં છે કે જ્યાં વ્યવસ્થાની પણ જરૂર નથી. વ્યવસ્થાની જરૂર ત્યાં જ છે, કે જ્યાં ધમાધમ હોય, અને મારામારી હાય. શ્રીજિનેશ્વર દેવના કલ્યાણક પ્રસંગે, નવ ચૈવેયકના દેવા તો નમસ્કાર કરવા માટે હાથ પણ ઊંચા કરે છે, પરન્તુ અનુત્તર વિમાનના દેવા તો હાથ પણ ઊંચા કરે નહિ; એટલે માત્ર મનથી જ નમસ્કાર કરે છે. ત્યાં પરસ્પર સમાગમ, સંબ ંધ, સંઘષ ણુ જ નથી, માટે ત્યાં વ્યવસ્થાની જરૂર નથી, અને વ્યવસ્થા નથી, છતાં ત્યાં સર્વ સ્વતંત્ર છે. કેટલાક જ્ઞાનચિંતનાદિમાં જ રમણ કરે છે. આ દેવા પાતે પણ કોઈના સ્વામી નથી, તેમ તેમના શિરે પણ કાઈ સ્વામી નથી. એ દેવાની સ્થિતિ એવી છે કે ન તો પોતે કોઈના સ્વામી થવાનું ઇચ્છે, ન તા પેાતાના કોઈ સ્વામી હોય તે ચાડે. સાધુને સવિરતિ છે, પણ તે અપવાદવાળી છે, વિહારમાં નદી ઉતરતાં, પાણીના વેગમાં પડી જવાતું હોય, અથવા પડી જવાના પ્રસંગ આવે તો સંયમાથે વૃક્ષાદિની વેલડી પણ પકડી લે. નદી ઉતરતાં પાણી તથા વનસ્પતિના સ્પર્શવાની છૂટ રાખી, પણ એ જ સાધુ શુ પૂજા કરી શકે ?, ના. અનુત્તર વિમાનમાં દેવતાના પૂજા કરવાના સ્વભાવ જ નથી. નવવેયક તથા પાંચ અનુત્તર વિમાનમાં દેવાને, સમાગમ સંઘ દિને સમગ જ નથી, તેથી ત્યાં સ્વામીપણું, સેવષ્ણુ
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫ર
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છો પણ નથી, એટલે ત્યાં વ્યવસ્થા નથી, માટે તેઓને (તે દેવેને) કલ્પાતીત તરીકે ગણવામાં આવ્યાં છે.
ખાળે ડૂચા, દરવાજા મોકળા ! નિરતિચાર બારવ્રતધારી પણ આ દેવકે જઈ શકતું નથી; ભલેને અગિયાર પ્રતિમા વહી હોય. તે પણ ઊંચામાં ઊંચે તે બારમા દેવલાક સુધી જઈ શકે છે. બાર દેવલોક ઉપર સંયમી સાધુ જઈ શકે છે. પૂજા ભણાવે છે તેમાં તમે વાંચ્યું હશે કે જીરણ શેઠના પ્રસંગમાં કથન કરતાં, શ્રાવક દેશવિરતિની ઊંચામાં ઊંચી ગતિ બારમા દેવલોક સુધીની પ્રાપ્ત કરી શકે છે “સાધુ શબ્દ તમને અતિ પરિચયથી વાયડો થઈ પડ્યો છે સાધુ મહાત્માએ શારીરિક, આર્થિક, અને કૌટુંબિક તમામ વ્યવડાર વિસિરાવ્યા છે. તેઓ શરીર પર પણ નિસ્પૃહ છે. અને ત્રસ કે સ્થાવર, સૂક્ષ્મ કે બાદર કોઈ પણ જીવને ત્રિકરણ મેગે વિરાધે નહિ.” આવી પ્રતિજ્ઞા, સાધુ મહર્ષિએની હોય છે, અને તે મર્યાદિત મુદત માટે નહિ, પણ યાજજીવ સમય સુધી ! આ પ્રથમ વ્રતની વાત (પાંચ મહા વ્રતને અંગે) જણાવીને શ્રાવકના વ્રતની કિંમત અમે ઘટાડવા નથી માંગતા પણ અણુવ્રત તથા મહાવ્રતને તફાવત સમજાવીએ છીએ. વ્રતધારી શ્રાવક ઊંચામાં ઊંચે છે, પણ સ્થિતિ કેવી છે?, ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવી છે. વ્રતધારી શ્રાવક કબૂલે છે કે એક કીડીની પણ વિરાધના કરે નહિ, યદિ થઈ જાય તો તેની આલયણ લે છે, પણ પિતાના જ પુત્રે, શસ્ત્રથી કેઈનું ખૂન કર્યું હોય, પિતે તે નજરોનજર જોયું હોય, અને જે તે પિતાને પુત્ર પકડાય, અને કેરટમાં કેસ ચાલે તે નાણુની કે થળી લઈને છેડાવવા જવાને કે નહિ ?, ખૂનને, અને ખૂનીના કાર્યને બચાવ કરવા જવાને કે નહિ?, અહીં પુત્રની વાત કરી, પણ કઈ પણ સગાસંબંધી માટે તેમજ સમજી લેવું. કીડીની વિરાધના નહિ કરનાર પણ બીજી બધી હિંસા ચલાવી લેવા આવા પ્રસંગે તૈયાર છે. પુત્ર-વગેરે સંબંધીને હિંસાના વર્તમાન ફળથી પણ બચાવવા કટિબધ્ધ થાય છે ને! એક તરફ કીડીની જયણ કરનારે, બીજી તરફ ઘાતકી કાયને બચાવ કરવા કમર કસે છે! લેણદેણના દાવામાં શું થાય છે? કોરટમાં ચુકાદાને આધાર સાક્ષી પૂરાવા ઉપર છે. કેર્ટમાં એમ નથી લેવાતું કે સાચું છે
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૩
પ્રવચન ૨૧૪ સુ
ત્યાં જુગતુ', એટલે કાયદાને અંધ બેસતુ' ( પછી ભલે તે જૂઠ્ઠું' પણ હાય ) તે જોવાય છે. હજાર રૂપી લેણા હાય, અને દાવા માંડયા, કેટ સાક્ષી માંગે, ભરૂ'સે ધીર્યા હોય, સાક્ષી કયાંથી લાવવા ?, છેવટે સાક્ષીના અભાવે ગુન્હેગાર છૂટી જાય. અરે! કેટલીક વખત ગુન્હેગાર ગુન્હા કખુલે, છતાં આવેલ સાક્ષી સાક્ષી ન પૂરવા માત્રથી તે ગુન્હેગાર છૂટી જાય છે. સાક્ષી પુરાવાની ચુંગાલમાં સપડાયેલા ખીન ગુન્હેગારને પણુ કોઇ વખત ભોગવવુ પડે છે. આ તે કેની, અને ત્યાંના કામકાજતી હાલત! આપણા મુદ્દો એ છે કે કીડીની જયણા કરનાર, બીજી તરફ ખૂની છોકરાને બચાવવા શું નથી કરતા ? જૂઠા દસ્તાવેજ કર્યાના ભારાપથી પકડાયેલા પુત્રને બચાવવા પિતા પ્રયત્ન નથી કરતા ?, કહેવું પડશે કે તમામ પ્રયત્નો કરે છે.
સાધુની પાંચ મહા-પ્રતજ્ઞાએ
’
સાધુની પ્રતિજ્ઞાએ સંથા અને સદા માટે છે. છ કાયમાંથી કેઈ પણ જીવની હૈસા મન, વચન, કાયાથી; ન કરવી, ન કરાવવી, કરતાં કરાવતાંની ન અનુમેદવી, તે પણ આખા જીવન સુધી મનથી હું સા ન કરવી, મનથી હિંસા ન કરાવવી, મનથી હિ ંસાને ન અનુમે વી, તેમજ વાણી તથા કાયાથી. એ રાતે નવ પ્રકારે હિંસાથી સાધુને વિતિ છે. પ્રથમ મહાવ્રત, ‘ પ્રાણા તપાત વિરમણુ ' નામનું છે. પ્રાતજ્ઞા ગમે તેવી હાય, પણ તેની કેંમત ત્યાં જીŕ ું ન હોય તો જીદ્દાને અહાવ્રતમાં અવકાશ નથી. ધી, લોભી, ભયભીત વગેરે તમામને મહાવ્રતમાં અવકાશ છે, પણ જીઢ્ઢાને અવકાશ નથી. આથી ખીજું મહાવ્રત મૃષાવાદ વિરમણ વ્રત છે કે જેમાં મન, વચન, કાયાથી કરવું નહિં, કરાવવું નહિ, અનુમાઢવુ નાડુ, એવી રીતે પ્રથમ મહાવ્રતની માફક જ નવ પ્રકાર છે. બીજું મડાવ્રત હોય તો પડેલું મહાવ્રત ટકે. સચિત્ત કે ચત્ત, થોડુ કે ઘણું જંગલમાં કે શહેરમાં કંઈ પણ આપ્યા વિના લેવું નિહ, લેવરાવવું હું કે તેમાં અનુમેદન આપવું નRsિ. ત્રીજું અદત્તાદાન વિરમણુ માત્રત પાળવાવાળા ઉપર જણાવેલી ત્રણ પ્રતિજ્ઞાવાળા હાય, પણ જે પોતાની દૃષ્ટિ સ્થિર રાખી શકે, તે જ ટકી શકે, નહિ તે લપસી જાય. હંસા, જૂઠ, ચારીથી વિરમવુ' એવી પ્રતિજ્ઞાવા પણ જો સંસમાં હૂખ્યા તા
Page #173
--------------------------------------------------------------------------
________________
૫૪
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણીવિર્ભાગ છે
માને કે એ બે ! પર્યુષણ પર્વમાં, તમને શ્રીકલ્પસૂત્રના વ્યાખ્યાનમાં સિંહ ગુફાવાસી મુનિની વાત સાંભરે છે, તે પ્રસંગ યાદ છે ને! એમનામાં માત્ર બરાબર હતાં, અને જેમની તપશ્ચર્યાથી સિંહ સરખા જનાવરે પણ શાંત થઈ જાય એવા તે એ જબરા તપસ્વી હતા. ચાતુર્માસ પણ સિંહની ગુફા પાસે રહીને એમણે ઉગ્ર તપશ્ચર્યા કરી હતી ને! આવા મહાત્મા પણ કેશાને ત્યાં ચાતુર્માસાર્થે ગયા; ગયા પણ શા માટે ? પિતાના સામર્થ્યની પ્રતીતિ કરાવવા ગયા, છતાં દષ્ટિ–ક્ષેત્રમાં સ્વૈર્ય ગુમાવ્યું, અને તેથી મહાવ્રતને અંગેનું ધેર્ય, ધૈર્ય બને ઉડી ગયુને સ્ત્રીને સમાગમ તે દૂર રહ્યો, પણ તેણીના સમાગમની ઈચ્છા, પણ બધાને પાયમાલ કરી નાંખે છે. ચાહ્ય દેવતા, ચાહ્ય મનુષ્ય અને ચાહા તિર્યંચની સ્ત્ર સંબંધી વિષયભેગને સર્વથા ત્યાગ તે પણ ઉપર મુજબ નવ પ્રકારે એ ચતુર્થ મૈથુન વિરમણ વ્રત. આ ચાર પ્રતિજ્ઞા હૈય, પણ પરિગ્રહ વિરમણ વ્રત ન હોય તે બાવાજીની ગીતાવાળું થાય!
બાવાજીની ગીતા ! એક બાવાજીને એક ભકતે સુંદર દેખાવાની, સારા પાનાની, સારી છપાઈની, મનેતર ગીતા આપી. બાવાજી ગીતાને સાચવવા લાગ્યા. જ્યારે ગીતા નહતી, ત્યારે કોઈ ચિંતા નહોતી, પણ ગીતા આવ્યા પછી ગતિ જ ફરી ગઈ. “વખતે ઉંદર કરડી જાય તે? એમ વિચારી બાવાજી પૂરા સૂતા પણ નહોતા, ઘડી ઘડી ઉઠે, અને ગીતા તપાસે, ફેરવી ફેરવીને જુએ કે ગીતાને કરડી તે નથી ને ! આથી બાવાજીની તબિયત ઉજાગરાથી બગડવા લાગી, અને ભકતએ અસ્વસ્થ પ્રકૃતિનું કારણ પૂછયું. બાવાજીએ જે હતું તે કારણ કહી બતાવ્યું. બધા અજ્ઞાની! ભક્તએ ગીતા પાસે ઉંદર ન આવે માટે એક બિલાડી લાવી આપી. બીલીને ભકતે બાવાજી પાસે રાખી ગયા. બિલાડી રાખવાથી હવે ઉંદર નહિ આવે, એ કબુલ, પણ બીલીને ખાવા તે જોઈએને ! ભૂખી બિલાડી તે મ્યાઉં મ્યાંઉં ન કરે તે બીજું શું કરે ! આથી બાવાજીને તે કરમે એની એ જ દશા રહી. ભકતોએ બિલાડીના ખાનપાન માટે, તથા તેને માટે રસેઈ કરવા વ્યવસ્થા રાખવા માટેની એસબૈ અસ્ત કર્યો છી તે નું ખરું
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રચન ૨૧૪ જ
ર
એટલે આવકવાળું ખેતર ખાવાજીને આપવામાં આવ્યું. એક નાનકડી ગીતામાંથી બાવાજીને તે ગામ જેટલો વહીવટ ઊભા થયા. ખેતરમાં ખાવાજીનુ બધું કુટુંબ રહેવા લાગ્યું. માવાને પરિચય વધ્યા, અને પરિણામ જે આવવુ જોઇએ તે જ આવે ને! તાત્પર્ય કે પાંચમુ. પરિગ્રહ વિરમણુ વ્રત પણ ઉપર મુજબ નવ પ્રકારે જોઇએ, નહિંતર ખાવાજી જેવા
હાલ થાય.
નવગૈવેયકના આધકારી કોણ ?
આવી પાંચ પ્રતિજ્ઞાવાળા સાધુએ નવથૈવેયકે જવાને ચાગ્ય થાય. સમકિતી શ્રાવક; શ્રી જિનેશ્વર દેવની ભક્તિ તથા પૂજા કરનારા શાસનને ઉદ્યોત કરનારો છતાં તે ત્રૈવેયકમાં જઇ શકે જ નહિ. શ્રી જિનેશ્વરદેવનું કહેવુ. હાર્દિક રીતિએ નિઙે માનનારો, એટલુ જ નહિ પણ ઉલટું માનનાર મિથ્યાષ્ટિ કે અભવ્ય નવચૈવેયકે જઈ શકે છે. પાંચ મહાવ્રતાના મહિમા કેટલે તે વિચારો! પુણ્ય તથા નિર્જરા એ બે અલગ વસ્તુ છે. મહાવ્રતની પાંચ પ્રતિજ્ઞાથી, અભવ્ય પણ નવઝૈવેયકે જઇ શકે છે, તે ઉપરથી ફલિત થયું કે અભવ્ય આત્માઓની અપેક્ષાએ નિજ રા કરવામાં અસ’ખ્યાત ગુણા ચેાગ્ય એવા શ્રદ્ધાળુ શ્રાવક પશુ પુણ્યમ ધમાં, મહાવ્રતધારી અભવ્યને પણ પહેાંચી શકતા નથી, કેમકે તે નવત્રૈવેયકે જઈ શકતા નથી. શ્રદ્ધાવાળા હોય કે શ્રદ્ધા રહિત હાય પણ પુણ્યનું ઉપાર્જન જે પંચમહાવ્રતધારી કરી શકે છે, તેવુ' શ્રદ્ધાળુ શ્રાવક કરી શકતા જ નથી. નવગ્રેવેયકે તે જ જઈ શકે કે જેનું પંચમહાવ્રતનું પાલન મજબૂત હોય. દીક્ષા ચૌદ રાજલેાકને ક્લ્યાણપ્રદ, માટે કોઈ પણ સચેત્રમાં રોકાય જ નહિ,
દીક્ષા લેનાર વ્યકિત પોતાની પાછળનાં રાય, પ્રજા કે કુટુંબની પરવા કરતા નથી, એના સિદ્ધાંત તો પાપથી છૂટા થવાના જ હાય છે.. અભયકુમારની દીક્ષાથી, પાછળશ્રેણિક મહારાજાની શી હાલત થઈ? ભગવાન્ત્રી મહાવીરદેવ તા કેવલજ્ઞાની હતા. ભવિષ્યમાં શું બનશે, તે જાણતા જ હતા, છતાં દીક્ષા આપી જ છે ને! અભયકુમાર જ્યારે દીક્ષા લે છે. ત્યારે સાથે, માતા નદ્દા પણ દીક્ષા લે છે. દીક્ષા લેતી વખતે નાંદા માતાએ
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
પોતાની પાસે જે અઢાર શેરના હાર તથા દિવ્ય કુંડલ છે, તે હલ્લ હિલ્લને આપે છે. અભયકુમારની દીક્ષા થયાથી, પાછળ રાજ્યના ભાગ વહેંચાય છે, તેમાં હલ્લ વિહલ્લને સિંચાણ્ણા (સેચાનક) નામે હાથી મળે છે. તેને રાજ્યના ભાગ નહિ આપતાં હાથી આપવામાં આવે છે, અને વખત પસાર થાય છે. કાણિક રાજ્યલાલે તથા પૂર્વ ભવના દ્વેષયેાગે શ્રેણિકને કારાગૃહે પૂરે છે. અને પાતે રાજા બને છે. એક વખત હુલ્લ વિહલ્લની રાણી સેચનક—હસ્તિ ઉપર આરૂઢ બનીને જલક્રીડા કરવા જાય છે, અને રમે છે. કેણિકની રાણી પદ્માવતીના મહેલની પાછળ જ આ ક્રીડાનું સ્થલ હતું, કે જ્યાં હલ્લ વિહલ્લની રાણીએ ક્રીડા કરતી હતી. હાથી રાણીને ચડાવે, ઉતારે છે, એમ કેઇ પ્રકારે રમતગમતમાં તે કેણિકની સ્ત્રીએ જોઈ. કોકની રાણીથી ઇાંગે આ જોયું ગયું ન હું. ઈંોમાં આવેલી સ્ત્રી અને તેમાં રાણી શું ન કરે? રાણીએ સેચાનક હાથીની માંગણી કોણક પાસે કરી. કોણિકે કહ્યુ કે એ તા એના ભાગ પેટે પિતાજીએ તે હાથી તે હુલ્લ વિડુલ્લને આપ્યા છે, એટલે શી રીતે મંગાય ?’ સ્ત્રીને જે વસ્તુની ઈચ્છા થઈ તેને અંગે સાચી દલીલ, અગર સાચા સમાધાનને તેની પાસે અવકાશ રહેતો નથી. રાણીએ દલીલ જ કરી, કે હાથીની ગણના તા રત્નમાં છે, અને રત્ન તે રાજ્યમાં જ રહે; અને તે રાજાને જ ચાલે. વ્હેંચણી તા જગ્યાની હોય, આવાં રાયનની વ્હેંચણી હાય જ નિહ.' કણિકે કહ્યું કે નવાં ઉત્પન્ન થતા રત્નાદિને માલિક રાજા, પરંતુ જેના તાબામાં છે તે રત્નાને પડાવી લેવાં એ ન્યાય નથી. રાણીએ તે માન્યું નહિ, અને તેણે તે હુવે આગળ વધીને કહ્યું કે “ મારે એ હાથી, અને નદાએ આપેલાં હાર, તથા દિવ્ય કુંડલ તે જોઇએ જ ” કેણિકે કામિનીના કદાગ્રહને વશ થઈને, પોતાના ભાઈઓને હલ્લ–વિહલ્લને કહેવડાવ્યું કે સેચાનક હાથી, હાર, કુંડલ ત્યારે મને કોઈ પણ પ્રકારે આપી દેવા, તેના ખલામાં હું તને રાજ્યના બીજો ભાગ આપીશ.
.6
હલ્લ—વિહલ્લે વિચાર્યું કે રાજા તો એ છે, રાજા તરફ્ જ પ્રજા રાગવાળી હાય, એ સામાન્ય નિયમ છે, પ્રજા રાગવાની હોય કે રાગ વગરની હાય પણ સત્તાધીશ તે રાજા જ ગણાય, આજે રાજ્ય આપીને
Page #176
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૪ મું
૧૫૭
કાલે એ પણ તે પડાવી લે તો એને કોણ રેકે ?, ભાગમાં મળેલા હાથી, હાર તથા કુંડલ કે જે પિતાએ આપેલાં છે, તે માંગતાં જેને લજજા ન આવે, જેને ન્યાય અન્યાયને વિચાર ન થાય, તે પિતે આપેલા રાજ્યને ખૂંચવી લેતાં શેને લજજાય; રાજ્ય લેવામાં કાંઈ સાર નથી, તેમજ હાથી વગેરે લીધા વિના એ રહેવાને નથી, માટે હવે કરવું શું?, નિરાધાર બાળકનું શરણ મેસાળ છે. હલ્ક વિહલ બંને ભાઈઓ વયે ન્હાના હતા તેરાત તેઓ પિતાની માતાના પિતાજી ચેડા મહારાજાને ત્યાં સીંચાણ હાથી વગેરે પિતાની ત્રણ વસ્તુ લઈને ચાલ્યા ગયા. હલ અને વિહલ એ બને ચેડા મહારાજાના દેહિત્રા હતા, વળી શરણે આવ્યા, શરણાગત થયા, અને કેણિકની માગણી પણ અન્યાયી હતી, એટલે ચેડા મહારાજાએ સંપૂર્ણ આશ્વાસનપૂર્વક આશ્રય આપે. કેણિકે ચેડા મહારાજાને કહેરાવ્યું કે “જે દેશને બહાલે ગણતા હે તે, હલ વિહલ્લને મને સત્વર સોંપી દે, અને તેમને આશ્રય ન આપે, નહિ તે યુદ્ધની ઉપસ્થિતિ થશે.”
ચેડા મહારાજાએ પ્રત્યુત્તર સજજડ મકલી આપે કે “કાયદો તેને જ સ્વીકારાય છે, સંદેશ તેને જ સંભળાય છે, કે જે તટસ્થ હોય, અને ન્યાયી હેય. અમારા રાજ્યમાં કેને આવવા દે, કેને ન આવવા દેવે, કોને આશ્રય આપ, કેને આશ્રય ન આવે, એ અમારી મુખત્યારની વાત છે.” સ્વતંત્રપણામાં આગ્રહી બીજાના ફરમાનને સામાન્યરીતિએ પણ તાબે ન થાય, તે પછી અવિચારી ફરમાનને તાબે થવાનું તે હોય જ શાનું?, હલ્લ–વિહલ્લને ભાગમાં મળેલી, અને પિતાએ આપેલી ચીજને માંગવાને તમને હક્ક શું છે?, એ બને હવે તે મહારા શરણાગત છે. શરણાગત માટે તે હું વન્ડપિંજર સમાન છું. શરણે આવે તે કાંઈ શિકાર છે?', છેવટના પરિણામે યુદ્ધ થાય છે. ચેડા મહારાજા પણ એ યુદ્ધમાં બીજા અઢાર રાજાને એકઠા કરે છે. સામાન્ય વાતમાંથી કેવું મેટું યુદ્ધ! કેણિક પણ પિતાના દશ દશ ભાઈએ સાથે તે યુદ્ધમાં ઝંપલાવે છે. એ યુદ્ધ કાંઈ જેવું તેવું નથી થયું, પણ એમાં કરડેની તલ થઈ છે. એ વાત પણ પ્રસદ્ધિ છે કે કેણિકે શ્રેણિક મહારાજને પિંજરામાં પૂર્યા હતા, અને રોજ કેરડાથી માર મારતે હતે. કર્મની વિચિત્રતા કેવી ભયંકર છે! તે આ પ્રસંગથી સમજે.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧પટ
શ્રી આમોદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ છે આ બધું શાથી થયું?, હાથી વગેરે ત્રણ ચીજ ન આપી, તેથી હલ–વિહલ્લના નિમિત્તે ચેડામહારાજા સાથે યુદ્ધ થયું. કરોડોને સંહાર
, શ્રેણિક મહારાજાનું કારાગૃહમાં પુરાવું, અને કેણિક દ્વારા કોરડાની કારમી યાતના કાયમ સહન કરવી આ તમામ જે અભયકુમારને સાક્ષા ન આપી હોત તે ન થાત ?, કારણકે કેવલજ્ઞાની, સ્વયમ–તીર્થકરશ્રીમહાવીરદેવે આ બનવાનું હતું તે આ દીક્ષા કેમ ન રેકી ?, અહીં જ તત્ત્વ સમજવાનું છે. સકલ વિAવને કલ્યાણપ્રદ, ચોદ રાજલકને અભયદાનપ્રદ–એલી દીક્ષામાં આપણે વર્ણવી ગયા તે પાંચ પ્રતિજ્ઞાઓ છે કે જે અલવિને પણ નવરૈવેયક અપાવે છે.
આપણે મુદ્દે નવરૈવેયકને મેળવે કેણ, એ છે. પંચમડા તરૂપ પાંચ પરમપ્રતિજ્ઞાને જીવન પર્યત, નવ પ્રકારે બરાબર પાળે તે જે નવ શૈવેયકે જઈ શકે છે. જૈન મંદિર બાંધનારા, બારવ્રત પાનારા પણ આ પ્રતિજ્ઞાપાલનના પુણ્યની તુલના કરી શક્તા નથી, અર્થાત્ તેઓ નવરૈવેયક મેળવી શકતા નથી. શ્રાવક નિર્જર કરી શકે છે, પણ પુણ્ય તેટલું ન બાંધે કે જેટલું પાંચ પ્રતિજ્ઞા પાળનારા બાંધી શકે. હવે નવરૈવેયક સંબંધ વધારે વર્ણન અગ્રે વર્તમાન.
પ્રવચન ર૧પમું अणुत्तरोवपाइकप्पातीततगवेमाणिय देवपनि दियपयोगपरिणया णं !, જાા ફરિદા પત્તા !, વિવિહા guતા, તે ઝણાविजयअणुत्तरोवाइय० जाय सव्वसिद्ध-अणुत्तरांववाइयदेवपंचि दिय નાક રિયા અહમિદ્રપણું મેળવવાનો અધિકાર તેવી શક્તિ
કેળવનારને જ હોય. અનેક ભવેના પ્રયત્નથી મેળવેલી તીર્થકરપણાની અભૂતપૂર્વ લક્ષ્મીના સ્વામિ શ્રી તીર્થકર-દેવાધિદેવના શાસનની સ્થાપના સમયે ભવ્યાત્માઓના કલ્યાણાર્થે શાસનને પ્રચલિત રાખવા માટે પરમોપકારિ શ્રીગણધર-મહારાજા પંચમાંગ-શ્રીભગવતીજી સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદેશામાંના પુદ્ગલ–પરિણામને અધિકાર કથન કરી રહ્યા છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૫ મું
૧૫૯ સંસારી જી એકેન્દ્રિયાદિ વિગેરે પાચ પ્રકારના છે, અને એ પ્રકારે પુદ્ગલના પણ પાંચ પ્રકાર થાય છે. પુલના મુખ્ય તે ત્રણ પ્રકાર પ્રથમ જણાવવામાં આવ્યા છે, તે આ પ્રમાણે સ્વભાવ–પરિણત, પ્રગ– પરિણ, અને મિશ્ર-પરિણત. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય) સંબંધમાં પુદ્ગલ–પરિણમન અંગે વિચારણા કરવામાં આવી ગઈ. નીચી સ્થિતિથી ઉચ્ચસ્થિતિ જણાવનારો કમ હય, તેમ ઉચ્ચસ્થિતિથી નીચી સ્થિતિ જણાવનારો ક્રમ પણ હોય છે. અને તે કમ હોય છે. અને તે કમ લઈએ તે ૧ દેવતા. ૨. મનુષ્ય. ૩ તિર્યંચ, નારકી. જે પોતે કરેલા કર્માનુસાર દેવગતિમાં, મનુષ્યગતિમાં, તિર્યંચગતિમાં કે નારકગતિમાં ઉપજે છે, અર્થાત્ જીવને તેવાં તેવાં પુદ્ગલનાં પરિણામે પરિણમે છે, તેથી તે તે જીવેને તે તે ગતમાં જવું પડે છે, અને ત્યાં ત્યાં જે જે રહેલાં સુખ દુખ હોય તેને તેણે અનુભવ કરે પડે છે. મનુષ્ય અને તિર્યંચે કરેલાં ચાલુ તીવ્રપપિનાં ફલ ભોગવવાનું સ્થાન નરકગતિ છે. નરકમાં ઉત્પન્ન થવાનું કારણ તીવ્ર પાપ છે. નરકમાં સુધા, તૃષ્ણ, ઠંડી, તાપ વગેરે અસહ્ય દુઃખો ચાલુ જ હોય છે. મનુષ્ય જે સુધા, તૃષા, ઠંડી, તાપ, છેદન,ભેદનથી મરી જાય, તે તમામ વેદનાઓ નારીઓને ચાલુ ભેગવ્યા જ કરવાની હોય છે. નારકીથી છૂટાય નહિ, ઈએ તે પણ મરાય જ નહિ. કરેલાં પાપનાં ફળ ભેગવવાનું આવી જાતનું એક સ્થાન માનવું જ પડે તેમ છે. જેવી રીતે ઉત્કૃષ્ટપાપનું પરિણામ ભેગવવાનું સ્થાન નરક છે, અને તેમાં પણ તારતમ્યાનુસાર નરકની વેદનાઓમાં પણ તારતમ્ય હેવાથી નરક સાત છે. તેવી રીતે ઉત્કૃષ્ટપુણ્યનું પરિણામ ભેગવવાનું સ્થાન સ્વર્ગ યાને દેવગતિ છે, અને તારતમ્યતાનુસારે ઉત્કૃષ્ટપુણ્યાદિ પણ કાંઈ એક જ પ્રકારના નથી.
જીવદયા (અહિંસા), સત્ય, શાહુકારી, બ્રહ્મચર્ય, સંતેષ, ક્ષમા, સરલતા, નમ્રતા, વિનય, વૈયાવચ્ચ; વગેરે આ તમામ ગુણ એવા છે, કે એમને એક એક ગુણ પણ ઉત્કૃષ્ટપુણ્ય બંધાવે છે. એમને એક એક ગુણ આવી જાય, અને ભલે બીજા ગુણે ન પણ હોય, તે પણ તે ગુણ ઉત્કૃષ્ટપુણ્યબંધનું જરૂર કારણ બને છે. શ્રીજિનેશ્વરદેવની પૂજા, શ્રી ગુરૂવંદન, સાધુસેવાદિ કઈ પણ ગુણ , અને કોઈપણ ગુણની આરાધના
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૦
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠ
કરા, તે ઉત્કૃષ્ટપુષ્ટ લક્ષ્મી વવના રહેતી નથી. એક જ ગુણને અંગે જેનાં જીવન પુણ્યોદયે આગળ વધ્યાં હોય, તેનાં દૃષ્ટાંત અપાય છે, ઘણા ગુણાના આદરથી પ્રાપ્ત થયેલા ઉત્કૃષ્ટપુણ્યમાં (એ ઉત્કૃષ્ટપુણ્ય ઉત્કૃષ્ટપણામાં પણ અધિક હોય,) કયા ગુણનું ફૂલ ?, એ નિણૅય ન થાય. એટલે જેનાં દૃષ્ટાંત હાય, તેમાં જેનું વિવરણ હાય, તેણે સેવેલા ગુણ નું વર્ણન હોય. જીવદયામાં હરખલ માછીમારનું દૃષ્ટાંત છે. ખીજાએ શુ જીવદયા નથી પાળી ?, કહેવુ' પડશે કે કેઈ ગુણી અહિંસા કેઈ આત્માએ એ પાળી છે. ત્યારે હરિખલનું દૃષ્ટાંત શા માટે ?, હરિબલના જીવનના ઉદ્ધાર માત્ર એક જ જીવ દયાના ગુણુથી થયા છે, માટે દૃષ્ટાંતમાલામાં એના દૃષ્ટાંતને પ્રથમ રથાન મળ્યુ. શ્રીજિનેશ્વર દેવાના એક જ વચનના પ્રભાવે રાહિણિયાચારનો ઉદ્ધાર થયે, માટે શ્રી દેવાધિદેવનાં વચનના મહિમાને અંગે રાણિયાનું દૃષ્ટાંત ર કરવામાં આવે છે. જેટલાએ કમના ાય કર્યાં છે, કરે છે, કરશે તેમાં કારણરૂપ તે શ્રૌજિનેશ્વર દેવનાં વના જ છે, છતાં રેફિણિયા ચારનું દૃષ્ટાંત જણાવવામાં આવ્યું છે. તેમ દૃષ્ટાંતો પણ એક જ ગુણથી ઉદ્ધારની દૃષ્ટિએ દેવાય છે. વિનય, વૈયાવચ્ચેાદિ તમામ ગુણાનું સેવન શ્રીજનેશ્વરદેવનાં વચનેાનું જ આલંબન છે, છતાં રાહિણીઆ ચારનું દૃષ્ટાંત એટલા માટે, કે એનામાં બીજે કોઇ ગુણુ હાય કિવા ન પણ હોય, પણ માત્ર ભગવાનનું એક જ વચન એનુ ઉદ્ધારક અન્ય, માટે એનુ દૃષ્ટાંત તો ગુણને અંગે, તે ગુણની વિશિષ્ટતા વણુ વવા માટે કહેવામાં આવ્યુ છે. ક્રોધથી કર્યું ?, ક્રોધથી કેઈ નરકે ગયા છે, છતાં પંચમડાવ્રતધારી સાધુ એવા ચંડકૌશિકનું દૃષ્ટાંત કેમ આપ્યું, એ સાધુમાં બીજા ઘણા ગુણેા હતા. શ્રી જિનેશ્વર દેવના વચને સ્વીકારીને, એ ત્યાગી બન્યા હતા, એણે ઋદ્ધિ સમૃદ્ધિના સદ ંતર ત્યાગ કર્યો હતા, સંચમને જીવન પર્યંત સ્વીકાર્યું હતું, કાયાની દરકારને પણ તિલાંજલિ આપી હતી, તપશ્ચર્યા પણ જેવી તેવી નહિ, પણ ઉગ્રપણે ચાલુ હતી. તેવા સાધુ માત્ર દેધના પરિણામે જ ચડકોશીએ નાગ, અને તે પણ િિવષ સ થયા. જે તી કરના વચનેાથી સંયમી હતા, તે જ ક્રોધના કારણે શ્રીતી કર ભગવંતને ખુદને મારી નાંખવા તૈયાર થનાર સ થયે! ક્રાધે
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૧
પ્રવચન ૨૧૫ મું એની આ દશા કરી, માટે એનું દષ્ટાંત આપવામાં આવે છે. ચંડકેશીઓ ત્રણ ત્રણ વખત વિષની જવાલા ભગવાનને પ્રજ્વલિત કરવા ફેકે છે. જો કે ભગવાનને તે તેની લેશ પણ અસર થતી નથી, પણ ચંડકેશીઆની ચાંડાલિયતમાં કંઈ કસર છે, જેની દષ્ટિમાત્રથી સામે મરે, તેને દૃષ્ટિ વિષ સર્ષ કહેવામાં આવે છે. ત્રણ ત્રણ વાર એ ચંડકેશીઆ નાગે ભયંકર દૃષ્ટિ વિષની જવાળાએ ભગવાનને ભસ્મીભૂત કરવા ફેકી, તેની જરા પણ અસર થઈ નહિ, ત્યારે તે ડંખ મારવા તૈયાર થયે. આ જીવ માત્ર કેને અંગે કેટલું પતન પામે ! માત્ર ક્રોધનું જ આટલી હદે પતનની પરાકાષ્ઠાવાળું પરિણામ આમાં છે, માટે એનું દષ્ટાંત દેવામાં આવે છે.
લિંગની પ્રધાનતા નવયક તથા પાંચ અનુત્તર દેવવલેક કેને મળે ? પેટંટ દવાનું રજીસ્ટ્રેશન કરાવે તો તે માકવાળી દવા કઈ વેચી શકે જ નહિ. એમ દુનિયાદારીમાં વ્યક્તિગત રજીસ્ટ્રેશન છે. અહીં નવગ્રેવેયક તથા પાંચ અનુત્તર વિમાનને અંગે રજીસ્ટ્રેશન વ્યક્તિગત નથી, પણ ગુણને અંગે છે. આ વિમાન મેળવનારાએ પૂર્વભવમાં પંચમહાવ્રતધારી તે હેવા જોઈએ.
પિતાને જેમ સુખ પ્રિય છે, સુખનાં સાધન પ્રિય છે, દુઃખ અપ્રિય છે તેમ તમામ પ્રાણુઓને સુખ પ્રિય હોય, દુઃખ અપ્રિય હોય, તેમ માનીને પ્રાણીમાત્ર સાથે એવી માન્યતાનુસાર વર્તે. પિતે નિરોગી હોય માટે જગતને પણ નિરોગી માની કેઈની દવા ન કરવી એમ નહિ. એ તે અનર્થ કર્યો કહેવાય. કુટુક કથા આ સૂત્રને અર્થ એટલે કે જગના જીવ માત્રને સુખમાં પ્રીતિ છે, દુઃખમાં અપ્રીતિ છે. તેથી, કેઈ પણ જીવને દુઃખ ન થાય, સર્વ જીવને સુખ થાય તેમ વર્તવું. જેઓ અર્થ સમજ્યા વિના શબ્દોના સ્વૈચ્છિક-અર્થાનુસાર અમલ કરે છે, તેઓ બધા દુર્દશાને પાત્ર થાય છે.
आत्मवत् सर्वभूतेषु એક પડિતે પિતાના પુત્રને શીખવ્યું કે માત્ર 3g,
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬ર
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠું
પ y gવત પરસ્ત્રીમાં માતા જેવી બુદ્ધિ રાખવી, અને પર દ્રવ્યમાં પત્થર જેવી બુદ્ધિ રાખવી. પેલો પંડિતને પુત્ર તે કોઈ રહસ્ય સમયે નહિ, પણ અમલ કરવાનું કબુલ્યું. હવે પાડોશમાં જ્યાં બીજી સ્ત્રીઓ બેઠી હતી, તેમના મેળામાં જઈને બેસી ગયે, સૂવા લાગે, અને તે પછી તેણે માર ખાધો ! કોઈની દુકાને જઈને એના પૈસાને પત્થર ગણી ફેંકી દેવા લાગ્યા, ત્યાં પણ માર ખાધો. મતલબ એ છે કે જેમ માતા તરફ નિર્વિકાર-દષ્ટિથી જોવાનું હોય, તેમજ બીજી તમામ સ્ત્રીઓ ગમે તેવા વસ્ત્રાલંકારથી સુસજજ હોય તથાપિ, તેમની સામે નિર્વિકાર દષ્ટિએ જ જેવું, અને પારકા પૈસા એ પારકા છે, તે લેવા લભ ન કરે એ હેતુ માટે એને પત્થર જેવા કહ્યા હતા.
એ જ રીતે ગામવત સમૂર્તપુનો અર્થ શો ?, પિતે રોગી હોય કે નિરોગી હોય, પોતે મૂર્ખ હોય કે ડાહ્યો હોય, તેમ બધાને માનવા એ અર્થ નથી. એને અર્થ એટલે જ છે કે જેમ બધા ને સુખ હાલું છે, અને દુઃખ અળખામણું છે, તેમ પોતાને સુખ હાલું છે, અને દુઃખ અળખામણું છે. આથી જ બધા જ માટે ઉપર પ્રમાણે સમજવું એનું જ નામ આપવા સમg/
છાપ વગર નકામું શાસ્ત્રના મર્મ સમજીને જેઓ હિંસાને ત્યાગ કરે, તેઓને લાભ ખરે, પણ અહીં નવગ્રેવેયકના વિમાનના અધિકારને વિષય છે. તેને અંગે કહેવાનું કે તે વિમાન સહેજે મળે છે એમ નહિ. જો ત્યાગ માત્રથી નવરૈવેયકમાં જવાનું હેત, તે તિર્યંચે રૈવેયકનું થાળું ભરી દેત. કેઈ તિય જાતિસ્મરણ પામીને ધર્મ પામે છે, અને મરતી વખતે અઢાર પાપસ્થાનક વોસિરાવે છે, પણ તેટલા માત્રથી તેમનામાં ચારિત્ર માનવામાં આવ્યું નથી. અઢાર પાપસ્થાનક ન કરે તેટલા માત્રથી ચારિત્ર નથી. અઢાર પાપ ન કરવાં એવી પ્રતિજ્ઞા કરે તે પણ ચારિત્ર નથી.
१ इच्छामिच्छातहकारो आवस्सिआ य निसीहिआ। आपुच्छणा य पडिपुच्छा छंदणा य निमतणा ॥ (अनु० ना० १६)
Page #182
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૫ મુ
૧ ઈચ્છા-મિચ્છાદિ દ્વવિધ સામાચારી તથા એઘ સામાચારીવાળા જ ચારિત્રવાન્ ગણાય. દવિધ ચક્રવાલ સામાચારી, અને પડિલેહણાદિ રૂપ એઘ સામાચારીવાળેા જ ચારિત્રી ગણાય. ઘરના વેચાણના દસ્તાવેજ થા, પૈસા અપાયા, લેવાયા, પરન્તુ સરકાર તે તે વેચાણખત રજીસ્ટ્રેશન થયા પછી જ માને છે. દુનિયાદારીમાં લેવડદેવડના પ્રસ ંગો સરકારી છાપથી જ વ્યવસ્થિત ગણાય છે, હું જ રીતિએ પાપથી દૂર રહેનારમાં પણ સાધુવેષની છાપ ન હેાય, તે તે જૈવયકમાં કે અનુત્તરમાં જઈ શકે નહિ. જેએએ આશ્રવ ના ત્યાગ કર્યોં હાય, જે જિન-કથિત સામાચારીમાં પ્રવર્ત્તતા હેાય, તેઓ જ નવ ચૈવેયકના અધિકારી છે.
ઃ ।
માક્ષનું સાધન સ્વલિંગ જ!
૧૬૩
માતાપિતાના સ્વર્ગવાસ પછી, ભગવાન્ શ્રીમહાવીરદેવ પેાતાને ઘેર બે વર્ષ સુધી કેવલ ભાવસાધુપણે રહ્યા છે. બ્રહ્મચય પાલન, સચિત્ત પરિહાર, પાતાના નિમિત્તે થયેલું ભાજન પણ ન લેવું, અને સ્નાનાદિને ત્યાગ, આ રીતિએ રહ્યા છતાં; શાસ્ત્રકારે એ બે વર્ષોંને ગૃહસ્થપણાના જ ગણ્યા છે, પરંતુ સાધુપણાના ગણ્યા નથી. સ્વલિ ંગે સિદ્ધ, ગૃહિલિંગે સિદ્ધ વગેરે પન્નર પ્રકારે સિદ્ધના ભેદ માન્યા છે. સ્વલિંગ એ જ સિદ્ધનું લિંગ છે. અન્યલિગને મેક્ષના ભેદમાં ગણ્યુ છે, પણ અન્યલિંગ એ મેાક્ષનું સાધન નથી. તેલંગે ભવની રખડપટ્ટીના જ છે; છતાં કાઈ જીવને એ લિ’ગમાં આત્માની તથાવિધ પરિણતિના યેાગે, કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, તે પણ જો આયુષ્યની સ્થિતિ બે ઘડીથી વધારે હોય, તે તે આત્મા સ્વલિંગ (સાધુવેષ) ગ્રહણ કરી જ લે છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે કેવલજ્ઞાનને અને મેક્ષને લિંગ સાથે નિયમિત સંબ ંધ નથી, વળી અન્ય લિ ંગે કેવળજ્ઞાન પામે છે, અને મેક્ષે તેા જાય જ છે, તે પછી નવ ચૈવેયક માટે ‘પંચ મહાવ્રતધારી જ ત્યાં જાય' એવા નિયમ શા માટે? સિદ્ધપદને અ ંગે એટલે કે મોક્ષપ્રાપ્તિને અંગે આત્માને અધ્યવસાયથી કામ છે. મોક્ષના સબંધ અધ્યવસાયથી છે, એટલે પરિણતિથી છે. જયારે અનુત્તર તથા નવ ચૈવેયકના સંબધ અધ્યવસાયથી નથી, પણ ચારિત્રથી છે, અર્થાત્ તેવા ઉચ્ચ પ્રકારના પુણ્યમ ધથી છે. લિંગમાં રહેનાર જ પાંચ અનુત્તરમાં તથા નવ ગ્રેવેયકમાં જઈ શકે છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રી આરામોદ્ધારક પ્રવચન-શ્રેણી વિભાગ છો નવ શૈવેયકમાં અભ પણ જઈ શકે છે. નવરૈવેયકમાં તે દેને માથે કઈ સ્વામી નહિ, કેઈ નાયકથી પરાધીનતા નહિ, આવા સ્થાનમાં કેણ જઈ શકે? પહેલાના ભાવમાં તેવી સ્થિતિ જેઓએ કેળવી હોય, તેઓ જ આ સ્થાન મેળવી શકે છે. સ્વેચ્છાએ સાધુએ પાપને પરિહાર કરે છે, સામાચારીનું પાલન કરે છે, ઉગ્ર તપશ્ચર્યા કરે છે, શ્રી જિનેશ્વરદેવને વચનથી મર્યાદાને સમજીને તે મુજબ પિતે માર્ગમાં ટકે છે, અને તે માર્ગને ટકાવે છે. તેઓ બીજા ભવમાં એક સરખી સ્થિતિએ રહે તેમાં આશ્ચર્ય શું ?, તેવા આત્માએ જ કલ્પાતીત થઈ શકે છે. કલ્પાતીત–દેવલોકમાં પણ બે પ્રકાર છે. ઈચ્છામિચ્છાદિક-સામાચારીયુક્ત–આવેલાનો એટલે બધે પ્રભાવ છે, કે એના પાલનથી શ્રી જિનેશ્વરના વચનને માનનાર, ન માનનાર તથા ઉલટું માનનારા એ તમામ નવ રૈવેયકમાં જઈ શકે છે. અભવ્ય–જી પણ પંચ મહાવ્રત પાલનથી નવગ્રેવેયક મેળવે છે. વેષરૂપ મુદ્રાને આટલી હદ સુધીને પ્રભાવ અહીં પ્રત્યક્ષ છે. પુણ્ય-પ્રકૃતિ એ અલગ વસ્તુ છે, નિર્જરા એ અલગ વસ્તુ છે. નવ રૈવેયકમાં જવામાં જરૂરી નિર્જરી કરતાં સમ્યગૃષ્ટિની નિર્જરા અસંખ્યાતગુણ છે. આને એવો અર્થ કરવાનું નથી. કે નવ ગ્રેવેયકમાં અભવ્યે જ ભર્યા છે, પરંતુ ત્યાં સમ્યગદષ્ટિ એવા ભવ્યાત્માઓ પણ ઘણું છે.
પાંચ અનુત્તરના અધિકારી કેશુ? પાંચ અનુત્તર વિમાનમાં કેણ જઈ શકે? સર્વથા જેઓએ પાપને પરિહાર કર્યો હોય, અને પડિલેહણાદિક સામાચારીમાં જેઓએ લેશ પણ પ્રમાદ ન કર્યો હોય; તેઓ જ અનુત્તર વિમાનના અધિકારી બને છે. પાંચ અનુત્તરમાં શ્રદ્ધાવાળા, અને ત્યાગવાળા જ જઈ શકે છે. શૈવેયકના નવ ભેદે કેમ તે વિચારી સમજવા જેવું છે. પૂર્વ ભવના સંયમ પાલનમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદ પડાય, અને તેમાંય દરેકમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એવા ભેદ પડાય તે ૩*૩=૯ ભેદ થાય. જઘન્યમાં જઘન્ય, જઘન્યમાં મધ્યમ, જઘન્યમાં ઉત્કૃષ્ટ એમ જઘન્યના ત્રણ ભેદ છે. મધ્યમમાં જઘન્ય, મધ્યમમાં મધ્યમ, તથા મધ્યમાં ઉત્કૃષ્ટ એવા મધ્યમના ત્રણ ભેદ છે. ઉત્કૃષ્ટમાં જઘન્ય, ઉત્કૃષ્ટમાં મધ્યમ તથા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ
Page #184
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૬ મું
૧૬૫
એવા ઉત્કૃષ્ટના પણ ત્રણ ભેદ છે. આ રીતે સંયમપાલનના નવ ભેદની જેમ રૈવેયકના નવ પ્રકારે છે. પાલન અનુસાર પુદ્ગલ પરિણમનના આધારે ફળને સાક્ષાત્કાર થાય છે. હવે અનુત્તર-વિમાનના દેવને અંગે વિશેષાધિકારનું કથન અગે વર્તમાન.
- પ્રવચન ૨૧૬ મું જાતિમાં જ્યોતિ સમાય તેમાં પુગલને પ્રશ્ન જ નથી. સ્થિતિને ફરક એ પુણયના ફરકને પ્રત્યક્ષ પૂરાવે છે.
શ્રીગણધર મહારાજાએ પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના અણમશતકના પ્રથમ ઉદ્દેશમાં પુરોલ-પરિણામને અધિકાર ચાલુ કર્યો છે. જેના ભેદેનું કારણ, પુદ્ગલેના જેવા સંગ તેવા ના પ્રકાર. જે જીવને એકેન્દ્રિય નામકર્મને ઉદય હોય, તે જીવ તેવા પુદ્ગલે ગ્રહણ કરી, તેવા રૂપે, તેવા આકારે પરિણાવે છે, આવી રીતે પંચેન્દ્રિય પર્વતના છે માટે તે પ્રમાણે સમજી લેવું. પાણી વૃક્ષમાં પણ સિંચાય છે, જનાવર પણ પાણી પીએ છે, તથા મનુષ્ય પણ પાણી પીએ છે. એ જ પાણી વૃક્ષમાં, જનાવરના તથા મનુષ્યના દેહમાં ભિન્ન પ્રકારે પરિણમે છે ને! અનાજનું જનાવરને તથા મનુષ્યને ભિન્ન ભિન્ન રૂપે પરિણમન થાય છે. પુદ્ગલ-પારણમનને આધાર નામ-કર્મના ઉદયન આધીન છે. કીડી જે ખેરાક લે છે તેને તેના દેડ, રૂપે પરિણમે છે, બીજા જનાવરને તે રૂપે પરિણમે છે. પુદ્ગલના મુખ્ય ત્રણ પ્રકાર ૧ સ્વભાવ-પરિણત. ૨ પ્રગ-પરિત૩ મિશ્ર-પરિણત. તેમાં પ્રગ-પરિણત પુદ્ગલના એકે દિયાદિ પ્રકારે પાંચ પ્રકાર છે. તેમાં પંચેન્દ્રિયમાં ચાર ભેદ છે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. છેવે કરેલાં પુણ્ય તથા પાપ પ્રમાણે ફળ ભોગવવાનાં સ્થાને માનવા જ જોઈએ. દરેક સ્થાનમાં ફળ પણ તારતમ્યાનુસાર હોય. મધ્યમ કેટિના પુણ્ય પાપનાં ફલ ભેગવવાનું સ્થાન તિર્યંચ ગતિ, તથા મનુષ્યગતિ છે. પાપ અધિક હોય અને પુણ્ય ઓછું હોય છે તેથી તિર્યંચગતિ મળે છે, અને પુણ્ય વધારે હોય, તથા પાપ ઓછું હોય તે તેથી મનુષ્યગતિ મળે છે. તિર્યંચગતિમાં તથા મનુષ્યગતિમાં પણ પૂર્વના પુણ્ય-પાપના રસાદિના પ્રમાણમાં જે
Page #185
--------------------------------------------------------------------------
________________
૨૬
શ્રી આગદ્ધારક પ્રવચન-લેણ વિભાગ છઠ્ઠો
ફરક હય, તે જ પ્રમાણે તિય તિર્યંચ વચ્ચે, મનુષ્ય મનુષ્ય વચ્ચે ફળમાં પણ ફરક સમજી લેવું. અધિક પાપનું પરિણામ ભોગવવાનું સ્થાન નરક છે. અધિક પુણ્યનું પરિણામ ભોગવવાનું સ્થાન સ્વર્ગ છે. હાલમાં દેવલેક સંબંધિ અધિકાર ચાલુ છે. પુણ્યના તથાવિધ ભેદ મુજબ દેવલોકમાં પણ ભેદ પડે છે. પૂર્વે જેવું પુણ્ય બાંધ્યું હોય, પુણ્યને જે બંધ કર્યો હોય, તેવું સ્થાન દેવકમાં પણ પ્રાપ્ત થાય છે. દેવતાઓ કાંઈ પૂર્વના સરખા પુણ્યવાળા હોય એમ માનવાનું નથી. સ્થાન, સ્થિતિ વગેરેમાં ફરક જ પુણ્યના ફરકને પ્રત્યક્ષ પૂરાવે છે.
અજ્ઞાન તપશ્ચર્યા કરનારા, પંચાગ્નિ તપ કરનારા, ડાભની અણી ઉપર રહે એટલે જ આહાર માત્ર લેનારા, મા ખમણ વગેરે તપસ્યા પિતાની માન્યતાનુસાર કરનારા આ બધા જીવોને તે અનુષ્ઠાનેમાં સમ્યગદર્શન વિવેકાદિ ભલે ન હોય છતાં અકામ-નિર્જરાના ગે પુયબંધ તે કરે છે. તેમને પણ દેવલેકમાં યોગ્ય સ્થાન મળવું જ જોઈએ. એવા તપ કરનારાઓને સચિત્તાદિને પણ ખ્યાલ યદ્યપિ નથી, તથાપિ જે કાંઈ તેઓ કરે છે, તેથી જે જાતનું પુણ્ય બંધાય છે, તે મુજબ સ્વર્ગમાં તેમને સ્થાન મળે છે. જે નિર્મલ-સમ્યક્ત્વ વખતે જ આયુષ્યને બંધ થયે હય, તે આ ઉપર જણાવેલા બધા જ વૈમાનિક જ થાય છે, માટે આયુષ્યના બંધ સમયે આનિયમ છે. સમ્યગદષ્ટિ છે શ્રીવીતરાગ પરમાત્માને પોતાના આદર્શ તરીકે દેવ માને છે. એક નકશા ઉપરથી વિવાથી બીજે નકશે ચિતરે છે. એ જ રીતે સમકિતીઓ શ્રીવીતરાગદેવને આત્માના આદર્શ તરીકે માને છે. શ્રીવીતરાગ પરમાત્માની સ્તુતિ શી રીતે થાય છે?, પ્રામજનમ ગુરૂ મહારાજ પણ આદર્શ રૂપ છે, અને સર્વજ્ઞકથિત ધર્મ પણ આદર્શરૂપ, એવી સમ્યગદષ્ટિની માન્યતા હોય છે. આવી સુંદર લેશ્યાવાળાઓ માનિક થઈ શકે છે, અને આ
શ્યામાં વૈમાનિકનું જ આયુષ્ય બંધાય છે. સમકિતવાળો વૈમાનિક વિના બીજું આયુષ્ય ન જ બધે.
ક્રિયા બીજાની કામ લાગતી નથી. આદર્શના નિર્ણય પછી, અને પરિણતિની શુદ્ધિ પછી, આચરણની શુદ્ધિ જોઈએ. પારકી ક્રિયા કામ લાગે, એવું જૈનદર્શન માનતું નથી.
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૬ મુ
૧૨૭
કંચિત્ જ્ઞાન પારકું કામ લાગે. એક ગીતાનું સાધુપણુ કહ્યું છે, તેવુ. ગીતા'ની નિશ્રાએ પણ સાધુપણું કહ્યુ છે, પરંતુ ત્રીજો મા શ્રીજનેશ્વરદેવે વિહિત કર્યાં જ નથી. જ્ઞાનને અંગે જ્ઞાનની નિશ્રાએ અજ્ઞાનીનું સાધુપણું માન્યું ભલે, પણ અવિરતિ એવા જીવનું સાધુપર્ સાધુની નિશ્રાએ માન્યું જ નહિ. જ્ઞાન બીજાને આલંબન આપે છે, પણ ક્રિયા અન્યને લખન રૂપ થતી નથી. કાયદો જાણનાર વકીલ સલાહ આપશે, પણ દ્રવ્ય આપશે નહિ. ઊંચા આદશ ને માનવા છતાં, વર્તાવ ઊંચા ન હોય તેા નવ ત્રૈવેયક મેળવી શકાતા નથી; માટે નવ ચૈવેયક મેળવવા વર્તાવ ઊ‘ચા જોઇએ. ૫'ચ મહાવ્રત પાળનારા, મહાવ્રતની આડે આવનારા કોઈ પણ કારણની દરકાર નહિ કરનારા, અને શારીરિક-સ ંવેગોની પણ બેદરકારી રાખીને સંયમ સાચવે, એવા આત્માએ નવ ચૈવેયકે જઈ શકે છે. દેવલેાકમાં ગ્રૂવેચકના નવ ભેદ છે. મનુષ્યાકારરૂપ ચૌદ રાજલેાકમાં ત્રૈવેયકના વિમાન ગ્રીવામાં સ્થાને છે. ગ્રીવા સ્થાને સ્થિત એવા તે તે ગ્રેવેયકના જીવેાની માન્યતામાં ભિન્ન ભિન્ન માન્યતા હાય છે. કેટલાક માત્ર મનુષ્યને જીવ માને છે, કેટલાક માત્ર હાલે ચાલે તેને જીવ માને છે; પરંતુ જૈના તેા છએ કાયને જીવ માને છે. એ છએ કાયના જીવની રક્ષામાં શરીરની પણ સ્પૃહા ન ધરાવાય, તેવી રીતિએ સયમ પાળનારાએ નવ ચૈવેયક દેવલાકને હસ્તગત કરી શકે છે. ગઈ કાલે જઘન્ય. મધ્યમ, અને ઉત્કૃષ્ટ, એ ત્રણેયમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ પુણ્યમ ધના ભાંગા એ નવ ભેદની વિચારણા કરી ગયા, અને તે જ આધારે ફળ પ્રાપ્તિમાં ભિન્નભિન્ન સ્થાને રૂપે પણ નવ ભેદ પડયા.
‘અનુત્તર ’ એવુ’ નામ શાથી ?
6
શ્રદ્ધાશુદ્ધિ કર્યા પછી અને વર્તનની શુદ્ધિ કર્યા પછી પણ કેટવાક જીવા પ્રમાદી હૈાય છે. છકાય રક્ષાને અંગે પાંચમહાવ્રત પાલનમાં વાંધે નડિ. પણ જરા અનિષ્ટ ગંધ આવતાં · અરર ! ' કરી દે. આનું નામ પ્રમાદ, અને આવા પ્રમાદી જીવાને પ્રમત્ત સંયમ ગુણસ્થાનક હેાય છે. હવે જે જીવા સયમમાં પ્રમાદને ત્યાગ કરે, વિષય-કષાય–પ્રમાદમાં ન પડે, અને શુદ્ધ સમ્યકૃત્વ સાથે પ્રતિજ્ઞાપાલન કરતાં હાય, તેવા જીવેા અનુત્તર વિમાનમાં ઉપજે છે. જેનાથી ઉત્તર એટલે શ્રેષ્ઠ—ચઢીયાતુ સ્થાન
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ ૬ ચૌદ રાજેલેકમાં બીજું નથી, માટે જ તેનું નામ અનુત્તર છે. ચૌદ રાજકમાં ઉત્તમમાં ઉત્તમ સ્થિતિ અનુત્તર વિમાનની છે. ઊંચામાં ઊંચે એ દેવલેક છે, તેનાથી આગળ બીજે દેવલેક નથી, અને તે પછી આગળ સિદ્ધશિલા છે.
કેટલાકે એમ માને છે કે સિદ્ધશિલા ઉપર જ નથી, પણ નજીકમાં તે પદાર્થ હોવાથી તેનું નામ સિદ્ધશિલા કહ્યું છે. આકાશમાં પદાર્થને દેખાડવા જેમ દષ્ટિને ઝાડની ટોચે પહોંચાડવી પડે છે, અને પછી તે પદાર્થ બતાવાય છે, તેમ અનુત્તરવિમાન આગળ સિદ્ધશિલા સિવાય કઈ ચીજ નથી, અને તેથી કરીને તે સિદ્ધને ઓળખાવાય છે.
સિદ્દો કયાં અને શી રીતે રહ્યા છે? અઢીદ્વીપ ૪૫ લાખ જન લો પહેળે છે, અને તેમાં સિદ્ધશિલા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ૪૫ લાખ જનની છે. સિદ્ધશિલા ઉપર એક યોજન આવે ત્યારે લેકને છેડે આવે. આમાં પાંચ ભાગ નીચેના બાદ થાય, અને તે પછી છઠ્ઠા ભાગમાં તમામ સિદ્ધ રહેલા છે. લાકડાની કાચલીઓ પાણીમાં ડુબાડયા પછી પાણીને જેમ લાકને છેડે તથા કાચલીને છેડે સરખા છે, તેમ સિદ્ધકને ઊંચામાં ઊંચે પ્રદેશ અને લેકના છેડાને આકાશ-પ્રદેશ બંને સરખાં છે. શિલા અને જગ્યા સમાન હોવાથી અનાદિ કાલથી જીવે મોક્ષે ગયા તે ત્યાં રહ્યા છે, વર્તમાનમાં જાય છે, તે ત્યાં રહે છે અને ભવિષ્યકાલમાં જશે, તેઓ પણ ત્યાં જ રહેશે. એમાં બધા સિદ્ધો સમાય ?', એવો પ્રશ્ન ન થાય; કારણકે દીવાની જ્યોતમાં જત સમાય છે કે નહિ ?, તિ એ સ્થળ રેકનારી વસ્તુ નથી. દીપક જગ્યા રોકે છે, પણ જ્યોતિ જગ્યા રેકે જ નહિ. આથી જ સિદ્ધના જ કર્મ રહિત હોવાથી જાતિની જેમ સિદ્ધમાં સમાય છે. દેવકમાં છેલ્લું સ્થાન હોવાથી તેનું નામ અનુત્તર વિમાન છે. બીજે બધે લાઈનબંધ વિમાને છે. પણ અનુત્તરમાં તે માત્ર પાંચ જ વિમાને છે, એ પાંચ વિમાનનાં નામ: ૧ વિજય, ર વિજયંત, ૩ જયંત, ૪ અપરાજિત, અને સર્વાર્થસિદ્ધ જગમાં તમામ ઈષ્ટ પદાથેન નામ, અને તેના તમાસ સુખને સંચય કરીએ, તે તે તમામ
Page #188
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૬ મું સુખે સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલા ના સુખ પાસે કંઈ વિસાતમાં નથી. તે સર્વાર્થસિદ્ધ વિમાનના આ બધાં સ્થાને, તે તે જીવેએ કરેલાં પુણ્યબંધાનુસાર, તેવા તેવા પુદ્ગલ-પરિણમનને યોગે તેઓને પ્રાપ્ત થાય છે અને તે સંબંધિ વિશેષાધિકાર કથન કરાય છે તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૨૧૭ મું
પુદગલ-પરિણામ જ્ઞાનાવરણુંબની એ તાકાત નથી, કે જ્ઞાનને સદંતર ઢાંકી શકે.
શ્રીગણધર મહારાજાએ, રચેલી શ્રીદ્વાદશાંગીને પાંચમા અંગમાં ભગવતીજીના આઠમા શતકના પહેલા ઉદ્દેશાના પુદ્ગલ–પરિણામ નામને અધિકાર અત્રે ચાલી રહ્યો છે. સેનાના મૂલ્યને આધાર તલ ઉપર નથી, પરંતુ તેને સેનાપણા ઉપર છે, તેવી જ રીતે જીવન જીવત્વને આધાર તેના સ્વરૂપ ઉપર છે. ભલે કર્મને સંગ છે, છતાં તે જ પણ સ્વરૂપે તો કર્મ રહિત છ સમાન જ છે. સૂક્ષ્મ કે બાદર કઈ પણ જીવ છે, સ્વરૂપે ભિન્ન નથી. સૂક્ષ્મ એકેન્દ્રિયને જીવ તથા સિદ્ધ ભગવંતને જીવ સ્વરૂપે બંને સમાન છે. સ્વરૂપે કેવલજ્ઞાન વગરને કે પણ જીવ નથી. આથી તે દરેકને કેવલ જ્ઞાનાવરણીય કર્મ માની શકાય છે. કમાડે અંધારું કર્યું, એ ક્યારે કહેવાય છે કે
જ્યારે અંદર દીપક હોય તે જ બોલી શકાય છે. જે બધા જ કેવલજ્ઞાન સ્વરૂપ ન હેત તે કેવલજ્ઞાનાવરણ કર્મ બધાને ન જ મનાય, અને માનીએ તે સર્વ જીવોને કેવલજ્ઞાન સ્વરૂપ માનવામાં આવે. જે કેવલજ્ઞાન ન હોય તે કેવલજ્ઞાનાવરણીય કર્મ કાશે કેને? મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અને મને પર્યાવજ્ઞાન એ બધાં તે કેવલજ્ઞાનને એઠવાડે છે. સૂર્યની ચેતરફ વાદળ હોય તે પણ વાદળમાંથી સૂર્યને પ્રકાશ તે પડે છે, તેમ મતિ આદિ ચાર જ્ઞાનમાં પણ સમજવું. વાદળદ્વારા સૂર્યને પ્રકાશ આવી છે, તે પણ બચેલે પ્રકાશ બારીમાંથી આવે છે. વાદળાએ આવરાય તેટલે સૂર્ય પ્રકાશ આવે, તે પણ બચેલે પ્રકાશ બારી વાટે મળે. કેવલજ્ઞાન એ જીવનું સ્વરૂપ, તેને કેવલજ્ઞાનાવરણીય કમેં ઢાંકયું, છતાં પણ શાસ્ત્રકાર કહે છે કે એ
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ :
કર્મનું એવું સામાણ્યું નથી, કે કેવલજ્ઞાનને—એ સ્વરૂપે, સદંતર ઢાંકી શકે. ગમે તેવાં જબરદસ્ત વાદળાં હોય, છતાં ચંદ્રસૂર્યની પ્રભા કંઈક કંઈક તે પ્રકાશ આપે છે. ચંદ્રસૂર્યની પ્રજાનો નાશ કરવાની તાકાત વાદળામાં નથી. દિવસે ગમે તેટલાં સૂર્યને ઘેરે. છતાં રાત્રિ જેવી સ્થિતિ તે ન જ થાય. તે પછી અમાવાસ્યાની મધ્યરાત્રિ જેવી સ્થિતિ તે થાય જ શાની?, કેવલજ્ઞાનાવરણીય કર્મ ગમે તેવું ગાઢ હાય, છતાં જીવની જ્ઞાનપ્રભાને સર્વથા આવરી શકતું જ નથી.
સંસારી જીવને શરીર તે હેય જ. ઈદ્રિયથી અને મનથી થતાં જ્ઞાનને મતિજ્ઞાન કહ્યું છે. બીજાઓએ જ્ઞાનના વિભાગ સમજાવવા પ્રત્યક્ષ, અનુમાન, અને ઉપમાન એ શબ્દોને ઉપગ કર્યો છે. આત્માની ક્ષપશમ શકિત ઉપર ધ્યાન રાખીને કર્મ પ્રકૃતિના વિચારમાં જૈનેએ જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષ, એવા બે ભેદ કહીને; પ્રત્યક્ષાવરણીય, પક્ષાવરણીય ભેદ ન રાખતાં મતિજ્ઞાનાવરણીય, શ્રતજ્ઞાનાવરણીય અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય તથા કેવલજ્ઞાનાવરણીય એવા ભેદ પાડ્યા છે. સંસારી છની ઉત્ક્રાંતિ કઈ રીતે? સર્વ સંસારી જી માટે સર્વ કાલે જે જ્ઞાન થાય છે, તે ઈદ્રિયદ્વારા થતું જ્ઞાન છે. એકેદ્રિયમાં સ્પર્શજ્ઞાન છે, અને તે સ્પર્શનેન્દ્રિયનું જ્ઞાન સર્વ વ્યાપક છે. બીજી ઈદ્રિ વ્યાપ્ય છે, જ્યારે સ્પર્શનેન્દ્રિય વ્યાપક છે. વ્યાપક હોય તે ઘણું સ્થાન રોકે છે, પણ વ્યાપ્ય થોડું સ્થાન કે છે. શરીર કરતાં, કાન, ચક્ષુ, નાક, જીભ મેટાં છે? ના. સ્પર્શનું ભાન બધે થાય. સંસારી ના ભેદમાં શરીર વગરનો જીવ મળશે નહિ. એકેન્દ્રિયાદિથી યાવત્ પંચેન્દ્રિય સુધી ગમે તે જાતિમાં ગમે તે ગતિમાં જીવને શરીર તે હોય જ છે.
ઉલ્કાતિ કમ કરવામાં આવેલાં કર્મોને ભગવટો બે પ્રકારે થાય છે. તેમાં સમજણ પૂર્વક નિર્જરા કરીને, અને દુઃખ ભોગવીને પણ પ્રથમનાં બાંધેલાં કમે ભોગવાય જ છે. જેલની સજા જેટલી ભોગવાય, તે થયેલી સજામાંથી તે કપાય જ છે, તેમજ બંધાયેલું પાપ, ફળ રૂપે જે ભોગવાય તે તે.
Page #190
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૭ મું
૧૭૧
તૂટેજ, આ રીતે જનામાં કર્મો તૂટે, નવાં કર્મને ઓછે બંધ થાય તેથી આગળ વધવાનું થાય, એટલે કે ઉત્ક્રાંતિ થાય. એકેન્દ્રિયમાંથી આ, રીતે જીવને બેઈન્દ્રિય જાતિમાં જવાનું થાય. એકેન્દ્રિય જીવને માત્ર સ્પર્શનું જ જ્ઞાન હતું, તે હવે રસના (જીભ-વિષયક) જ્ઞાન પુરત
પશમ વધે. રસના (જીભ) વગરનું શરીર હોય, પણ શરીર વગર જીભ હોય નહિ. બેઇન્દ્રિયમાંથી ઉપર જણાવ્યા મુજબની અકામ નિર્જરાના ગે જીવનું તેઈન્દ્રિયમાં ઉપજવું થાય ત્યાં ગંધના જ્ઞાનને ક્ષપશમ વળે. એકેન્દ્રિયથી બેઈન્દ્રિયમાં અનંતગુણ ક્ષપશમ તથા બેઈન્દ્રિયથી તેઈન્દ્રિયમાં અનન્તગુણે ક્ષયે પશમ સમજ. શરીર તથા જીભ હોય પણે નાસિકા ન હોય તે બને, પણ માત્ર નાસિકા હોય અને શરીર તથા જીભ ન હોય એ જીવ ન મળે; આ રીતે પંચેન્દ્રિય પર્યત સમજી લેવું. પંચેન્દ્રિયજીના વધથી નરકમાં જવાય એમ શાથી?
શાસ્ત્રકારે પંચેન્દ્રિય જીના વધના વિપાક ફલમાં નરકગતિ જણાવી. પ્રાણને નાશ તે એકેન્દ્રિયમાં, વિકલેન્દ્રિયમાં તથા પંચેન્દ્રિયમાં સરખે જ છતાં, પંચેન્દ્રિયના વધથી નરકગતિ શાથી?, એક જ હેતુ કે પંચેન્દ્રિયને વધ એટલે કેટલા સામર્થ્યને નાશ, સાધુની હત્યાથી દુર્લભબોધિ થવાય છે. દશ પ્રાણ તે બીજા પંચેન્દ્રિયને પણ છે, સાધુની હત્યાથી પાપના પ્રમાણમાં. ફળના વિપાકમાં આટલી હદે વધારે કેમ? કારણ કે સાધુએ આત્મશક્તિ વધારે કેળવી છે. છ કાય જેની હિંસાને સાધુએ કાયમ માટે ત્યાગ કર્યો છે. દુનિયા છેડી, કુટુંબ કબીલે છેડયાં, સુખ સાહ્યબીને ત્યાગ કર્યો, શરીરની સ્પૃહા નથી રાખી, આ બધું શા માટે ?, છ કાયની રક્ષા માટે. પાંચ મહાવ્રતની પ્રતિજ્ઞાઓ જીવનભરને માટે સ્વીકારવાને હેતુ એ જ છે. સાધુની દયા વીસ વસાની ગણાય છે. એની દયામાં સ્થાવર, રસ, અપરાધી, નિરપરાધી, તમામ આવી ગયા. એવી રીતે ભક્તિને અંગે પણ ઉચ્ચ ઉચ્ચ શક્તિ પાત્રને હિસાબે વધારે લાભદાયક છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છઠ્ઠો શ્રાવકની પ્રતિજ્ઞા કેટલી ?
શ્રાવકની દયા સવા વસાની છે. એનો પ્રતિજ્ઞા કેટલી ?, “ ત્રસ જીવને, નિરપરાધીને, નિરપેક્ષપણે ન મારૂં'
૧૭૨
સાપ પણુ મનુષ્ય કે જનાવરને શેાધી શેાધીને મારવાનું કામ કરતા નથી. કાઈ અથડામણમાં આવે તે તેને તે ડંખે છે. શ્રાવકની પ્રતિજ્ઞામાં પણ એ જ નિયમ કે પોતાના કૌટુંબિક, વ્યાવહારિક, માર્થિક, શારીરિક પ્રવૃત્તિમાં જે આડે ન આવે, આડે આવવાના ગુન્હા ન કરે, તેને મારવે નહિ, અર્થાત્ તેવા ત્રસ જીવને મારવે નહિ. સ્થાવર તે આડે આવવાનેા જ નથી, તેથી પ્રતિજ્ઞામાત્ર ત્રસને અંગે જ છે, સ્થાવરની પ્રતિજ્ઞા તે શ્રાવક માટે શકય જ કયાં છે ?, હવે ત્રસ જીવ કદી અપરાધી બને, અને શ્રાવક ન મારે તે વાત જુદી, પણ પ્રાંતિજ્ઞા તેવી નહિ. અરે ! વમાનમાં કેઈ જીવ અપરાધ ન કરતો હોય, એવા જીવના સબંધમાં પણ ભૂતકાલના અપરાધ માલુમ પડે, અર ભાવેષ્યમાં તે અપરાધ કરશે; એમ માલુમ પડે તે પણ પ્રતિજ્ઞા બંધનકર્તા નહિ. વળી પાતાનાં કામકાજો ચાલુ હાય તેમાં ત્રસ જીવા મરે એની પણુ પ્રતિજ્ઞા નહિ. વિચારો ! મૂડીભર ત્રસ જીવેાના અંગે પ્રતિજ્ઞામાં પણ કેટલી છૂટછાટની પોલ ?, એકેન્દ્રિય મારે તેના કરતાં એઇન્દ્રિયની વિરાધનાનુ ઘણું પાપ છે. એમ ઉત્તરશત્તર પાપ વધારે હાઈ, ત્રસ જીવેની વિરાધનાનો ત્યાગ પણ મોટા છે; અનતા એકેન્દ્રિય જીવાની જ્ઞાનશક્તિ કરતાં એક બે ઇન્દ્રિયની જ્ઞાનશક્તિ વધારે છે; એ રીતે પંચેન્દ્રિય પત સમજવાનુ છે. ત્રસને ન મારવાની પ્રતિજ્ઞામાં પણ પ્રતિજ્ઞા કરનારે ઘણું કર્યુ છે.
.
પ્રતિજ્ઞાની મર્યાદા.
સ્થાવર જીવામાં પણ શ્રાવક નિરર્થીક હિ ંસા કરતા નથી. પ્રતિજ્ઞા માત્ર સવા વસાની દયા ( વિરાધના ત્યાગ) પુરતી છે, પણ દયા તા સવ જીવ પ્રત્યે હૃદયમાં છે. પ્રજ્ઞા ત્રસ જીવે પુરતી છે, અને એકેન્દ્રિય જીવાની બધી છૂટી છે, અને ત્રસની બાધા છે; એમ બને ?, દિવસે ન ખાવુ અને રાત્રે જમવું, અનાજ ન ખાવુ અને માંસ જ ખાવુ, પાણી ન પીવું. અને દારૂ જ પીવે; આવી પ્રતિજ્ઞા હેાય ?, ન જ હાય.
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૭ મું
૧૭૩. કર્મના ક્ષપશમની અપેક્ષાએ માંસ દારૂની વિરતિના પરિણામ વિના,. વ્યસની વિરતિના પરિણામ થયા વિના, આહાર પાણીના પચ્ચખાણું: એ તે ધર્મને ધકકે મારવા જેવું છે. આથી શ્રાવકની દયા સવા વસાની. કહેવામાં આવી છે.
અહીં કઈ તક કરે કે, સૂમ પૃથ્વીકાયાદિ પાંચ પ્રકારના જી કેઈથી હણાતા નથી, અગર તે કેઈને હણતા નથી, તેની વિરતિના પચ્ચખાણમાં શ્રાવકને શું બાધ હતે? અજવાળું કઈને ધક્કો ખાતું નથી, અને તે કેઈને ધક્કો મારતું નથી, તેવી રીતે ચૌદ રાજલોકમાં ભરેલા સૂક્ષ્મ જીવોથી, સ્કુલ જીને, બાદર જેના ઔદારિક શરીરાદિને પ્રતિધા, ઉપઘાત થતો નથી, તે પછી એની દયાના કારણે પચ્ચખાણ કેમ નહિ? સમાધાનઃ-હિસાબ પૂછ સહેલો છે, ગણવો સહેલું નથી. જેને બાદરની હિંસાની વિરતિ પરિણમી નથી, તેવાને સૂક્ષ્મની હિંસાની વિરતિના પરિણામે થતાં જ નથી. કર્મની અપેક્ષાએ અપ્રત્યાખ્યાનીની ચોકડી ગયા વિના પ્રત્યાખ્યાનીની ચોકડીની વિરતિ થતી જ નથી. સંજવલનાદિ ચોકડીઓ રૂપ કષાયેના ચાર ભેદો છે કે, મન, માયા, લેભ. એમ કષાયે ચાર હોવાથી એને ચોકડી કહેવામાં આવે છે. કેધ, માન, માયા, લેભને ચંડાળ ચેકડી કહેવામાં આવે છે. અનંતાનુબંધની ચોકડી જાય, પછી જ અપ્રત્યાખ્યાનની ચેકડી તેમ બાદરની વિરતિ થાય, પછી જ સૂક્રમની વિરતિ થાય. માંસ, દારૂ, અને રાત્રિભોજનન ત્યાગ પછી જ અનાજ પાણી વગેરે દિવસે ખાવાના પચ્ચખાણરૂપે ત્યાગ કરાવી શકાય. મૃષાવાદમાં ‘નાનાં જઠા નહીં બેલું, અને મોટાં જુઠાં બેલું એવી પ્રતિજ્ઞા હોઈ શકે નહિ. પ્રતિજ્ઞામાં મેટાં જૂઠાં બોલવાને ત્યાગ હોય, નાનાં જુઠાં બોલવાની કદી છૂટી ન હાય. ચેરીમાં પણ પહેલાં મટી ચેરીના ત્યાગનાં પચ્ચખાણ હોય છે, અને પરસ્ત્રીને ત્યાગ કર્યા પહેલાં સ્વસ્ત્રીને ત્યાગનું કહેવું એ કથન બનાવટી ગણાય.
પહેલાં સ્પર્શનઇદ્રિયને ક્ષયે પશમ; પછી જ રસેને દ્રિયને શોપશમ, પછી ઘાણે કિયને પશમ, ચક્ષુરિંદ્રિયનો ક્ષયે પશમ; અને તે પછી શ્રોત્રેન્દ્રિયનો ક્ષોપશમ હોય છે. આથી તે એકે કિયાદિ પાંચ જાતિ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
કહી છે. ઇન્દ્રિય અને મન દ્વારા થતુ જ્ઞાન તે મતિજ્ઞાન, અને તેને રોકનાર તે મતિજ્ઞાનાવરણીય ક.
જ્ઞાન તથા આવરણ સંબંધિ-વિવરણ
શબ્દના અને વાચ્ય વાચકભાવે જાણવાનુ કામ ઇ. ન્દ્રયાનુ નથી, પણ એ કામ મનનુ છે. જે બરફી ખાવાથી એક શ્વાન તરફડીને મરી જાય, તે ખરફીમાં બીજો શ્વાન માં ઘાલશે નહિ; કાણુ કે મન તે જનાવરને પણ છે. મતિજ્ઞાન થયા પછી, વાચ્ય વાચક ભાવનુ જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન, સ ંકેત કે શબ્દાદિ વિના દૂર રહેલા રૂપી પદાર્થોનુ જ્ઞાન તે અવધિજ્ઞાન અને મનવાળા જીવેાના મનના વિચારેનુ જ્ઞાન મન: વજ્ઞાન છે,
જીવાનાં સ્વરૂપ, ક્ષયાપશમ, સ્થતિ પરત્વે ધ્યાન રાખી, શાસ્ત્રકારે આવરણના ભેદ તે રીતે રાખ્યા છે, માટે પ્રદ્ઘક્ષાવરણીય કે પરીક્ષા વરણીય એવા બે ભેદ નથી કહ્યા. જીવની ઉત્ક્રાંતિ એટલે ચઢનાને આ ક્રમ છે. સૂર્ય નુ અજવાળુ` બારીના કાચથી અહીં પણ દેખાય છે. કેવલજ્ઞાનના સ્વરૂપે તમામ
જીવે છે. આવરણની વાસ્તવિકતા મુજબ મતિ, અને શ્રુતાદિજ્ઞાન પણ અવરાય, અને જેમ આવરણુ ખસે તેમ તેમ તે જ્ઞાન ને તે પ્રમાણે પ્રાપ્ત થાય. સથા આવરણુ ખસે ત્યારે જ કેવલજ્ઞાન થાય, જેથી સ જવાના સર્વકાલના, સર્વ દ્રવ્યના રૂપી અરૂપીના સર્વ ભાવ જણાય. કેવલજ્ઞાન એટલે કંઈ પણ જાણવાનુ` બાકી રહે નહિ. એકેન્દ્રિયા:દૈની ભિન્ન ભિન્ન શક્તિ વગેરે કેવી છે? તે વધુ વન માટે વિશેષાધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૨૧૮૩
મન, વચન, શ્વાસેાશ્વાસ પુદ્ગલેા ગ્રહણ કરે, વિસર્જન કરે પણ ધારણ કરે નહિ.
શ્રી ગણધર મહારાજાએ શાસનની સ્થાપના માટે ભવ્યાત્માએના ઉપકાર માટે રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ-શ્રીભગવતીજી–સૂત્રના આઠમા શતક્ના પહેલા ઉદ્દેશાને પુદ્ગલ-પરિણામને અધિકાર ચાલી રહ્યો છે. હવે સંસારી જીવામાં પણ એકેન્દ્રિયાદિ પાંચેન્દ્રિય સુધીના
Page #194
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૮ મું
૧૭૫
પાંચ ભેદો છે, તેમાં ખરું કારણ પુદ્ગલેને પરિણમનનું છે. કલમ સારી સારી હોય કે નરસી હોય, પણ નાનું બાળક શાહીને તથા કલમનો ઉપયોગ લીટાં કરવામાં જ કરે, તેમ જે જીવેને એકેય નામકર્મને ઉદય હોય, તે જીવો જે પુદ્ગલે ગ્રહણ કરે, તેને એકેન્દ્રિય શરીરપણે પરિણમાવે છે. જે જલ આપણે પીએ છીએ, તે જ પશુ પક્ષી પણ પીએ છે, તે જ જલથી વૃક્ષે, અને વેલડીઓ સિંચાય છે, જવ એક જ પણ
પરિણમન ભિન્ન ભિન્ન થાય છે. ધાન્યને અંગે, ખોરાકને અંગે મનુષ્ય, વિચ કે કીડી તમામ એ જ ખેરાક લે છે, છતાં પરિણમન પિત પિતાની
નતિ, ગતિ અનુસાર થાય છે. પુદ્ગલનું પરિણમન જેમ પાંચ ઈન્દ્રિયને અંગે જણાવ્યું છે, તેમ મન, વચન, શ્વાસોશ્વાસને અંગે પુદ્ગલ પરિણમન છતાં છ, સાત આઠ ઈદ્રિય એવા ભેદ કેમ નહિ?, ભાષા વર્ગણાનાં પણ પુદ્ગલે તે છે, અને જનાવરે, આર્યો અને અના તમામ એ જ પુદ્ગલે લઈને ભાષાપણે પરિણુમાવે છે. તે જ રીતે જઘન્ય, મધ્યમ, ઉત્તમ પરિણામવાળા પુદ્ગલ લઈને, મન રૂપે પણ પરિણામવાય છે. તર્ક કરનાર તર્ક કરે છે કે મન, ભાષા તથા શ્વાસોશ્વાસમાં પણ પુદ્ગલ-પરિણમન છતાં, તેને ઈન્દ્રિયેના ભેદની સંખ્યામાં કેમ ન ગયાં, ઈન્દ્રિયના પુદ્ગલે પરિણાવ્યા પછી ઇન્દ્રિથી ધારણ કરાય છે, પણ તેને વિસર્જન નથી કરતા, જ્યારે મનમાં, ભાષામાં તથા શ્વાસોશ્વાસમાં પુદ્ગલે ગ્રહણ થાય છે, પરિણમવાય છે, પણ ધારણ કરવામાં આવતા નથી; અર્થાત્ વિસર્જન કરાય છે. ત્યાં પુદગલનું સ્થાયીપણું ન હોવાથી, એને ઈન્દ્રિયેના પુદ્ગલ પરિણમનના ભેદની જેમ ભેદમાં ગયાં નથી. પુદ્ગલેનું ગ્રહણ કરી ધારણ કરનારા એકેન્દ્રિયદિ પાંચ જાતિની અપેક્ષાએ પ્રગ–પરિણત પુદગલોના પાંચ પ્રકાર છે. પ્રહણ સૂર્ય-ચંદ્રનું થાય છે, તારા નક્ષાદિનું થતું જ નથી.
જગતને સ્વભાવ જુઓ ! તારા કે નક્ષત્રોનું ગ્રહણ સાંભળ્યું છે?, કહેવું પડશે કે ના. સૂર્ય તથા ચંદ્રનું જ ગ્રહણ હોય છે. મંગલનું, અને બુધનું ગ્રહણ જોયું ?, ના તારા, નક્ષત્રાદિની ગણના તિવી તરીકેની ખરી, પણ મેટા તરીકે ગણના નથી. રાત્રિએ તારાઓ, શહે, નક્ષેત્રે પણ ચળકે છે, છતાં નિશાકર તે ચંદ્ર જ છે, અને દિનકર સૂર્ય
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણ વિભાગ દ છે જ છે. સંપત્તિ અગર વિપત્તિ મેટાને જ હોય છે. દેવતા તથા નારકીને ભેદ પંચેન્દ્રિયમાં જ કેમ?, ઉત્કૃષ્ટ પુણ્યના વિપાકને ભોગવટો તથા ઉત્કૃષ્ટ પાપના વિપાકને ભેગવટો સંપૂર્ણતયા પંચેન્દ્રિયપણામાં જ થઈ શકે છે. ઉત્કૃષ્ટ પાપના વિપાકને ભેગવવાનું સ્થાન નરક ગતિ છે, અને ઉત્કૃષ્ટ પુણ્યના વિપાકોને ભેગવવાનું સ્થાન સ્વર્ગ ગતિ છે. દેવકને અંગે અત્રે વિવેચન ચાલુ છે. પુણ્યબંધથી જ દેવલેક મળે છે. ધર્મ કરનારા જ પુણ્યોપાર્જન કરે છે. ધર્મ કરનારા કોઈ એક પ્રકારના હેતા નથી. ધર્માચરણ માટે કુટુંબાદને ત્યાગ કર્યા છતાં, ધર્મનું સ્વરૂપ ન સમજે, તેવા ભવનપતિમાં ઉત્પન્ન થાય છે. સ્વરૂપ સમજે પણ વર્તાવમાં ન હોય, તેને દેવગતિ મળે ખરી, પણ વર્તનમાં હોય તેને ચઢીયાતી દેવગતિ મળે છે. વર્તા નમાં ડામાડોળ સ્થિતિ હોય, તેને તદનુસાર દેવગતિ મળે.
લક્ષ્ય એક જ કેટલાક એવા પણ છે કે જેમાં માન્યતામાં દઢ છે, વિચારમાં વિશુદ્ધ છે, અને વિશે કલાક ધ્યેયથી ચૂકતા નથી. પાણી ભરીને આવતી બાઈ વાતે કરે, હસે, બધું ખરું પણ દષ્ટિ માથા ઉપરના પાણીથી ભરેલા બેડા ઉપર છે. એ જ રીતે સમ્યગૃષ્ટિનું લક્ષ્ય પણ ધર્મ કિયામાં જ હેય છે. સંસારની ક્રિયા કરે ભલે, પણ એને એ ક્રિયા ગમતી નથી. આરંભ સમારંભથી ડૂબાય, એનાં કટુ ફળ ભેગવવાં પડે એમ સમકિતી માને છે. જરૂર એ અણુવ્રત નથી લેતે, છતાં એનું લક્ષ્ય ધર્મ તરફ જ હોય છે. એમના માટે પુણ્યગંધાનુસાર દેવલોકમાં સ્થાન તે ખરુજને ! મહાજન મહારાં માબાપ છે, પણ ખીંટી મારી બસે નહિ.
કેટલાક જીવે એવા હોય છે કે જે, પેલા કણબીએ કહ્યું કે “મહાજન મારા માથા ઉપર, પણ મારી ખીલી ફરે નહિ;' આવું જેઓ માને છે, તેઓ “ધમ કલ્યાણકારી છે, ધર્મ આચરવા લાયક ખરે, પણ મારા આર્થિક, વ્યાવહારિક, કૌટુંબિક, શારીરિક સંગે પહેલાં તપાસવા પછી ધર્મની વાત. ધર્મ થાય કે ન થાય, પણ મારા ખીલા ફરે નહિ. આર્થિક, વ્યાવહારિક, કૌટુંબિક, શારીરિક સંગ રુપી ચાર ખીલા
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૮ મું
૧૭૭
ન જ ક્રે. એવી રીતે ધર્મને શ્રેષ્ઠ પણ માનનારાઓને તે મુજબ ફળ મળે છે. એવી સ્થિતિમાં થતા પુણ્યમ ધાનુસાર દેવલેાકમાં તેને ચાગ્ય સ્થાન મળે છે. કેટલાકા ા ચાર સચેાગોને વિઘ્નરૂપ માને છે, તેથી શારીરિક સ’ચાગને અંગે અશક્ત માની, બાકીના ત્રણ સ યાગને વાસરાવે છે. કેટલાકે એવા છે કે ધર્મના કાર્ય વિના આંખના પલકારા પણ ન કરવા ત્યાં સુધી વર્તનવાળા એટલે કે શારીરિક સંચેોગાની પણ અને તજવાવાળા હોય છે.'
મહુવેલ સદિસાહુ’ ઈત્યાદિનું રહસ્ય.
પૌષધ ઉચ્ચરતી વખતે બહુવેલ સદિસાડુ,’ તથા ‘બહુવેલ કરશુ’ એવા આદેશ માંગો છે, તેનું રહસ્ય સમજશે ત્યારે તમને આત્મ-અપ ણ સમર્પણ એ વસ્તુનું ખરૂં' તત્ત્વ સમજાશે, ત્યાં પૌષધમાં પ્રવેશ કરનાર ગુરૂને એમ કહે છે, કે આ કાયા આપને અણુ કરૂ છું.. તેથી તેના ઉપર હવે મારો કશે! હક્ક નથી. આ કાયાથી થતી ક્રિયા પ્રત્યે તમારો હક્ક છે. આપની આજ્ઞા વિના એક પણ ક્રિયા હું કરી શકું નિહ. તેમાં આંખના પલકારા થવા, શ્વાસ લેા, અને નાડીનું સ ંચાલન થવું વગેરે ક્રિયાઓમાં પણ યદ્યપિ આપશ્રીને પૂછ્યુ જ જોઈએ, પણ એ ક્રિયાએ એટલી બધી સુક્ષ્મ છે, કે દરેક વખતે આપશ્રીને પૂછવું અશકય હાઈ પ્રથમથી આપની રજા માંગી લઉ છું. ‘બહુવેલ સ`દિસાહુ,’ અને ‘બહુવેલ કર'' એ એ આદેશમાં તે અશકય પ્રસ`ગે! માટે રજા માંગેલી છે. સમર્પણ-રહસ્ય.
•
જે પહેલા આદેશ માંગ્યા છે, એમાં બહુવેલ કથ્રુ” એવી જે માવા ની રજા પછી છે, તેની પણ રજા માંગવાના ‘મહુવેલ સદિસાહુ’ સદે મગાય છે. રજા માંગવી તેની પણ રજા માંગવાની છે. રજા માંગું ?’ એ માટે પણ મને રજા આપે.' કહે કે કેવલ સમર્પણ છે, જે મિલકતમાં રીસીવર હાય, તેમાંથી રાજના ખર્ચ ઉપાડવા માટે બંધારણ હોય, તે મુજબ ખર્ચીની રકમ વગર પૂછયે મળે જાય; કેમકે રીસીવરે જ એ બંધારણ કાયમ માટે નક્કી કર્યુ છે. અહીં પણ 'બહુવેલ કરશું' એ દેશ માંગ્યા એમાં એ મુજબ અંધારણ સમજી લેવુ'. કાર્ટીમાં હુકમનામા
૧૨
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ડ્રો માટે પણ રજા માંગવામાં આવે છે. જેમકે ઉપલી કેર્ટમાં અપીલ કરવી હોય, તે પણ નીચલી કેર્ટની રજાથી જ થઈ શકે છે. એ રીતે પૌષધમાં બહવેલ સંદિસાહુ નામના પ્રથમ રજા મંગવારૂપ આદેશની માંગણી, સૂક્ષ્મ-કિયાદ માટે “બહુવેલ કરશું નામના આદેશની માંગણી માટે છે.
રજા માંગવી, રજા માંગવાની રજા માંગવી એવું બંધારણ રજા માંગનાર માટે છે, પણ રજા માંગી માટે ગુરૂએ રજા આપવી જ એમ નથી. કેટેમાં તે તમે કેસ કરે છે, એટલે કેસ ચલાવવાની રજા માંગો છે, પણ કોર્ટ તરફથી તેને ચૂકાદો અગર હકમ ગમે તે પણ અપાય જ છે, કારણકે કે પ્રજાને ચૂકાદો આપવા બંધાયેલી છે. અહીં તેમ નથી “ઈચ્છાકારી” તથા “ઈચ્છાકારેણ શબ્દ પ્રયોગ એ સૂચવે છે, કે રજા માંગનાર એકરાર કરે છે, હું રજા માંગું છું પણ “આપ રજા આપે જ એવું મારું દબાણ નથી. “ઈચ્છા હોય તે રજા આપે” કહેવાનું તાત્પર્ય એ છે કે શરીર પણ સમર્પણ થાય છે. સ્પંડિત જવું વગેરે મેરી ક્રિયામાં તે દરેક વખતે રજા માંગવાનું શકય છે, પણ આંખના પલકારા માટે અશક્ય હોવાથી તેની રજા, બંધારણીય રીતિએ, પ્રથમથી માંગી રાખવામાં આવે છે. ભાડુતથી ઘરમાં ફેરફાર ન થાય; કાંઈ પણ ફેરફાર માલિક મારફત જ તે કરાવી શકે. સંથારે કરવાની પણ રજા માંગવી પડે. સાધુપણમાં તે સાધુએ કાયમ માટે ગુરૂને મન, વચન, કાયા સર્વથા સમર્પણ કરવાનાં છે.
अगाराओ अणगारीय. “મહાવીર ભગવાને દીક્ષા લીધી એમ કહેવું છે, તે સ્થળે પણ ઘરમથી નીકળીને એમ શા માટે કહ્યું ?” અર્થાત અનામી અનારી” એમ કહ્યું છે, એમ કહીને એ જણાવવું છે, કે ત્યાગી થનારાએ આર્થિક, કૌટુંબિક, વ્યાવહારિક સંગાથી દૂર થવું જ જોઈએ. આ રીતે આર્થિક, કૌટુંબિક, વ્યાવહારિક સંગેથી પર થઈને પ્રજિત થનારાએ નવયક આદિ દેવકના સુખ ભેગવવાને અધિકારી થાય છે. પ્રવજત તો થયા, પરંતુ તેમાંય પ્રમાદી વર્ગ હોય. તે પણ પ્રતિજ્ઞામાં બાધ ન લાવે, અને પ્રમાદ ન કરે. સ્વાધ્યાયમાં, ધ્યાનમાં લીન રહે, સમિતિમાં, ગુપ્તિમાં,
Page #198
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૮ સુ
૧૭
પિણ્ડ વિશુદ્ધિમાં લીત રહે. આટલું. છતાં મનમાં ગુંચવાયા કરે, મન અસ્તવ્યસ્ત હોય, ત્યાં પ્રમાઃ સમજો. ભલે પ્રવૃત્તિ ખાદ્યની ન હાય, પણ મન દોડ્યા કરે ત્યાં પ્રમા સમજવા. એક શેડ સામાયિકમાં ખેડા હતા, પણ તેમનું મન જેમની સાથે વ્યાપાર છે, તેવા ઢેડા પાસેના લેણદેણામાં હતું. તે વખતે બહારથી કાઇએ પૂછ્યું કે શેઠ ઘરમાં છે કે ?, વહુએ કહ્યુ કે શેઠ ઢેડવાડે ગત્રા છે. કહેવાનું તાત્પર્ય કે આર્થિક, વ્યાવહારિક, કૌટુંબિક સંચેોગોથી પર થયા છતાં, ધ્યેયને અંગે પ્રમાદી રહેનાર વર્ગ છે, અને અપ્રમત્ત વગ પણ છે. પ્રમત્ત દશાને અંગે ધનાશાલિભદ્રનું ચરિત્ર શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે.
શાલિભદ્રને વસ્તુ ભત્ર શાથી ચા ?
જ્યારે દીક્ષા લેવાની ભાવના થઈ ત્યારપછી શાલિભદ્રજી રજ એકએક સ્ત્રીના ત્યાગ કરતા હતા, કારણકે તેને ત્રીશ અતિસ્વરૂપવાન્ સ્ત્રીઓ હતી. શાલિભદ્રની બહેનને આ વાતની ખબર પડી ગઇ. ભાઈબહેનને રાગ કેવા હોય ?, શાલિભદ્ર જેવા વૈભાન્વિત અંધુ, બ્યિભાગોના ભક્તા બંધુ, કલ્પનાથી દિવ્ય નહિ, પરન્તુ દેવલાકાથી જ ભાગોના પદાર્થોની ૯૦ પેટી રાજ આવતી હતી જેને એવા તે ખંધુ, રાજ એક એક સ્ત્રીને ત્યાગ કરે છે, અને હવે થાડા વખતમાં ઘેરથી ચાલી નીકળશે, એ વિચારે તેની બહેન ધનાજીને ન્યુરાવતી હતી ત્યારે આંસુ આવ્યાં. ધનાજીએ રોવાનું કારણ પૂછ્યું, અને તેણીએ હતું તે કારણ જણાવ્યું. તે વખતે ધનાજીએ શુ કહ્યું? હારો ભાઈ શાલિભદ્ર ખરેખર કાયર છે. જ્યારે ત્યાગ જ કરવાના છે, તે પછી એકએકના ત્યાગ શા માટે ? શાલિભદ્રની બહેને કહ્યુંઃ સ્વામી ! ખેલવું તો સ્હેતુ છે, કરવુ મુશ્કેલ છે.’ એને જવાબ ધનાજીએ કયે આપ્યા ?, ત્યાંથી તુરત ઊભા થઇ ગયા, ચા આઠેયના આજથી ત્યાગ ! ' એમ કડ્ડીને આઠ આઠ સ્ત્રીઓના ત્યાગ કરીને નીકળી ગયા. શાલિસદ્રને ત્યાં જઇને તેની કાયરતા છેડવી, અને તરત તેને પશુ સાથે લીધે, અને બન્ને સાળા બનેવીએ સાથે દીક્ષા લીધી. છેલ્લે બન્નેએ રાજગૃહી નગરીમાં અનશન પણ સાથે કર્યું” છે. શાલિભદ્રના માતા કુટુંબીજને સાથે દર્શન કરવાને આવી છે, ત્યાં શાલિભદ્રે રનેહવાતુ માતાની સામે હેજ નજર કરી છે. આથી
.
Page #199
--------------------------------------------------------------------------
________________
१८०
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ હો તેમના ત્રણ ભવ બાકી રહ્યા, અને ધનાજી તે પિતાના આત્મધ્યાનમાં જ તલ્લીન રહ્યા, તેથી તેઓ તે જ ભવે મુક્તિ સુંદરીને વર્યા છે. આંખને પલકારે માત્ર પણ સાગરોપમને સંસાર વધારે છે.
આવા આંખના પલકારાને પણ પ્રમાદ ન કરવાથી, શરીરની પણ સ્પૃહા સદંતર વર્જવાથી, જે પુણ્યબંધ થાય તેના ગે એટલે કે અપ્રમત્ત સંયમ મેગે અનુત્તર દેવલોક મળે છે. પ્રમાદી સાધુ માટે અનુત્તર વિમાન નથી. સાધુપણામાં અપ્રમાદી સમકિતી, આયુષ્ય બંધ ગે, અનુત્તર મેળવી શકે છે. પુદ્ગલ–પરિણમનથી આ પતિએ જેના ભેદે જણાવવામાં આવ્યા. હવે સૂમ બાદરના ભેદોના વર્ણન માટેને અધિકાર અવર્તમાન.
- પ્રવચન ૨૧૯ મું gઇમડુદિ જાતિ પરિચ of Ra! dહા कई विहा पत्ता?, गायमा दुविहा ५८पत्ता, पचतमसहुम पुटकाइय जाय परिण.या य अपज्जतसहमपुट विकाइय जाय परिणय य, बादरपुढविकाइय एगिदिय० जाव ६णरस इकाइया, एक वेक्का दुधिहा पोग्गलासुहुमा य बादरा य, पज्जत्तगा अपज्जत्तगा य भाणियव्वा । ઊંચી સ્થિતિને, તથા હલકી હાલતને પુદગલ-પરિણમનને પ્રકાર
સિદ્ધના છ પુદગલને ખેંચતા જ નથી.
શ્રી ગણધર મહારાજાએ શ્રી શાસનની સ્થાપના માટે રચેલી શ્રીદ્વાદશાંગી પૈકી પંચમાંગ શ્રીભગવતીજીના અષ્ટમ શતકના પ્રથમ ઉદ્દેશામાંને પુદ્ગલ-પરિણામને અધિકાર ચાલી રહ્યો છે. મેક્ષના અને તે પુદ્ગલ સંબંધ સર્વથા નથી જ. તે વિનાના તમામ ને પુદ્ગલ સંબંધ હોવાથી, દરેક જીવમાં પરિણમનની ભિન્નતા રહેલી છે. પંચેન્દ્રિયના ચાર ભેદમાં પણ તે જે નિયમ લાગુ છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા એ ચાર ભેદ પંચેન્દ્રિયના છે. નવગ્રેવેયક સંબંધી વિવરણ કરી ગયા પછી, અનુત્તર દેવકને અધિકાર ચાલુ છે. ચૌદ રાજલોકમાં બીજું એકે એવું સ્થાન નથી, માટે જ એનું નામ અનુત્તર છે. અનુત્તર દેવલોકમાં પાંચ જ વિમાન છે. કેઈ તર્ક કરે કે બધા જેના ભેદ, જણાવ્યા તે સિદ્ધના છ સંબંધી કેમ કંઈ કહેતા નથી?’ મુદ્દો એ છે કે જીવના ભેદને અધિકાર પુદ્ગલ-પરિણામને છે. સિદ્ધના જીવો.
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૧
પ્રવચન ૨૧૯ મું તે પુદ્ગલેને પરિણુમાવતા જ નથી એટલે પુદ્ગલ પરિણમન વગરના તે સિદ્ધના જીવે છે, એટલું જ કહેવું પર્યાપ્ત છે.
અનુત્તરવિમાન કેને મળે? પુદ્ગલ-પરિણમનને અંગે પુણ્યના વિપાક રૂપે ઊંચામાં ઊંચે ભેદ અનુત્તર દેવકને છે. આવા સ્થાનને કણ મેળવે ?
અથા વિત્ત તથા ચાં, અથ થાવ તથા શિT चित्ते वाचि प्रियायां, च, साधूनामेकरूपत्ता ॥१॥
મન, વચન તથા કાયાથી ત્રિકરણ ચગે એક રૂપે આત્માએ સંયમપાલન કર્યું હોય. કહે કે અપ્રમત્ત સંયમ પાળ્યું છે, એટલે કે આટલી ટોચને હદે જે આત્મ સ્વ–શક્તિ કેળવી શકે છે, તે જ આત્મા અનુત્તર વિમાનને મેળવી શકે છે. પૂર્વે જેનું સમ્યગ્દર્શન શુદ્ધ હાય, સમ્યફ ચારિત્રે શુદ્ધ હેય, તેમાં લેશ પણ આવના ન હોય, તે જીવ અનુત્તર વિમાનને મેળવે છે. અનુત્તર વિમાનમાં પણ ઉચ્ચ કેટિના એવા દે છે, કે જેને “લવસત્તમકહેવામાં આવે છે. “લવસત્તમ શાથી કહ્યા?, મિનિટમાં બે ઘડી એટલે ૧ મુહૂર્ત, અને એક મુહૂર્તના ૭૭ લવ થાય છે. અડી “લવસત્તમ” એટલે માત્ર “સાતલવ ઓછા આયુષ્ય “અનુત્તરમાં આવેલા દેવે તાત્પર્ય એ છે કે પૂર્વ ભવે એ નિર્જરાની ધારા જે સાત લવ વધારે લંબાણ હોત, એ ધારામાં આયુષ્ય સમાપ્તિએ પડદો ન પડ્યો હોત, ફકત સાત જ લવ વધારે આયુષ્ય હત, તે તે આત્મા મેશે જ જા. એ જ રીતે છઠ્ઠ જેટલે તપ વધારે થયે હોત અથવા છડું તપની નિર્જરા જેટલી નિર્જરા વધારે થઈ હોત. તે તે આત્મા જરૂર મે જ જાત. ‘લવસત્તમ એટલે પૂર્વે કાર્ય-નિદ્ધિથી માત્ર સાત લવના અંતરે જ રહી ગયેલા, સાત લવ આયુષ્ય વધારે ન હેવાથી મેલે ન થઈ શકાયું તેવા દે, પરંતુ અનુત્તર વિમાનને અધિકાર તેઓને મળે. પ્રથમના ચાર અનુત્તર, તથા સર્વાર્થસિદ્ધના જી અંગે મુખ્ય ભેદ,
અનુત્તર વિમાનના દેવતાઓના પાંચ ભેદ છેઃ ૧. વિજય. ૨. વિજયંત ૩ યંત ૪ અપરાજિત. પ સર્વાર્થસિદ્ધ. સિદ્ધશિલાથી માત્ર ૧૨ યાજને
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્રી આગમાહારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો.
દૂર અનુત્તર વિમાન છે એમ કહ્યુ છે. સૌધર્મ દેવલાકમાં ઉવવાઈ ન જણાવ્યું, યાવત્ ત્રૈવેયકાપપાત પણ ન જણાવ્યું; ફક્ત અનુત્તર વિમાનને અંગે અનુત્તરાવવાઈ શા માટે જણાવ્યું ?, અનુત્તર દેવાને ઉપપાતની અવસ્થા છે. એમનુ આયુષ્ય ૩૩ સાગરોપમનું. તેમાં ૧૬૫ સાગરોપમ એક પડખે સૂવાનું, અને ૧૬૫ સાગરોપમ ખીજે પડખે સૂવાનું, આયુષ્યના આ રીતે એ દેવાનો ભાગવટો છે. ૩૩ સાગરોપમ સુધી એક જ ક્ષેત્રમાં સ્થિતિ માટે તે ઉપપાતની મહત્તા છે. આવા પુદ્ગલાના પરિણમનને ચગે ત્યાં જીવા દેવપણે ઉત્પન્ન થાય છે.
પ્રથમના ચાર અનુત્તરમાં તથા પાંચમા સર્વાં་સિદ્ધ-અનુત્તરમાં જે મુખ્ય ભેદ છે, તે જરૂર જાણવા જેવા છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલા જીવ એકાવતારી જ હાય છે. ત્યાંથી ચ્યવે એટલે તદ્ભવ મેક્ષગામી, એટલે ત્યાંથી ચ્યવીને જયાં અવતરે ત્યાંથી માક્ષે જ જાય. એ ફરીને અનુત્તરમાં આવે એવા નિયમ નહિ, કેમકે અબ્યા એટલે જ્યાં ભવ લીધે એ ભવમાંથી મેક્ષે જ જવાનું નક્કી ! પ્રથમના ચાર અનુત્તર વિમાનના દેવાના જીવા વ્યવીને પરિમિત સંખ્યાતા ભવ પછી પણ મોક્ષે જાય, ફરીને અનુત્તરમાં આવે પણ ખરા, છતાં તેમના પણ મોક્ષ નક્કી ! નવગૈવેયક સુધીના જીવા માટે માક્ષ નક્કી છે. એમ કહેવાય નહિ, અનુત્તર વિમાનથી આગળ સિદ્ધશિલા ૪૫ લાખ યેાજનની છે, તે નાની નથી, એ દેવના સ્થાન તરીકે નથી; શ્રી સિદ્ધભગવન્તા અલોકને સ્પર્શીને લેકમે રહેલા છે.
જીવની સાથે રહેનારી ભઠી,
પુદ્ગલ-પરિણમનને અંગે જાતિભેદે કરીને આ રીતિએ ભેદો જણવ્યા. એકેન્દ્રિયને પૃથ્વીકાયાદિ જાતિમાં શી સ્થિતિ છે તે વિચારીએ. આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસેાશ્વાસ આ ચાર વસ્તુ જીવ માત્રને અંગે આવશ્યક છે. ચાહે સૂક્ષ્મ હાય, ચાહે બાદર હાય. તાત્પર્ય કે દરેક સૌંસારી જીવને આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસોશ્વાસ વિના ચાલે તેમ નથી. આહાર લેવાનું સામર્થ્ય' તે આહાર પર્યાપ્તિના ઉદય. તૈજસ્--કમ ણુકાયમેગે આહાર ગ્રહણ કરી શરીરપણે પરિણમવાય છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧૯ મું
૧૮૩
પાણીમાં લુગડું પલળે, ભીનું થાય, પણ ધાતુ નાખે, અને માને કે તેમાં વીંટી નાખી રાખે, કલાકો સુધી રાખે તે શું તે ભીની થાય?, અગર શું તે વીંટીને નીચેવાય ?, તેમાંથી પાણીનું ટીપું પણ પડે?, કહેવું પડશે કે ધાતુ પાણીને પકડે નહિ. વસ્તુને પાછું વળગી શકે નહિ. એક સ્થળે એ જ પાણીમાં લુગડું તથા વીંટી નાંખે, છતાં લુગડું પલળશે, વીંટીમાં પાણીને પ્રવેશ થશે નહિ. તેવી જ રીતે શ્રીસિદ્ધ ભગવતે જે સ્થળે વિરાજમાન છે, ત્યાં જ સૂક્રમ-અપૂકાય, સૂમ-તેઉકાય, સુમ– વનસ્પતિકાય છે. સૂક્ષ્મ-પૃથ્વીકાયાદિને તૈજસ કાર્મણને ઉદય હોવાથી તેઓ પુદ્ગલ-ગ્રહણ કરે છે. સિદ્ધના જીવને તે સ્વભાવ નથી, કે કર્મ ગ્રહણ કરે. સૂમ કે બાદર, કોઈપણ પ્રકારને સંસારી જીવ તેજસ કાર્મણવાળે હેવાથી તે તેના યોગે પુદ્ગલે ગ્રહણ કરે છે, અને પરિણાવે છે. નિરંગી પણ ખોરાક ખાય છે, અને સંગ્રહણના વ્યાધિવાળે પણ ખેરાક ખાય છે; પણ સંગ્રહણીવાળાની જઠરાગ્નિ ખેરાકને પચાવી શકતી નથી, કારણ કે ગ્રહણ કરવાની શકિત નથી. નિરોગી શરીરવાળાની જઠર પુદ્ગલને (ખેરાકને) પચાવે છે, ગ્રહણ કરે છે. તેજસ અને કાર્મણ શરીર નામકર્મ હોય તેવા છે પુગલેને ખેંચી લે છે, તેનું જ નામ આહાર. જીવ ઔદારિકાદિ પુદ્ગલેને ગ્રહણ કરે છે, અને તેંજ કામણની ભઠ્ઠી દરેક સંસારી જીવની સાથે જ રહે છે. અગ્નિનો સ્વભાવ છે કે બળતણને પકડે છે, અને પિતે ટકે છે પણ બળતણથીજ તે તે જ રીતે તૈજસુ રૂપ શરીર, આ જીવની વળગેલી ભરી છે. ભવાંતરે ભઠ્ઠી સાથે જ જાય છે, અને જીવની સાથે રહેલી ભઠ્ઠી ખોરાકને ખીંચે છે, અને ખેરાથી ટકે છે. જેનું નામ આહાર તે શરીર ખેરાક પકડે છે, પણ અંદર ભસ્મક હોય, એટલે ખાઈ જાય; પણ બધું તે બીજારૂપે થાય. લીધેલા ખોરાકના (આહારના) પરિણમનથી શરીર બને છે. તે વખતે શરીર નામકર્મથી શરીર બને છે. ત્યાર બાદ ઈનિદ્રાને પોષણ ખેરાકમાંથી મળે છે. ખોરાકના રસમાંથી શરીરપણે પરિણમન થાય, અને એમાંથી ઘણે થોડો ભાગ ઈન્દ્રિયપણે પરિણમે છે, પછી શ્વાસોશ્વાસની તાકાત પ્રાપ્ત થાય; અને ત્યાર પછી એકેન્દ્રિય જીવે પર્યાપ્તા ગણાય છે. એકેન્દ્રિય જીને આ ચાર ચીજ હોય છે, અને તેનાં નામ આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસોશ્વાસ.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણવિભાગ છઠ્ઠો
હલકામાં હલકી હાલત. જીવ જ્યારે સૌથી પ્રથમ નીચામાં નીચી હાલતે હોય, તે વખતે અનંતા જીવે સાથે મળીને બરાક લે છે, અને શરીર બનાવે છે. ઘણા શરીરને જથ્થો એકઠા થાય છતાં દેખાય નહિ તેનું નામ સૂક્રમ. વરાળ ભાજનમાં દેખાય છે, પણ વિખરાતા પુદ્ગલે દેખાતા નથી. સૂક્રમપૃથ્વીકાયના જે એકઠાં થાય તે પણ નજરે દેખી શકતા નથી. ત્યાં શરીર અંગુલના અસંખ્યાતમા ભાગનું હોય છે. આનાથી હલકી હાલત બીજી કઈ?, કેઈ કદાચ તર્ક કરે અગર પૂછે કે “અસંખ્યાતમો ભાગ કેમ કહ્યો, અનંતમો ભાગ કેમ નહિ ?,” શરીરપણે ગ્રહણ થનારા પુદ્ગલે અનંતમાં ભાગે હોય જ નહિ. તેનું કારણ એ છે કે અસંખ્યાતા આકાશના પ્રદેશ છે. ચૌદ રાજલેકના આકાશ-પ્રદેશે અનંતા નથી. કેવી હલકી હાલત ! અંગુલના અસંખ્યાતમા ભાગનું શરીર, ન દેખાય તેવું શરીર, એકી સાથે આહાર, શ્વાસોશ્વાસ લેવાય તેવું શરીર, અરે, સહીયારૂં શરીર !, સાધારણ વનસ્પતિ, અનંતકાય સૂફમ-વનસ્પતિકાયની દુનિયામાં ગણતરી નથી, અને વ્યવહારમાં પણ નથી.
અનાદિના આવા સૂકમપણાની સ્થિતિમાં અકામ નિર્જરા યેગે ઘણું દુઃખ વેઠાયું, નવું પાપ ન બંધાયું, ત્યારે જીવ ત્યાંથી બાદરમાં આવ્યું પરંતુ બારમાં પણ અનંતા જેની ભાગીદારી છે, ત્યાં પણ એક સાથે ઉદ્યમ છે. ત્યાં પણ અંગુલના અસંખ્યાતમા ભાગનું શરીર છે, પણ ફેર માત્ર એટલે કે તે શરીર દેખાય છે. શરીર દેખાય તેવું છે, માટે તે સૂમ નહિ પણ બાકર. આ શરીર પણ અનંતા ભાગીદારોના સહીયારા પ્રયત્નથી થયેલું છે. જૈને કંદમૂળ શાથી નથી ખાતા? જૈન દર્શન શાથી તે ખાવાની ના કહે છે? તે આથી સમજાશે. પ્રત્યેક પૃથ્વીકાય, પ્રત્યેક અપૂકાય, પ્રત્યેક તેઉકાય, પ્રત્યેક વાઉકાય, પ્રત્યેક વનસ્પતિકાય, નારકી, દેવતા, તિર્યંચ, મનુષ્ય તથા સૂક્ષ્મ અને બાકર સાધારણ વનસ્પતિ વિનાની તમામ વનસ્પતિકાયના આ તમામ છ યાવત્ સિદ્ધના ભેળા કરીએ તે એનાથીયે અનંતગુણા જી, સેયની અણી ઉપર રહે તેટલા કંદમૂળના શરીરના કોઈ વિભાગમાં જીવે છે. આ સંબંધમાં વિશેષ અધિકાર અગ્રે વર્તમાન.
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨૦ મું
૧૮૫
પ્રવચન ૨૨૦ મું અરૂપી આત્મા સાથે રૂપી કમને સંબંધ શી રીતે?
શ્રી ગણધર ભગવાને નિરૂપણ કરેલ પંચમાગ શ્રી ભગવતીજીના આઠમા શતકને પ્રથમ ઉશામાંને પુગલ પરિણામને અધિકાર ચાલી રહ્યો છે. સંસારી જેમાં તથા મેક્ષના માં સ્વરૂપે કશે ફરક નથી. ચાહે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં રહેલે જીવ લે, ચાહે સિદ્ધિમાં રહેલ જીવ ભે, પરંતુ સ્વરૂપે તે બન્ને સમાન જ છે. ખાણમાંનું સેનું, તથા લગડીનું સેનું, બને સુવર્ણરૂપે સરખાં જ છે. જે સોનું શોધાય છે ત્યાં એમ નથી માનવાનું કે ભટ્રી નવું સોનું ઉત્પન્ન કરે છે. ખાણના સોનામાં મારી હજી મળેલી છે, જ્યારે લગડીનું સોનું માટીથી અલગ થયેલું છે. તન ચોખા સનાને ચાર્ટર બેંકનું સેનું કહેવાય છે, અને ભેળવાળા સેનાને અશુદ્ધ સોનું કહેવામાં આવે છે. તે જ રીતિએ સંસારી જીવમાં તથા સિદ્ધના જીવમાં જીવ-સ્વરૂપની દષ્ટિએ તિભાર પણ ફરક નથી. કર્મથી લેપાયેલ તે સંસારી જીવ, અને કર્મથી મુક્ત તે મુક્તિના (સિદ્ધના) જીવ. જેને સત્તામાં, બંધમાં, ઉદયમાં, ઉદીરણામાં કર્મ હોય તે સંસારી જીવ, તો જેને સર્વથા તે કર્મ નથી તે બધા મુક્તિના જીવ. સંસારી જીવમ કર્મ ભળેલું છે. કર્મના ભેળસેળને લીધે શરીરની પણ ભેળસેળ થાય. કાને વળગે છે, માટે નો થાય છે. હાથ પકડે તે કાને ખસવું હોય, જવું હોય તે પણ ખસી કે જઇ શકે નહિં, તેવી રીતે જીવ શરીરે બંધાઈ રહ્યો છે. શરીર ન છૂટે ત્યાં સુધી જીવ ખસી શકતો નથી, જીવ આખા શરીરમાં વ્યાપેલે છે.
થશે કે “અરૂપી આત્મા તથા રૂપકર્મ” એ બેને સંબંધ શી રીતે થાય? બીજાઓએ તે કર્મને દ્રવ્ય નથી માન્યું, પણ ગુણ માન્યો છે, જ્યારે જેનેએ તે કર્મને દ્રવ્ય માનેલું છે. ગુણ માને તે ગુણની કાંઈક અવસ્થા તે હેવી જોઈએને! કારણ કે મૂલગુણને નાશ હેય નડિ. જૈન શાસન તે કર્મને નાશથી જીવની મુક્તિ માને છે. જે કર્મને ગુણ માને તે તે મેક્ષમાં પણ જીવની સાથે જ કર્મને માનવું પડે. કર્મ પુદ્ગલ છે; ગુણ નથી. આકાશને અને આત્માને સુખ દુઃખ
Page #205
--------------------------------------------------------------------------
________________
'૧૮૬
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
નથી કરતુ, કેમકે અરૂપી ચીજ સુખદુઃખનું કારણ થઇ શકતી નથી. આત્મા અરૂપી છે, અને આત્માને તમામ દનકાશ અરૂપી માને છે. આત્માને અરૂપી માનવામાં કાઇના મતભેદ નથી. જેને શબ્દ, રૂપ, રસ ગધ, વણુ નથી એવા આત્મા અરૂપી છે. આવા અરૂપી આત્માને રૂપી કર્મો વળગ્યાં શી રીતે?, અરૂપી આકાશને ચંદન કે કચરો સ્પશતા નથી. નથી તે ચંદનથી થાપા થતા. નથી કચરો વળગતા. આવી શકા કરનારે ધ્યાનમાં રાખવું, કે જે વસ્તુ પ્રત્યક્ષ હાય તેને અંગે ‘કેમ ’ એ પ્રશ્ન ઉઠી શકે જ નહિ. - પાણી તૃષા કેમ છીપાવે છે, અગ્નિ કેમ ખાળે છે આવા પ્રશ્નો હોય જ નહિ, વ્યવહારે પ્રત્યક્ષસિદ્ધ વસ્તુને અંગે ‘આ આમ કેમ' એવી શંકાને સ્થાન હતુ` કે રહેતું નથી. સ્વરૂપ જવા માટેના પ્રયત્નની વાત 'લગ છે. આત્મા તથા શરીર પરસ્પર એવા વ્યાપેલા દે, કે તમામ શરીરથી ભિન્ન નહિ અને શમીર આત્માથી ભિન્ન નહિ. સંચાગથી સ` વયા જીવ સાથે સકલિત છે. ઔદારિક એવા સ્થૂલ પુદ્ગલે જ્યારે આત્માને વળગેલા ચનુભવીએ છીએ, પછી અરૂપી આત્માને રૂપીકમ વળગે કે નહિ.' એ પ્રશ્ન જ રહેતા નથી. શરીરના સ` પ્રદેશેામાં આત્માના સ`પ્રદેશ વ્યાપેલા છે. આત્માએ પેાતે જ તે પુદ્ગલા ગ્રહણ કરેલાં છે, અને પરિમાવેલાં છે. આત્માએ પેાતે જ આ શરીર બનાવ્યુ છે. જન્મ વખતે આ શરીર એક વેંત ને ચાર આંગલનુ હતુ, અત્યારે પાંચ હાથનું કેમ ?, જીવ પોતે જ શરીર ખાંધે છે. કશીટાના કીડાની ચારે તરફ જાલ કેણુ રચે છે? અજ્ઞાનવશાત્ પોતાનુ ખધન પાતે જ ઊભું કરે છે ને !
‘ કરે તે
ભોગવે ’એટલુ` જ માત્ર નથી.
અન્ય મતવાલા તમામ, કહો કે આખુ` જગત્ એમ માને છે, ખેલે છે કે ‘કરે તે ભોગવે, વાવે તે લગે.' જૈન દન એટલેથી અટકતુ' નથી, એથી આગળ વધે છે. અન્ય દર્શને ઇશ્વરને જગા મનાવનાર માને છે, જ્યારે જૈનદર્શન ઈશ્વરને જગત બતાવનાર માને છે. જૈનદનમાં અને ઈતર દશનામાં આ મોટો ફરક છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ ને મેાક્ષ. આ તત્ત્વ, ભવનું સ્વરૂપ, કર્મીનું સ્વરૂપ, દ્રબ્યાનું સ્વરૂપ વગેરે બતાવનાર ઈશ્વર છે, એમ.
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨૦ મું
જેને માને છે. સંસારને તથા મુક્તિને ઓળખાવનાર ઈશ્વર છે, એ જૈનેને કબૂલ છે. ઈતરે ઈશ્વરને જીવાજીવ તમામ પદાર્થોના, સંસાર માત્રના બનાવનાર તરીકે માને છે. જેને કરે તે ભગવે તથા વાવે તે લણે” એ તે માને છે જ પણ એટલેથી નહિ અટકતાં આગળ વધીને કહે છે, કે કરવાથી વિરમે નહિ (ભલે તે ન પણ કરે) તે પણ ભગવે. એટલે પાપ કરવાની પ્રતિજ્ઞા લે નહિ, અને પ્રતિજ્ઞા પૂર્વક પાપ કરતાં અટકે નહીં, તે પણ ભલે પાપ ન કરે તે પણ તેઓ પાપકર્મ બાંધે છે, પાપ ભગવે છે. દશ પ્રાણ, છ પર્યાપ્તિ તમે પામ્યા છે. સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ છ અનાદિથી દશ પ્રાણુ પર્યાપ્તિ હજી પામ્યા નથી, છતાં તેઓ કયા પાપે રઝળે છે? સૂકમની સ્થિતિ તે એવી છે કે તેઓ નથી તો પિતે કેઈની હિંસા કરતા કે નથી તે પિતાની હિંસાનું કઈને કારણે રૂપ થતા. અજવાળાને કાચ રોકતું નથી. અજવાળાંને કાચને પ્રતિઘાત નથી. બાદર જેને કર્મ લગાડવામાં સૂક્રમ છે કારણરુપ થતા નથી. કેવલજ્ઞાનીને વાયુને સ્પર્શ થાય, ઝપાટાથી સ્પર્શ થાય તેથી જો હણાય, પણ પિતે હિંસાનું કારણ નથી. બાદરને સૂમને પરસ્પર પ્રત્યાઘાત નથી. અનાદિથી સૂકમનિગોદમાં સ્થિતિ ક્યા કારણે?, જે માત્ર “કરે તે ભગવે એમ મનાય તે અનાદિથી સૂફમનિગદમાં સ્થિતિ માની શકાશે નહિ. જે છે બહાર નીકળ્યા જ નથી, ત્યાં કંઈ કારણ માનવું તે પડશેને! એ જેને નથી હિંસા કરવાની, નથી મૃષા બોલવાનું, નથી ચોરી લૂંટ. કરવાનાં, નથી સ્ત્રીગમન, નથી પરિગ્રહ મેળવવાનાં, નથી કોધાદિ. એ છે
વ્યવહારથી જ પર છે, છતાં ત્યાં સ્થિતિ કેમ?, કહે કે પ્રતિજ્ઞાપૂર્વક પાપથી “વિરમે નહિ તે પણ પાપ ભગવે છે, આ જ સિદ્ધાત મિથ્યાત્વની સાથે અવિરતિને પણ કર્મબંધના કારણમાં ગણી. તે રાત્રિભોજન ન પણ કરે, છતાં ન કરવાનાં પચ્ચખાણ ન લે તે પણ પાપ કર્મ ચાલુ વળગ્યા કરે છે. પાપથી વિરતિ કરવાનું શાથી ન મળ્યું? એ પણ ચોક્કસ કર્મના ઉદયે જ માનવાનું. જેમ રળી મેટી થાય છે, ત્યાં તે મટી થાય એ વિચાર પણ નથી, તેમજ મેટી થાય તે કઈ પ્રયત્ન પણ નથી, છતાં લેવાયેલા રાકમાંના પગલે તેને પણ પિષણ આપે છે, તેમ કર્મના પુદ્ગલે અવિરતિને પણ પિષણ આપે છે, એનાસ્ટિની ટોળીમાં નામ
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રી આગદ્ધારક પ્રવચનમણી વિભાગ ૬ સેંધાયેલું હોય, એટલે એણે ગુન્હો કર્યો હોય કે ન પણ કર્યો હોય, ગુન્હામાં સંડોવાયેલ જ છે. એને ઘેર જપ્તિ લાવવામાં એની હાજરીની જરૂર નથી. એ ટેળીમાંથી રાજીનામું દઈ છૂટ થાય પછી જ બચાવ છે. જૈનતર કષાય તથા ભેગને કર્મબંધનું કારણ માને છે, પણ અવિરતિને કર્મબંધનું કારણ માનતા નથી.
નિષેધની સિદ્ધિ કઠીન છે. આ જીવ કેશીના કીડાની જેમ પિતે શરીર રચે છે, બાંધે છે, પુદ્ગલેને ગ્રહણ કરી શરીરપણે પરિણાવે છે, તેવી જ રીતે જીવ પોતે જ શરીર બાંધે છે, ટકાવે છે, રક્ષણ કરે છે, અને વધારે છે, સત્તાઢિ વડે કર્મોદયવાળા છે તે સંસારી જીવે છે. જે જીવ લીધેલા પુદ્ગલને એકેન્દ્રિપણે પરિણમાવે તે નામ કર્મના ઉદયે) તેથી તે એકેન્દ્રિય તેવી જ રીતે યાવત્ પંચેન્દ્રિય પર્યત સમજી લેવું. આજનું વિજ્ઞાન પણ હવે નવી તાજી માટીમાં જીવ માનવા તૈયાર છે. બાદર પૃથ્વીકાય જીવના એ શરીરો છે. ચોદ-રાજકમાં પૃથ્વીકાય ગ્ય પુગલે કયાં નથી? છે એમ સાબિત કરવું સહેલું છે, પણ નિષેધ સાબિત કરે મુશ્કેલ છે. નિષેધ કરનારને શિરે જવાબદારી વધારે છે. છે” એમ સિદ્ધ કરવામાં જે બુદ્ધિ જોઈએ, તેના કરતાં નથી એમ સિદ્ધ કરવામાં વિશેષ બુદ્ધિ વગેરે જોઈએ. “નથી' એમ કહેવામાં જગત્ આખાના જ્ઞાનની જવાબદારી ગળે વળગે છે. વિધાન કરનારને પદાર્થનું ડું જ્ઞાન, ધેડા ક્ષેત્રનું જ્ઞાન પર્યાપ્ત છે. દાબડી જોઈ. “તે દાબડી છે એમ કહી શકે પણ “દાબડી નથી એમ કયારે બોલાય? આખા જગતમાં દાબડી નથી, એમ ખાત્રી થાય તેને !
આસ્તિક નાસ્તિકને કહે છે કે “મારૂં જશે શું ?'
એક નગર બહાર એક તપસ્વી મહાત્મા પધાર્યા છે. દુનિયા ત્યાગ, વિરાગ્ય, તપ, ધર્મ તરફ રહેજે આકર્ષાય છે. ભલે ત્યાં માને કે ન માને પણ ખેંચાય તે છે જ ત્યાગમાં, વૈરાગ્યમાં, તપમાં એવું આકર્ષણ છે. આથી તે તપસ્વીને પણ પ્રભાવની ગણનામાં લીધા છે. પધારેલા મહાત્મા મહાન તપસ્વી છે, અને આતાપના લઈ રહ્યા છે. તેમના આવતાની
Page #208
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨૦ મું
૧૮૯
ખબર પડતાં તમામ લોકો ત્યાં દર્શોને ઉલટયા. શૌય ધર્મની મહત્તા દુનિયામાં જેને શીલ વ્હાલુ હાય તે વર્ણવે છે. તે પણ કુલટાદિ વેશ્યાને તો ખટકે જ! શીલ ધર્મને મહિમા દુનિયામાં ગવાય એ જ વેશ્યા માટે શલ્ય. આખું નગર મહાત્માને પગે લાગવા જાય, એ જોઈને એક નાસ્તિકના દિલમાં ઉલ્કાપાત જાગ્યે, પણ કરે શુ?, આખા ગામમાં તે નાસ્તિક પોતે એકલેા જ એ મતના હતા, એટલે એની વાતને સાંભળે જ કોણ ?, તેણે તપસ્વીના કાનમાં જઈને ફૂંક મારીઃ ‘મહાત્માજી ! આ બધુ કષ્ટ કરે છે તે ખરા, પણ પરભવની ખબર કઢાવી છે? આસામીના નિશ્ચય વિના હુંડી શાની લખા છે ? પરભવ નહિ હોય તો તમારૂ થશે શુ ?' મહાત્માએ ધ્યાન-મુક્ત થયા બાદ તેને મધુર વચનેથી સમજાવ્યું. કે ‘ભાઈ! તુ સાંભળવા તૈયાર તે છે ને? ’ એ યાદ રાખો કે કટ્ટર નાસ્તિકા માનતા કે ન માનતા છતાં સાંભળવા તેા તૈયાર રહેતા હેાય છે. તેણે પેાતાની સાંભળવાની તૈયારી બતાવી, એટલે મહાત્મા કહે છે; બેશક, સ્વગ, નરક મે જોયા નથી. પણ શાસ્ત્રના આધારે નિશ્ચય કર્યો છે કે પાક છે, અને તેથી નરકની વેદનાથી ખચવા માટે, અને સ્વના સુખના અનુભવાથે, શાંત્યથે હું તપશ્ચર્યાદિ કરૂ છું. ભલા ‘સ્વં કે નરક નથી ' એમ તું શા આધારે કહે છે? તને કોઈ કહી ગયુ છે કે ‘ સ્વ તથા નરક નથી ’, તારી ષ્ટિએ તો તારે જાતે જ ચૌદ બ્રહ્માંડમાં ફરી વળવુ જોઈએ, અને પછી ન દેખાય તા - નથી” એમ કહી શકે છે. હવે માન કે એક વખત સ્વર્ગ કે નરક ન પણ હોય તો મારૂં ગયું શું?
ઃ
'संदिग्धेऽपि परे लोके त्याज्यमेवाशुभं बुधैः ।
यदि नास्ति ततः किं स्यादस्ति चेन्नास्तिको हतः " ॥ १ ॥ આચારાંગસૂત્ર-પ્રથમવિમાñ-રૃ, ર છુ. શ્~i-{{
ભાવાઃ—
ચીમાં સંશયમાં પણ તત્પરતા ધરાવનારા લેાક હાવે છતે પડેત પુરૂષોએ તે અશુભ છેડવા લાયક છે, જો નથી તો પછી તેનાથી શુ થાય ? અર્થાત્ પુણ્યદાન ધર્મ કર્યાં, તો ફાયદો જ થવાના છે, પરંતુ વસ્તુ નિશ્ચિંત થઈ ગઈ તે નાસ્તિક તે પોતે પોતાના વિચારથી હણાયા જ છે.
સ્વર્ગ ન પણ હાય, નરક ન પણ હોય, છતાં પાપ છેડવાથી,
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી. વિભાગ ૬ ઠ્ઠો
પુણ્ય કરવાથી ગયું શું? આત્માની પ્રસન્નતા તો સાક્ષાત્ છે. પણ ભા આદમી ! જે કદાચ નરક નીકળી પડી તો તારૂ થશે શુ ? તારે શિરે તે ત્રણ કે તેથી ઘણા આરોપ લાગુ થાય તેમ છે. નથી જાતે તું ધર્મ કરતે, નથી કરાવતો, અને કરનાર, કરાવનારની આડે વિલ્લો ખડા કરે છે.' વાત સાંભળીને નાસ્તિક નિરૂત્તર તથા ભોજ બની ગયે,
લેાક-જીવે અને પરિણમનયાગ્ય પુદ્ગલાથી ખીચાખીચ વ્યાપ્ત છે.
:
કોઈ પણ પદાર્થ નથી' એમ કહેવું, અર્થાત્ વસ્તુના અસ્તિત્વને નિષેધ કરવા, એમાં ઘણી બુદ્ધિની જરૂર છે. ચૌદ રાજલોકમાં ફલાણી જગ્યાએ પૃથ્વીકાયપણે પરિણમેલાં પુદ્ગલેા નથી.' તેમ કહેવાના આપણને શા અધિકાર?, શાસ્ત્રકાર તો કહે છે કે સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપ્લાય, મ તે કાય, સૂક્ષ્મ વાઉકાય, સૂદ્દમ વનસ્પતિકાય ચોદરાજલેાકમાં ઠાંસી સીને રહેલાં છે; દારિકપણે જેનું પરિણમન થાય છે, તેવાં પુદ્ગલે ઢરાજલેાકમાં ખીચાખીચ ભરેલાં છે. અનતાકાલથી જીવા મેત્રે જાય
અને જઘન્યથી છ મહીને એક માક્ષે જાય જ છે. છતાં જગત્ની ર્થાત એ જ રહેવાની છે. મેલ્લે મનુષ્ય જ જવાના, મનુષ્યતિ ત્રિના બીજી કાઈ ગતિમાં મેક્ષ જ નથી. મનુષ્યગતિના આધારભૂત પૃથ્વી, અપૂ તે, વાઉ, વનસ્પતિકાયને માનવાં જ પડશે. જે આત્માને છેલ્લે મેક્ષ માને, ત્યારે પણ આધારભૂત પૃથ્વીઆદિ માન્યા વિના છૂટકો કયાં છે?, અનંતા જીવા માક્ષે ગયા, જાય છે તથા જશે, છતાં અનતા આ રીતે રહેવાના પણ ખરા ને ! આ બધા અનંતા જીવે અને પુદ્ગલ છે કયાં ? ચૌક રાજ લેાકમાં ઠાંસી ઠાંસીને ભરેલા જીવે અને પરિણમન ચાગ્ય પુદ્ગલથી ચૌદ રાજલાક ખીચાખીચ વ્યાપ્ત છે. આ રીતે આખુ જગત્ જીવા થા પુદ્ગલાથી ખીચાખીચ વ્યાપ્ત છે; એટલે જીવે ત્યાંના પુદ્ગલે ગ્રણ કરે છે, અને ભિન્ન ભિન્ન રૂપે પરિણમાવે છે. સમ માટે સ્થળ વિશેષની જરૂરિયાત નથી, આથી ચૌદ રાજલોકમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવા માનવામાં અડચણ નથી. શરીર તૈયાર થઈ ગયું, શક્તિ મળી એટલે જીવા પર્યાપ્તા કહેવાયા. શક્તિએ મળતી હાય પણ મળી ન હાય, તે જીવા અપર્યાપ્તા કહેવાય. સૂક્ષ્મ પર્યાપ્તા અપર્યાપ્તાના ભેદો માટે અગ્રે વમાન,
Page #210
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨૧ મું
૧૯૧
પ્રવચન ૨૨૧ મું बेईदियपओगपरिणया णं पुच्छा, गोयमा !, दुविहा पन्नत्ता, त जहापज्जत्तगबे दिय५० य अपज्जत्तगबे दियप० जाघ परिणया य, एवं तेइंदेयावि एवं चउरिदियावि।
પાવાનુસાર પુગલેનું પરિણુમન. શ્રીગણધર મહારાજા પંચમાંગ શ્રીભગવતીજીના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ-પરિણમન અધિકાર કહી રહેલા છે. તેમાં જણાવી ગયા કે કેટલાક જીવ સમજણ ધરાવતા હોય, પણ વર્તન ન કરી શકતા હિય, ભોગ ન આપી શકતા હોય; કેટલાક-જી સમજણ વિના વર્તન કરતા હોય, કેટલાક જી વિપરીત સમજણ તથા વિપરીત વર્તનવાળા હોય; કેટલાક સુંદર પ્રવૃત્તિશીલ હોય પણ પ્રમાદી હોય; કેટલાક અપ્રમત્તપણે સાધક હોય; એ રીતિએ વિપાકમાં પણ ભોગવટા માટે દરેકે દરેક ગતિમાં ભિન્ન ભિન્ન સ્થાન માનવા જ પડે.
એક વાત મગજમાં બરાબર સમજી લે કે જગતમાં અમુક જગ્યાએ જીવે છે, તથા પુદ્ગલે નથી, એ એક પણ પૂરાવો નથી. ચૌદ રાજ-લેકમાં છે અને પુગલે ઠાંસીઠાંસીને ભરેલા છે, અને એને
ખ્યાલ આપવા શાસ્ત્રકારે કાજલની દાબડીનું દૃષ્ટાંત આપ્યું છે. કાજલથી દાબડી જેમ ઠંસીને ભરેલી છે, તેમજ ચૌદ રાજલેકમાં છે તથા પગલે માટે સમજવું. સર્વ જાતનાં પુરૂગલે સર્વ લેકમાં વ્યાપેલા છે.
જ્યારે જગત આખામાં છે તથા પુગલો વ્યાપેલાં છે, તે પછી “જીવ નથી એમ કહેવાનું છે હકક, જીવ તથા પુદ્ગલે બન્નેથી સર્વ
કાકાશના સર્વ પ્રદેશ ભરેલાં છે, અને વ્યાપેલાં છે, સર્વપ્રકારના સૂક્ષ્મ જે લેકમાત્રમાં વ્યાપી રહેલા છે. વિકલેન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈનિદ્રય, ચરિન્દ્રય) છ તદન સ્વચ્છ હવામાં કે તદ્દન સ્વચ્છ પગલેમાં ઉપજ શકતા નથી. મધ્યમ પ્રકારની હવા કે મધ્યમ પ્રકારના પુલને આધાર હોય તે જ તેઓ ઉપજી શકે છે. તેથી વિલેન્દ્રિય જી તિચ્છ લેકમાં જ ઉપજી શકે છે.
ચૌદ રાજલકમાં અધ્યાપક-જી નરકમાં તિર્યંચ ઉપજી શકતા નથી, કારણ કે નરકની હવા ઘણી
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૨.
શ્રી આમોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છ જ ઠંડી, અને તાપ ઘણે સખ્ત હોય તેથી એ જીવો માટે અસહ્ય છે. એ જ ઉદ્ઘલેકમાં પણ ઉત્તમ, સ્વચ્છ હવામાં પણ ન રહી શકે. વિકલેન્દ્રિય જ નુકશાનકારક હોવાથી, ઉત્તમ સ્થાને તેવા નુકશાનકારક જ ન હોય. દેલેકમાં વિમાનની ભૂમિઓ આધારભૂત છતાં ત્યાં વિકેન્દ્રિય જીવ ઉત્પન્ન થતા નથી. દેવલેકમાં દુર્ગધ ન હોય, પણ દશે દિશા સુગંધિ કરી દે તેવી ઉત્કૃષ્ટ સુગંધ ત્યાં હોય છે. પુણ્ય વિષાક જોગવવાનું સ્થાન હોવાથી, ત્યાં સુગંધ જ હોય. કેઈને તર્ક થાય છે ત્યારે શું તે જે ચૌદ રાજલકમાં વ્યાપક ન હોય તેમાં આશ્ચર્ય નથી ? વિકલેયિ જેથી માંડીને પચેન્દ્રિય સુધીના છે આધારે રહેનારા હોવાથી, તેઓ સર્વ જગ્યાએ ન માનીએ, તેમાં અડચણ નથી.
સૂક્ષ્મ એટલે ? બાદરપૃથ્વીકાયાદિ બે ઘાત કરનારી ચીજને વ્યાપક તરીકે ન માની શકાય. પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, પ્રત્યેક વન પતિકાય વ્યાઘાત કરનારા છે. મધ્યમ ગંધની જેમને જરૂર નથી, એવા આધાર વગર રહી શકનારા પાંચે સુમ પૃથ્વીકાય, પૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકશ્ય, ચૌદ રાજલોકમાં વ્યાપેલા છે. આધારની દરકાર સ્કૂલને હોય, અને પતનને ભય પણ ભૂલને જ હેય છે. સૂર્મને તેવી પતનદિની દરકાર કે તે ભય હેતે નથી. સૂર્યોદય વખતે જાળીયામાં ઝીણું ઝીણા કણઆ તડકામાં (સર્યના પ્રકાશમાં ઉડતા દેખાય છે. કહે કે એ કણીઆને પડવાને ભય
છે? એ કણીઆમાં કેટલાક આમ જાય છે, અને કેટલાક તેમ જાય છે. વાયરો હોય તે જુદી વાત, નહીં તો એક પ્રકારની તેમની ગતિ નથી; પણ બારિક રહેવાથી તેઓની ગતિ અનિયમિત છે.
આ તે સ્કૂલના નિર્ણયમાં અન્ય મતવાલા થાક્યા, એટલે તેઓએ જાળિયાના તેજમાં દેખાતા આણુના ત્રીશમા ભાગે પરમાણુ કો. વર્તમાન વિજ્ઞાનની શોધે તે કણીઆના બે. કોડ ઉપર કટકા, યંત્રથી હાલમાં નક્કી ક્ય છે. પિલા બિચારા પીએ, એગીએ, ધ્યાની કહેવરાવનારાઓની દષ્ટિ માત્ર ત્રીશમા ભાગ સુધી જ પહોંચી ! એમણે તે કહ્યું છે કેजालान्तरगतेभानौं, यत्सूक्ष्म दृश्यते रजः तस्य त्रिशत्तलो सागः परमाणुः પ્ર તત: છે ? |
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨૧ મું
૧૯૩ જેનોમાં વપરાતો “અસંખ્યાત” કે “અનંત” શબ્દ સાંભળી ઇતરે ઉપહાસ્ય કરે છે, પરંતુ પરમાણુને સમજવા માટે લક્ષણ જ એ છે કે, અનતા સૂમ પરમાણુ એકઠા થાય, ત્યારે વ્યાવહારિક પરમાણ થાય, ત્યારપછી અનંતાનંત વ્યાવહારિક પરમાણુથી રજ, ત્રસ, રેગુ બને છે. જેઓ રૂપમાં સાચા નથી ઠરતા, તેઓ અરૂપીમાં ક્યાંથી સાચા ઠરવાના છે?
દરેક જીવને ચાર પર્યાપ્તિ હેય સૂક્ષ્મને કશાની અસર થતી નથી. કાચ અજવાળાને વ્યાઘાત પ્રત્યાઘાત ન કરે, તેમ અજવાળું કાચને વ્યાઘાત કરી શકતું નથી. સૂમને જેમ બીજાની અસર નથી, તેમ સૂદ્ધમ પણ સ્કૂલને અસર કરી શકતા નથી. પાંચેય પ્રકારના સૂક્ષ્મ આખા જગતમાં વ્યાપેલા છે, એમ શ્રી સર્વજ્ઞ ભગવંતે કહેલું તે માનવું જ પડશે. સંસારી જીને આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસોશ્વાસ ચાર પર્યાપ્તિ તે માનવી જ પડે. એકેન્દ્રિય કહેવાને વખત કયારે આવે ? એકેન્દ્રિયપણે શરીર પરિણમવાય ત્યારે ને ! આહાર પરિણમન વિના શરીર શાનું બંધાય? આહાર પછી શરીર, ઈન્દ્રિય અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિસૂક્ષ્મ કે બાદર. દરેક જીવને આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ તે માન્યા વિના છૂટકે જ નથી. ચાર પર્યાપ્ત કમમાં કમ દરેક જીવને હોય જ છે. ચાર પર્યાપ્તિથી ઓછી પર્યાપ્તિવાળી કઈ જાતિ નથી. જેને ચારેય વસ્તુ મળી ગઈ તે છે પર્યાપ્તા કહેવાય. જેને બે, ત્રણ કે ચાર પર્યાપ્તિ પૂરી નથી મળી, તે છ પર્યાપ્તિ મેળવતા કહેવાય, એટલે અપર્યાપ્તા કહેવાય. પંચેન્દ્રિયમાં મનની શક્તિ મેળવે ત્યારે તે મનવાળે કહેવાય, અને મેળવતે હોય ત્યાં સુધી પર્યાપ્ત ન કહેવાય. સૂમમાં, બાદરમાં પર્યાપ્તા, અપર્યાપ્તા છે, યાવત્ વનસ્પતિ સુધી તેમ સમજી લેવું. બેઈન્દ્રિય જીવમાં સૂક્ષ્મપણ રહી શકતું નથી. સૂમિપણું એકેન્દ્રિયમાં જ રહી શકે છે. રસના છે ક્રિય આવી કે સૂકમપણાને અવકાશ રહેતો જ નથી. બેઈન્દ્રિય જીવે ચૌદરાજલેકમાં વ્યાપક માની શકાય તેમ નથી. બેઈન્દ્રિય જીવોમાં પર્યાપ્તા, અપર્યાપ્તા એ બે ભેદ પડે છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય ના પર્યાપ્તા, અપર્યાપ્તા એવા ભેદ પડે છે. વે પંદ્રિયના છે. જેને છે. પયા , અને અપર્યાપ્તાન વિભાગ કેવી રીતે તે અગ્રે વર્તમાન . ૧૩
Page #213
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચન
વિભાગ ૬ ઠું
પ્રવચન ૨૨૨ મું रयणप्पभापुढविनेरइय० पुच्छा, गायमा ?; दुविहा पन्नत्ता, तं जहापज्जत्तगरयणप्पभापुढवि जाव परिणया य अपज्जत्तगजावपरिणयाय एवं જાવ કે સત્તા |
લેક તથા અલકને ભેદ,
શ્રી ગણધર મહારાજા પંચમાંગ શ્રી ભગવતીજીના આઠમા શતકના ઉદ્દેશામાને પુદ્ગલ-પરિણામ નામને અધિકાર કહી રહ્યા છે.
ગઈ કાલે સૂમ બાદર સંબંધી પર્યાપ્તા અને અપર્યાપ્તાની વિચારણા કરી. સર્વ લેકમાં રહેલા છે સર્વ લેકમાં રહેલાં ગ્ય પુગલે ગ્રહણ કરીને પરિણમાવે છે. જે જી બીજાથી ઉપઘાત પામે નહિ, તથા બીજાને ઉપઘાત કરે નહિ, તેને સૂક્ષ્મ જીવે કહેવામાં આવે છે. અજવાળું કાચને કે કાચ અજવાળું–કાચમાંથી પસાર થવા છતાં, નુકશાન કરી શકે તેમ નથી. જગતમાં કહો કે ચોદે રાજકમાં પૃથ્વી, અ૫, તેઉ, વાયુ, વનસ્પતિ એ સૂમપણે પરિણાવેલાં શરીરે એવાં સૂક્ષ્મ છે કે પોતે બીજા જેથી આઘાત પામી શકતા નથી. અને પોતે બીજા જેને આઘાત કરી શકતા નથી. જ્યારે સર્વ જાતનાં પુદ્ગલે સર્વ આકાશપ્રદેશમાં છે, અને એકેન્દ્રિયના છે તે સ્થળે માનીએ તે પછી તે જીવે તે પુદ્ગલે ન લે, તેમાં કાંઈક કારણ તે માનવું પડેને! લેક અને અલેક આજ્ઞાથી માનીએ, પણ યુકિતથી અલેક શી રીતે માનવે? જે અલેક ન હોત તો સ્કંધ જ ન થાત. અલેક એટલે બધે મટે છે, અનંત છે, કે જેમાં પરમાણુ છૂટા છવાયા વીખરાઈ જાય તે બીજા પરમાણુને ફેર મળવાનો વખત ન આવે, વાડકીમાં પાછું હોય તેમાં લેટની મૂડી નાખીએ તે કું બંધાય, પણ દરીઆમાં નાખીએ તે હેકું કે ગાંગડી ન બંધાય. તે જ રીતે પરમાણુ, પરમાણુ વીખરાઈ જઈ અલેકમાં ચાલ્યા જાય તે સ્કંધ થવાનો વખત ન આવે. જે એમ અલેકમાં જવાય તે આ જે છે ભેગા થયા છે, તે થાય જ નહિ. ત્યારે સમજી લે કે જીવ તથા પુદ્ગલને ગતિ કરવા લાયક બધું ક્ષેત્ર નથી. જીવ તથા પુદ્ગલને ફરવા લાયક ક્ષેત્ર તે લેક, ફરવાને ગતિને લાયક નહિ એવું ક્ષેત્ર તે અલેક.
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૫
પ્રવચન ર૨૨ મું
સંગાધીન જીવની ઉત્પત્તિ. છે તથા પુદ્ગલે ચૌદ રાજલેકમાં ઠાસીઠાંસીને ભરેલા હોવાથી એક દાયમાં અનંતા છે, એક સ્કંધમાં અનંતા પરમાણુઓ રહેલા છે. સૂદ્દમ-પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાવ ચૌદેય રાજકમાં છે. તેમાં એક પણ ભાગ તે ખાલી નથી કે જેમાં સૂક્ષમ પૃથ્વીકાયાદિ પાંચે ન હેય. જીવ અને પુદ્ગલની વ્યાપકતા હોવાથી સ્થૂલ અગ્નિમાં વ્યાપક માનવી મુશ્કેલ પડશે. અગ્નિને આ એ જ ઉત્પન્ન કરીએ છીએ. નાશ પણ આપણે જ કરીએ છીએ. કાકડે સળગાવ્ય, અગ્નિકાયના જીવે ઉત્પનન થયા, એલ એટલે નાશ થયા. પુદ્ગલેને નાશ, ઉત્પત્તિ આપણે આધીન હેય પરતુ જીની ઉત્પત્તિ તથા નાશ આપણે આધીન શી રીતે ? પુગલના સંયોગે જીવ ઉત્પન્ન થાય છે. આખું જગત નામકર્મના ઉદયવાળું છે. સંયેગ મળે ત્યારે ગ્રહણ કરે, અને સંગ ટળે ત્યારે ચાલ્યું જાય. ગંદકીમાં કીડા ઉત્પન્ન થાય છે. ગંદકી આપણે કરીએ તેથી ગંદકીની ઉત્પત્તિ તથા નાશ આપણે આધીન, તેથી તેમાં ઉત્પન્ન થતા જ આપણે ઉત્પન્ન કર્યા તેમ નથી. તે તે ગંદકીને સંવેગ મળે એટલે ઉપન થયા.
સૂમ તથા બાદરની સમજણ આખા જગતમાં જે જે જીવે વ્યાપેલ છે, તેમાં પૃથ્વીકાયના નામકર્મના ઉદયવાળા હોય તે જે પુદ્ગલે ગ્રહણ કરે તે જીવે તે પુગલોને પૃથ્વીકાયપણે પરણમા. આવું આવું પરિણમન બધા પ્રકારના જીવને અંગે છે, પણ અહીં વાત પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધીની છે, કેમકે સૂમ તથા બાદરનો વિષય છે. એકેન્દ્રિય વિના સૂક્રમ તથા બાદર એવા એ ભેદ બીજે નથી. પૃથ્વીકાયથી વનસ્પતિકાય પર્વતના અને સ્થાવર જ કહેવામાં આવે છે. બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તમામ ને ત્રસ એટલે હાલતા ચાલતા જીવો કહેવામાં આવે છે.
આડાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ એમ ચાર પર્યાપ્તિ દરેક જીવને હોય. ચાર પર્યાપ્તિ જે જીવે પૂરી પામી ચૂકયા હોય, તે પર્યાપ્તા કહેવાય, અને બાકીના અપર્યાપ્તા કહેવાય. પૃથ્વીકાયપણામાં ઉત્પન્ન થયા
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
છતાં શરીરે, ઇન્દ્રિયે શ્વાસેાશ્વાસની તાકાત મેળવી નથી તે અપર્ણાંપ્તા. નવા જીવ ઉત્પન્ન થાય તે એકદમ બધી શક્તિ મેળવી શકે નહિ. પર્યાપ્તા તથા અપર્યાપ્તાએ બેય ભેદ, સૂક્ષ્મ તથા ખાદર બન્નેના જાણવા. પૃથ્વીકાયથી વનસ્પતિકાય પર્યંત સૂક્ષ્મ બાદર: તેમાંય પર્યાપ્તા તથા અપર્યાપ્તા. એ રીતે દરેક્ના ચાર ચાર ભેદે જાણવા. અનંતા કે અસ’ખ્યાત–જીવાના અસખ્યાતા શરીર ભેગાં થાય તો ચર્મચક્ષુથી દેખાય નહિ, તેવા જીવા સૂક્ષ્મ કહેવાય. ચ ચક્ષુથી શરીરપણે દેખાય તે બાદર કહેવાય. પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધી આ રીતે વીશ ભેદો થાય. વાયુકાય કે જેના સ્પર્શ જણાય છે, તે વાયુકાય ખાદરમાં ગાય. પર્યાપ્તા તથા અપર્યાપ્તા કોને કહેવા ?
સ્થાવરને અંગે જેમ પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા ભેદ પડે છે, તેમ તે ભેદો ત્રસમાં પણ રહેલા છે. એઇન્દ્રિય જીવામાં પણ શક્તિ મેળવેલી હાય તેવા (પર્યાપ્તા), તથા શક્તિ મેળવતા હેાય તે (અપર્યાપ્તા) એમ એ પ્રકાર છે. ભમરીઓ કીડાઓને લાવીને માટીમાં ઘાલે છે, પછી ટુંબ દે છે, એટલે પેલા કીડાએ ભમરી બની જાય છે. ત્યાં ‘ભમરી થતી' અને ‘ભમરી થઈ' એમ એ ભેદ સ્પષ્ટ છે તે ! વિલેન્દ્રિય (એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય )માં પશુ પર્યાપ્તા તથા અપર્યાપ્તા બે પ્રકાર સમજવા. જે જીવાએ શક્તિ મેળવેલી છે તે પર્યાપ્તા, અને મેળવી નથી, મેળવતા છે તે અપર્યાપ્તા આહારાદ્રિ પર્યાપ્ત વગેરે શક્તિ અનુક્રમે મેળવાય છે.
વૈક્રિય–શરીર એ અનંતગુણી સજાના ભોગવટા માટેનું સાધન છે. પંચેન્દ્રિય જીવેામાં નારકી જીવા જન્મે ત્યારથી જ વૈયિ પુદ્ગલા લેવાની તાકાતવાળા હોય છે, અર્થાત્ એવી તાકાત સાથે જ તેએ ઉત્પન્ન થાય છે, એટલે કે ઉત્પન્ન થાય કે ખીજા સમયથી તેઓ વૈક્રિયપુદ્ગલે ગ્રહણ કરે છે. ઔદારિક શરીર ક્રમે વૃદ્ધિ પામે છે. ઝાડ અનુક્રમે વધે છે. અગ્નિની જ્યાતમાં અનુક્રમ નથી. વૃક્ષને અંગે, આટલા વર્ષે આટલું વધ્યું, એમ કહેવાય છે, કારણ કે ત્યાં વધવાના ક્રમના, અનુક્રમના નિયમ છે. ઔદારિક શરીરમાં ક્રમિકવૃદ્ધિ હોવાથી શક્તિ પામતા તથા શક્તિ પામેલા, એટલે કે પર્યાપ્તા તથા અપર્યાપ્તા, એવા બે ભેદ પાડી શકીએ.
Page #216
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨૨ મું
૧૯૭
અગ્નિને અંગે, એ પ્રગટ થાય કે આખા મકાનમાં ઝાકઝમાળ અજવાળું પ્રસરે છે. ત્યાં પ્રસરમાં કમ નથી. એ પ્રકાશ પહેલેથી છેલ્લે સુધી સરખી રીતે પ્રસરે છે. વોકેય શરીર ઔદારિક શરીર માફક કમિક વૃદ્ધિવાળું નથી. સમુદ્દઘાતથી વૈકેય રચાય છે, ઔદ્યોરિક રચાતાં નથી. ઔદારિક શરીરથી સહન ન થઈ શકે તેવાં સુધા, તૃષા, ટાઢ, ગરમી વેદના વ્યથા, પીડા, કર્થના, માર, ઘાત, છેદન, ભેદન, દહન વગેરે વેદનાઓ નારી તેમનું કવ શરીર હોવાથી સહન કરે છે. અહીં પૂર્વે કરેલાં પાપનું સા ગણું, રાજાર ગણું, લાખ ગણું, અસ ખ્ય ગણું, અનંતગણું ફલ નારકીમ. આ રીતે ભેળવી શકાય છે. દરેક દેડ હોય તે સજાના એક વખતના ભાગવટામાં ખલાસ!
આ લેકમાં ખૂનીએ ચાહ્ય તે એક ખૂન કર્યું હોય કે સો ખૂન કર્યો હોય પણ ફાંસી તે એક જ વારને ! ગુન્ડા ઘણું છતાં તેથી સજા ઘણી વખત કરવી તે સત્તાની બહાર છે. ત્યારે શું તે ગુન્ડાએ માફ થયા ? રદબાતલ થયા ? ના, એવા કોઈ સામટા ગુન્હાના વિપાકના ભોગવટા નર નરક નિત છે. આ લોકની રાજસત્તાના સાણસામાં છૂટી ગયેલા કુદરતના સાણસામાંથી છૂટી શક્તિ નથી. નારકને જે બેકય શરીર ન મળ્યું હોત તો તે ગુન્ડામાંથી ગુન્હેગાર છૂટી શક્ત, પણ એ બને જ કેમ? અનંતગુણી પીડા ભોગવવા માટે તે બોકેય શરીરને વળગાડ છે. ખૂબી કે છૂટાય નડે, મરાય પણ નહિ. એ તે વળગાડ તે વળગાડ ! તારાના કણ કણ જ કરે, પણ પાછાં ભેળાં થઈ એકરૂપ થાય છે, તેમ નારકાના દેહ કાપીને ખડે ખડ કરો, તેય પાછા જોડાઈ જાય અને બીજી દવા ભેગવવા તેવાર!
આવું કે શરીર જે જવાને પહેલી જ ક્ષણથી મળે છે, તેને માટે શક્તિ (પયત) પામ્યા કે પામવી એ વખત જુદો કયાં ? વૈક્રિયપણ વકા પુદ્ગલે પારણુમાવાય પણ તે શરીરમાં ઈદ્રિય, શ્વાસોશ્વાસ, ભા , તથા મનની શકિત કે.મક જ થાય છે. આથી નાકીમાં પણ પર્યાના અપચતા ભેદ માનવા જ પડે દરેક નરકમાં તેવા બે ભેદ છે, એટલે કે સાતેય નરકમ તેવા આ બે ભેદો સમજી લેવા. હવે તિર્યચ, મનુષ્ય તથા દેવતાઓને અંગે, આ ભેદે માટેનું વર્ણન અગે વર્તમાન.
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૮
૧૯૮
શ્રી આગમહારક પ્રવચન શ્રેણી વિભાગ છઠ્ઠો
પ્રવચન ૨૨૩ મું संमुच्छिमजलयरतिरिक्खपुच्छा, गोयमा ! दुविहा पन्नत्ता, तं जहापज्जत्तग० अपज्जत्तग० एवं गभवतियावि, समुच्छिमचउप्पयथलयरा एवं चेष गम्भवतिया य एवं जाध समुच्छिमखहयरंगभवतिया य एक्कक्के पज्जत्तगाय अपज्जत्तगाय भाणियव्वा । દેખી શકાય તે બાદર અને ન દેખી શકાય તે સૂક્ષ્મ
શ્રી ગણધર મહારાજા પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના અષ્ટમ શતકના પ્રથમ ઉદેશમાં પુદ્ગલ-પરિણમનને અધિકાર જણાવતાં, જેના ભેદોને અંગે એકેન્દ્રિયદિ જાતિ, પૃથ્વીકાયાદિ ભેદો પુદ્ગલના સંયોગોની વિચિત્રતાને લીધે જ-એ વિચારણા કરવામાં આવી. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત કરો, કે જેમ મૂલભેદો પુદ્ગલને આભારી છે. તેમ પેટભેદ પણ પુદ્ગલને આભારી ખરા કે નહિ ? એ પ્રશ્નને અંગે જ પ્રશ્ન ઊભો રહે છે કે મૂલભેદો જે પુદુગલની વિચિત્રતાને આભારી હોય, તે પેટભેદો માટે પણ એમ જ હોય એમાં પ્રશ્ન શાથી?, જ્યારે પૃથ્વીકાયાદિને પુદગલની વિચિત્રતાને આભારી ગણવામાં આવે, તે પછી તેમાં વળી સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા, અપર્યાપ્તા એવા ભેદ કહેવાની જરૂર શી? ભલે પ્રશ્નમાં પ્રશ્ન થયો, પરંતુ પ્રક્ષકારે એક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે મૂલભેદમાં સૂક્ષ્મ તથા બાદર એ બે ભેદ–છે શાથી?
ફરીને સૂમ તથા બાદરની વ્યાખ્યા સમજી લેવી. પૃથ્વીકાયનાં અસંખ્યાતા શરીરે એકઠાં થાય છતાં પણ ન જોઈ શકાય તે સૂમ, અને પૃથ્વીકાયનાં ઘણું શરીર એકઠાં થાય અને તે દેખી શકાય તે બાદર પૃથ્વીકાય. દેખાવાના સ્વભાવવાળા તે બાદર, અને ન દેખાવાના સ્વભાવવાળા તે સૂમ. જ્યારે કેથળી ભરાવાથી રેત કે અનાજને ભાર લાગે ત્યારે એક દાણામાં પણ અગર રેતના એક રજકણમાં પણ અમુક વજન તે માનવું પડે, પરંતુ એક દિવાનું તેજ આપણા ઉપર પડે કે લાખે દિવાનું તેજ આપણું ઉપર પડે તે આપણે દબાઈ એ ખરા? વા, કેમકે
Page #218
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨૩ મું
૧૯
એ પુદ્ગલે તેલને, વજનને એગ્ય નથી. રેતનું અને અજવાળાનું તે સમજવા માટે દષ્ટાંત આપ્યું. તે વસ્તુને ખ્યાલ સહેલાઈથી લાવવા માટે અપાય છે. બાદર પૃથ્વીકાય એક હોય તે ન દેખાય. ભારની ચીજ છતાં બારીક હોવાથી ભાર ન લાગે. દર પડેલો એક વાળ ન દેખાય પણ વાળને જ દેખાય. બાદર પૃથ્વીકાયના કેઈ છનાં શરીર એકઠાં થાય ત્યારે દેખી શકાય. એક પૃથ્વીકાયનું શરીર પણ દેખવું
ગ્ય છે. સૂમ અને બાદર એ ભેદ પુદગલ પરિણામની વિચિત્રતાને લીધે માનવા પડ્યા. સ્થાવર દેખાવા યેગ્ય છતાં બે પ્રકાર માનવા પડે. પૃથ્વીકાય તથા અપકાય ચક્ષુથી દેખાય છે, પણ વાયુકાય બાદર હોય. તે દેખી શકાતું નથી. પ્રભા, તેજ માત્ર ચક્ષુથી ગ્રાહ્ય છે. સ્પર્શથી ન જણાય. દેખવા લાયકના બે વિભાગઃ નહિ દેખવા લાયકના સંયેગથી. ન દેખવા લાયક ના બન્યા. અને દેખવા લાયકના સંયોગથી દેખવા લાયક ના બન્યા. હાઈડ્રોજન અને ઓકિસજનની સ્થિતિ વિચારે. વાયુરૂપે તે પાણી રૂપે અને પાણી રૂપે તે વાયુરૂપે થયું ને ! અહીં કઈ તર્ક કરે કે: “જ્યારે વાયુ એ જ પાણી, પાણી એ જ વાયુ, તે એ ભેદ જૂદા શા માટે માને છે? સ્થાવરના ચાર ભેદ માનેને! બાળક જુવાન થાય તેથી શું જુવાનને જીવ જુદો માને ? આપણે તે સંયોગે. ઉત્પત્તિ માનીએ છીએ. કેટલીક વખત વાવવાથી પણ ઘાસ થાય, અને વગર વાગ્યે પણ ઘાસ થાય. માટે ઘાસ માન્યા વિના છૂટકે નથી. વાયુમાંથી પાણી થાય એટલે વાયુના છ મરી જાય છે અને પાણીના જી ઉપજે છે.
જૈન દર્શનમાં સંગથી ઉત્પત્તિ માનેલ છે
માટીમાં ઉત્પન્ન થયેલા અનાજ દ્વારા આ મનુષ્યનું શરીર પણ વધ્યું ને ? બાળીને રાખ થયા પછી પાછી માટી ! ક્ષણિક સાંયે ગક ઉત્પત્તિ તથા નાશ માનવામાં જૈનોને વાંધો નથી. આપણે આમ આધુનિક વિજ્ઞાનને અંગે કહીએ છીએ તેમ નથી, પરંતુ શ્રી સૂયગડાંગ સૂત્રની ટીકામાં કહ્યું છે કે અપૂકાય વાયુ ઉપાદાન કારણ તથા વાયુ નિમિત્ત કારણ છે. લુગડાનું ઉપાદાન કારણ સૂતર, ઘડાનું ઉપાદાન કારણ માટી. ઘણીવાર ઉપાદાન તથા નિમિત્ત કારણ જુદાં હોય છે, તેમ અહીં નથી. પાણીમાં
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૦.
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ છઠ્ઠો
ઉપાદાન તથા નિમિત્ત કારણ બનેના કારણભૂત વાયુ જ છે. બાદર પૃથ્વીકાય એટલે એક આંગળ જેટલી જગ્યામાં અસંખ્યાત એકઠા થાય તે જ દેખાય, પણ ગમે તેટલે ઘંઘાટ જમ્બર હોય, તે પણ શબ્દ નજરથી નથી દેખાતે. જેમ એક શબ્દનાં તેમ ઘણાં શબ્દોનાં પગલે પણ જોઈ શકાતાં નથી. તે જ રીતે સૂક્ષ્મનું શરીર એકનું હોય કે અનેક સૂનાં શરીરો, તે પણ જોઈ શકાય નહિ. સ્કૂલ પૃથ્વીકાયના પુદ્ગલેની જેમ બાદર પૃથ્વીકાયના પુદ્ગલેનું પરિણમન છે. આખા જગતમાં વ્યાપક માત્ર પાંચ સ્થાવર જ છે.
શકિત મેળવવાને સમય તે અપર્યાપ્તાપણું, અને શકિત મેળવાયા પછી પર્યાપ્તાપણું. સૂમ, બાદર, પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા ચાર ભેદ પાચે સ્થાવરમાં એટલે એકેન્દ્રિયમાં છે. બેઈન્દ્રિયમાં સૂમ કે બાદર એવા ભેદ નથી, બેઈન્દ્રિય કયારે કહેવાય?, રસના ઈન્દ્રય પ્રાપ્ત થાય ત્યારે બેઈન્દ્રિય કહેવાય. રસના ઈન્દ્રિયવાળે રસનો અનુભવ કરે છે સૂમને રસ ગમ્ય ન હોય. આથી રસના ઈન્દ્રિય સ્કૂલમાં જ માની શકાય. તેમાં બેઈન્દ્રિયમાં) સૂમને ભેદ રહેતું જ નથી. એ જ નિયમ આગળ પંચે દ્રય પર્યત સમજી શકાય તેમ છે. બેઈન્દ્રિયાદિ જવાનું આથી આખા જગતમાં વ્યાપકપણું રહેતું નથી. માત્ર પાંચ સ્થાવર જ જગતમાં વ્યાપક છે.
કુંભીથી શરીર મોટું ! પંચેન્દ્રિય ના ચાર ભેદોમાં પ્રથમ નારકને છે. ઉત્કૃષ્ટ પાપનાં વિપાકને ભેગવવાનું સ્થાન નરક છે. નરકમના જે તે નારકી. કદાચ તમે પૂછશે કે “જીવને તમે નારકી કયાથી કહે છે? મધ્યગતિ કે તિર્યંચ ગતિમાંથી નીકળે ત્યારથી કે નરકમાં ઉપજે ત્યારથી? અહીંથી કઈ વસ્તુના ઉદયે એ જીવ ત્યાં ગયે? અહીંના આયુષ્યના છેલ્લા સમયથી જ નારકી. મનુષ્ય કે તિર્યંચનું પંચેન્દ્રિ આયુખ્ય સમાપ્ત થયું કે બીજા જ સમયથી નારકી. નારકી મરીને ફરી નરકમાં ન ઉપજે. મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિયનું આયુષ્ય પૂરું કર્યું એટલે નરક તરફ પ્રયાણ કરનાર જીવ રસ્તામાં નરકાયુ ભોગવે છે. રસ્તાનો સમય, બે કે ત્રણ સમય એટલે
Page #220
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨૩ મું
૨૦૧
છે. નરકયુ અહીંથી ઉદયમાં આવે છે, એટલે પાપકર્મ અહીંથી જ ઉદયમાં આવે છે, પણ કામણ શરીર સુખદુઃખના ભેગ વગરનું છે. વેદનીય કર્મને ઉદય શરીરના સાધન વિના હેત નથી. જીવ જે પર્યાપ્તિએ ભવિષ્યમાં પૂરી કરવાનો હોય તે તેને એક અપેક્ષાએ લબ્ધિ પર્યાપ્ત કહેવાય, અને જે ન કરવાનું હોય તે લબ્ધિ અપર્યાપ્ત કહેવાય.
ફરીને વિચારે, નારકીના જીવ, નરકમાં જતાં, વચમાં નરકાયું ભગવે છે, છતાં સ્યુલ શારીરે ન હોવાથી વેદનાને અનુભવ હોતું નથી. દેવતાઓ ઉપજે ત્યાં અંતમુહૂર્તમાં તે વધીને જોવા જેવા થઈ જાય છે. તેમ નાચ્છી જીવ કુંભમાં ઉત્પન્ન થાય કે શરીર કુભી કરતાં વધે. બાઈને પેટ કરતાં ગર્ભ માટે રહે તે શી દશા ? ત્યાં તે ઔદારિક શશિર એટલે બાઈને શરીરને નુકસાન થાય, બાઈનું મે'ત થાય પણ નારકીની કુંભી વજની એટલે તેને કોઈ અસર થાય જ ન.િ માટીનું પાત્ર, તેમાં દૂધ ગરમ મૂકયું હોય, અને ઢાંકણુ સજજડ હેય તે તૂટી જાય, પણ તાંબાની હલીનાં તેમ બને નહિ. નારકીઓ કુંભમાં ઉત્પન્ન થાય, કુંભી કરતાં શરીર મેટું હોય, તેથી તે રાડેરાડ પાડે, એટલે પરમાધામીએ તેના શરીરના કટકા કરીને તેને બાર કાઢે છે. એ કટકા પાછા પારાના કણ
ની જેમ ભેળા થઈ જાય છે. નારકી જીવની આ દશા છે. આ નારકીમાં પણ પર્યાપ્તા તથા અપર્યાતા એવા બે વિભાગ છે.
તિય"ચને અંગે. તિર્યંચ ને પંચેન્દ્રિયના ત્રણ ભેદ જલચર, સ્થલચર, બેચર. જલચરો પુદ્ગલેને જલચર રૂપે પરિણાવે છે. જલચર પણ પર્યાપ્તા અપર્યાપ્તા છે . દે. સંભૂમિ જલચ પણ પર્યાપ્તા તથા અપર્યાપ્તા એમ બે ભેદે છે. નર-માદાના વેગથી ઉત્પન થનારા જલચરે ગર્ભ જ કહેવાય છે. મનુષ્ય સ્ત્રીના ગર્ભાશયમાં મનુષ્યની તેમજ કીડાઓની પણ ઉત્પત્તિ છે ને ! ગર્ભાશયમાં વ્યાધિ થાય, તે સડે ત્યારે કીડા ઉત્પન થાય છે, અને એ જ ગર્ભાશયમાં પુત્ર કે પુત્રીની ઉત્પત્તિ થાય છે. જીવે પગલે લઈ પરિણુમાવે તેવું પરિણમન થાય છે, માટે ત્યાં સ્વભાવ કામ ન લાગે, નહીંતર ગાંડી માના ગાંડા, અને ડાહી માના ડાહ્યા થવા જોઈએ. ગર્ભાશયમાં નામકર્મના ઉદયે જે જીવ ઉત્પન્ન થાય તે નામકર્મના ઉદયાનુસાર તેવા
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઢો
પુદ્ગલે ગ્રહણ કરે, તથા તે રૂપે પરિણાવે છે. ગર્ભવ્યુત્ક્રાંતિમાં પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા બે ભેદ પડે છે. સ્થલચરમાં ચતુષ્પદ, ભુજપરિસર્પ તથા ઉરપરિસર્પ એવા ત્રણ ભેદ છે. ચતુષદમાં પણ સંમૂચ્છિમૂ તથા ગર્ભજ એવા બે પ્રકાર છે અને તે દરેકમાં પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા બે ભેદ છે. એ જ મુજબ ભુજપરિસર્પ તથા ઉરપરિસર્ષ માટે સમજી લેવું. ખેચર માટે પણ એ જ રીતે સમજી લેવું. હવે મનુષ્યના ભેદને અંગેનું કથન અગ્રે વર્તમાન.
પ્રવચન ૨૨૪ મું समुच्छिममणुस्सपंचिदियपुच्छा, गोयमा ! एगविहा पन्नत्ता अपज्जतागा चष
જૈનેને મેક્ષ સાંકડે નથી શ્રી ગણધર મહારાજાએ, શાસનની સ્થાપના માટે રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાંને પુદ્ગલ–પરિણામ નામે અધિકાર ચાલુ કરતાં જણાવે છે કે સ્વરૂપે તમામ
જીવે સરખા છે. સ્વરૂપ દષ્ટિએ જે સૂક્ષ્મ એકેન્દ્રિયને જીવ તે જ સિદ્ધ મહારાજને જીવ છે. જીવ માત્ર સ્વરૂપે સમાન છે. સમ્યક્ત્વની શરૂઆત અહીંથી જ થાય છે, અને તે એ છે કે “તમામ જીવ સ્વરૂપે સમાન છે એ માન્યતામાં સમફત્વની જડ છે. ઈતરે પિતાપિતાના નિયત દેવ, ગુરુ, ધર્મને માને છે, પણ તેમાં હેતુ સ્વર્ગપ્રાતિને અને સાંસારિક સુખ મેળવવાને છે.
આ જીવ જ્ઞાનાવરણીયદિ આઠ કર્મોથી ઘેરાયેલું છે. એ કમને નાશ કરવાને તથા આત્માને જોતિ સ્વરુપ બનાવવાને હેતુ જૈનદર્શનમાં છે, તેથી જેઓએ કર્મોનો નાશ કર્યો છે, જેઓએ પિતાના આત્માને જ્યોતિ સ્વરૂપ બનાવ્યા છે, તેઓએ કર્મનાશને, આત્મસ્વરૂપ પ્રાપ્તિને માર્ગ બતાવ્યું છે, તેમને જેને દેવ માને છે. તેથી જ સુદેવ, સુગુરુ, સુધર્મ માનવામાં સમતિ છે. જૈનદર્શન તે ઈચ્છે છે કે તમામ જીવે સમકિતી થાય, કારણકે જૈનદર્શને માનેલા મેક્ષમાં સંકડામણું નથી.
અમુક સંખ્યામાં જ છ રહી શકે, સંખ્યા વધશે તે વાધ આવશે, અમારી જગ્યા નહિ રહે,” આવું મેક્ષનું સ્થાન જૈને માનતા નથી.
Page #222
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨૪ મું
આખાય જગતના તમામ છ એક અવગાહનામાં આવી જાય તે પણ જૈનેને બાધ નથી. ક્ષેત્રનું રોકાણ થઈ જવાથી બીજાને સ્થાન ન મળે, તેવી સ્થિતિ નથી. “જગત આખું મિક્ષ પામે” એ જૈનેની સદૈવ ભાવના હોય છે. જૈનદર્શનને એ તે કાયમી મરથ છેઅમુક જીવ મોક્ષે ન જાય, તેવી ઈચ્છા કે મને રથ, તેવું વચન કે ઉપદેશ તથા તેવી પ્રવૃત્તિ આ એકાન્ત મેક્ષ માર્ગ માટેના જૈન શાસનમાં નથી.
કિનપુર ત શાથી?
ઈતરમાં તથા જૈનમાં આ ફરક શાથી? બીજાઓ આત્માના સ્વરૂપને ઓળખતા નથી. કેઈ પણ આત્મા ભલે અધમ દશામાં હેય. છતાં તે જોતિ સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે, આવું કઈ પણ બીજા મતવાળા માનતા નથી. બીજાઓ દેવને પણ કલંક આપીને માને છે. જૈનમાં દેવ નિષ્કલંક જ છે. બીજાઓ દેવને કર્મ કરાવનાર, પ્રેરક માને છે. જેને કર્મની જવાબદારી જોખમદારી જીવની માને છે. બીજાઓ ઈશ્વરને જગતને બનાવનાર માને છે, જેને ઈશ્વરને પદાર્થ બતાવનાર માને છે. આચાર્ય, ઉપાધ્યાય, તથા સાધુઓ ત્રણ જ્ઞાનવાળા હેય તે જ ઉપદેશ દે, તે નિયમ નથી. શ્રી તીર્થંકર દેવ તે ગર્ભથી ત્રણ જ્ઞાન ધરાવે છે, અને દીક્ષા લેતાં તેમને ચોથું જ્ઞાન થાય છે, છતાં તેમને ઉપદેશને અધિકાર નથી. તેઓ ઉપદેશ કેવલજ્ઞાન પ્રાપ્તિ પછી જ આપે. આચાર્યાદિને ઉપદેશ આપવામાં હરકત નથી, કેમકે તેઓ કાંઈ ઘરનો ઉપદેશ આપતા નથી, તેઓ તે શ્રી તીર્થકર દેવના ટપાલીનું કામ કરે છે. સાત રૂપિયાને પગારદાર ટપાલી સાત લાખને ચેક આપે છે કે નહિ ? પણ એમાં એને શું? નથી ત્યાં પિતાની જવાબદારી કે જોખમદારી. એણે તે માત્ર એકવાળું પરબડીયું જ આપ્યું છે. એક લખનાર તે બીજે જ છે. આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુઓ, શ્રી તીર્થકર ભગવાને પ્રરૂપેલા તને ઉપદેશ આપે છે, અને તે પણ તેમના જ નામે. “હું કહું છું એમ કહેવાને હકક છે. “વિટી વધી જુદા ધા' તથા ઉત્તર પ્રનત ત સૂત્રનો અર્થ એ જ વાત સાબિત,
Page #223
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છો - આચાર્યાદિએ અખતરે કરવાનું નથી, પણ શ્રી જિનેશ્વરદેવના માકને માલ વેચવાને છે-હેંચવાને છે. તીર્થંકર દેવે, ચારિત્ર અને ઘેર તપ દ્વારા કેવલજ્ઞાન પામ્યા પછી જ ઉપદેશ આપે છે. આદર્શ રૂપ બનનાર પૂરતી તૈયારી કરી પછી જ બહાર આવે. સામાન્ય સૈનિક લઢવાને માટે ગમે તે તલપાપડ થાય, પણ પૂરતી તૈયારી વિના જનરલ કદી પણ વેર ડિકલેર કરશે નહિ. શ્રી તીર્થંકરદેવે તે તીર્થ પ્રવર્તાવ્યું છે. પોતાનાં વચને લોકોને માર્ગે પ્રવર્તાવવા છે, માટે પ્રથમ આદર્શરૂપ બનવું જોઈએ. આદર્શરૂપ બનવું હોય તેને આદશને અનુકૂળની ભૂમિકાનું ચા પત્ર લઈને કેવલજ્ઞાન મેળવે, અને કેવલજ્ઞાન મળ્યું એટલે નકકી થયું, કે જાણવાનું કંઈ જ બાકી રહેતું નથી, પછી જ તીર્થકરે ઉપદેશ દે છે, અને તીર્થ સ્થાપે છે.
નિસર્ગ તથા અધિગમ સમ્યકત્વ મૂળ વાતમાં આવો. દરેક આત્મ સ્વરૂપે સિદ્ધ સમાન છે. જીવ માત્ર સ્વરૂપે સિદ્ધ ભગવન્તના જીવ જેવા છે. જીવ આટલી હદ સૂકમ એકેન્દ્રિયપણાથી આવે છે. ઘેરથી બંદર સુધી પગેથી ચાલીને જઈ શકાય, પણ મેટી ખાડી કે મોટી નદી ઉતારવામાં પગથી કામ ચાલે નષ્ઠિ, નાવ જોઈએ જ. અકામ નિરાથી વધીને અમુક ઊંચી હદે અવાય, પછી શ્રી તીર્થંકર દેવનાં વચનનું આલંબન જોઈએ અને તે વિના આગળ વધી શકાય નહિ. યથાપ્રવૃત્તિકરણ સુધી વચનની જરૂર નથી. યથાપ્રવૃત્તિકરણથી આગળ વધી અપૂર્વકરણમાં જઈએ, ત્યાં શ્રી તીર્થકર દેવનાં વચનોથી વર્ષોલ્લાસ પ્રગટયા વિના છૂટકો નથી. કદીક એવું બને છે વચન વિના વીલ્લાસ થઈ જાય, પણ તે અપવાનું છે, એ માર્ગ નહિ કહેવાય. અન્ય ધમીને તમે જૈન ધર્મના તત્તે સમજાવે છે, તેમાં ભલે ઈતર બુદ્ધિમાન તે તને સમજી શકે છે, જયારે તમારું બાળક કાંઈ તત્ત્વ સમજતું નથી, છતાં જૈનધર્મ પરત્વે તેની અભિરુચિ કુળાચારે છે જ. બેલનારનું મેં બંધ થઈ ન શકે, કારણ કે કોઈ એમ પણ પથરો ગબડાવે છે કે, “કુળાચારથી થતો ધર્મ તે દ્રવ્ય ધર્મ છે, પણ એમ બોલવામાં ભૂલ છે. જ્યાં આ માના કલ્યાણની બુદ્ધિ ઉત્પન્ન થઈ ત્યાં તેને દ્રવ્ય ધર્મ કહી શકાય ન.િ દેરે જવામાં
Page #224
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨૪ મું
૨૦૫
કલ્યાણ ન માનતે હેય, અને “નહિ જાઉં તે માતા-પિતા લડશે એમ ધારીને જાય તે ત્યાં દ્રવ્ય-ધર્મ ખરે, પણ દ્રવ્યધર્મ પણ નિષ્ફળ તે નથી જ, એ પણ ભાવમાં પરિણમવામાં સંભવિત છે. રેડિણીયા ચેરે તે કાનમાં આંગળી રાખી હતી, કે “બે મહાવીરનું વચના સંભળાઈ જાય!” છતાં કાંટો કાઢવા જતાં સંભળાઈ ગયું તે પણ તે પામી ગયે! ધર્મ પામી શક્યો. “મારું કલ્યાણ થાય, પાપથી બચું” આવી ભાવના
જ્યાં હોય ત્યાં ભાવ ધર્મ છે. માબાપ સાથે ન હોય, છતાંય શ્રાવકનાં બચ્ચાં માર્ગમાં જતાં, કોઈને કીડી, મંકેડી મારતાં જુએ, તે તેને કમકમાટી છૂટે છે, તેને રોકવા પ્રયત્ન કરે છે, સામે ન માને તે પોતાને ધ્રુજારી છૂટે જ છે ને! એ શાથી? દયા કુળાચાર આવી છે, પણ તે ભાવરૂપે થાય છે ને ! નકુળમાં અવતરેલાને નિસર્ગ સમ્યક્ત્વ કહ્યું છે, એટલે સ્વાભાવિક સફ– કહ્યું છે. જીવાદિક નવ તત્વને ખ્યાલ એને રાડજ આવી જાય. જ્યાં પૂજા, સામાયિક, પ્રતિકમણ, પૌષધ આદિ આચારે પ્રચલિત છે, એવા જૈનકુળમાં જન્મેલા બાળકે સંવર તથા મેક્ષ તત્ત્વમાં આદરવાળા સહેજે થાય છે. તેમજ પાપથી, આશ્રવથી, બંધથી સહેજે દૂર રહેનારા થાય છે. જે વૈષ્ણવે તમારા પરિચયમાં હોય, તેઓ તે તમારા તત્ત્વોને ઓછેવત્તે અંશે પણ જાણે છે, પરંતુ જે વૈષ્ણવોને બિલકુલ શ્રાવકનો પરિચય ન હોય તેઓ ન જ જાણે. આવાઓ ઉપદેશથી સમકિત પામે, તેને અધિગમ સમ્યક્ત્વ કહેવામાં આવે છે.
આલંબન વિના ચાલે? શબ્દો વાંચ્યા કે સાંભળ્યા વિના પ્રાપ્ત થતા સમ્યક્ત્વને નિસર્ગ સમકિત કહે છે. હવે જ્યારે એને ખ્યાલ થાય કે, આલંબનની આવશ્યકતા છે, એટલે આલંબનને આદર કરે છે જ. સૂક્ષ્મ નિગોદમાંથી અહીં સુધી તે અવાયું. પણ હવે આલંબન વિના એક ડગલું પણ ચાલે તેમ નથી, એમ થાય એ આત્મા આલંબન રૂપ દેવગુરૂની પૂજા, સેવા, ભક્તિ બહુમાન કરે, કરે અને કરે જ. જેને ક્ષાત્રવટનું મૂલ્ય છે, જેનામાં પાત્ર ખમીર છે, તે તલવારની પૂજા કર્યા વિના રહે? તલવાર સાધન છે, છતાં તેને પૂજે જ. ચકરત્ન સાધન છતાં ચક્રવત્તી જે તેને
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
સ્વામી છે, તે તેને મહાત્સવ કરે છે ને! છ ખંડ કાંઈ ચક્ર સાધતુ નથી. સાધક તે ચક્રવત્તી છે. શ્રી જિનેશ્વરદેવેાની ભક્તથી પૂર્વ સંચિત કર્મોના ક્ષય થાય છે. કેવલજ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોનો ક્ષય કરવામાં, કેવલજ્ઞાન મેળવવામાં શ્રી જિનેશ્વરદેવની ભક્તિ એ સાધન છે. જૈનદર્શન એમ માને છે કે સૂક્ષ્મ એકેન્દ્રિયના જીવ તથા શ્રી સિદ્ધ ભગવન્તના જીવ, સ્વરૂપે સમાન છે, પરન્તુ આવરણને ફરક છે, તે આવરણ દૂર કરનાર સાધન શ્રી જિનેશ્વર દેવની ભક્તિ છે. જે વિદ્યાથી આને કલમ કેમ પકડવી તે પણ ન આવડે, તેમને માટે ધારણમાં દાખલ થવુ મુશ્કેલ છે. તેવી રીતિએ એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેન્દ્રિય ચૌરાન્દ્રય એ ચારેય જાતિના યદ્યપિ જીવા છે, સ્વરૂપ અને તજ્ઞાનવાળા છે, પણ જ્ઞાનાવરણીયાદિથી એવા આવરાયેલા છે, એવી સ્થિતિમાં મૂાયેલા છે, કે તેઓ કેવલજ્ઞાન મેળવવાના માર્ગ ઉપર આવી શકતા નથી. પચે ન્દ્રય જ માત્ર તે માર્ગે ચઢી શકે છે. પંચેન્દ્રિયમાં પણ જે વ્યસનાદની આધીનતાથી પરતંત્ર હાય, જે બીજી વ્યક્તિને આધીન હાઇ પરતંત્ર હાય, તે પેાતાનું કામ કરી શકતા નથી. દારૂડીઆથી કે કેદીથી ૬.નયાનું દારિઘ ફીટે તેમ નથી. દેવતાએ વિલાસમગ્ન છે, માટે પરાધીન છે, નારકીએ વેદનાની પરાકાષ્ઠા ભેગવવામાં જ સબડે છે, એટલે એમની વેદના, પરાધીનતાની પરાકાષ્ઠા તો ત્રાસદાયક છે. એ જીવને તે મેાક્ષના માની કલ્પનાને પણ અવકાશ કયાં છે? તિર્યંચની પરાધીનતા તે પ્રત્યક્ષ છે. મોક્ષમાર્ગ માટે કેવલ મનુષ્ય જ પ્રયત્ન કરી શકે છે. કમનસીબીની પરાકાષ્ઠા !
મનુષ્યમાં પણ સમૂમિ મનુષ્ય થાય તો ? લેંપમાં સળગેલી દોરડી આકારે દોરડી જ દેખાય, પણ જરા ધક્કો વાગતાં રાખ ખરી પડે, તેમજ ગજ મનુષ્યનાં થૂક, લેાહી; રૂધિર, વિષ્ટાદિ મલીન અશુચિ પદાર્થોમાં સંમૂમિ મનુષ્યા ઉપજે છે. આહાર ગર્ભના જ પણ જિતએ સમૃ ́િમ્ ! મનુષ્ય ગતિનું નામ કમ છે, પાંચેન્દ્રિય જાતિને પણુ નામ કર્મીમાં ઉદય છે, પણ એવી વિચિત્ર કમનસીબી છે, કે એવી વિચિત્રતા બીજા કોઈમાં નથી. સૂક્ષ્મમાં, ખાદરમાં, વિકલેન્દ્રિયમાં, સમૂ ચ્છિમ, ખેચરાદિકમાં જે કમનસીખી નથી, તેવી કમનસીબી અહી છે,
Page #226
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ર૨૪ મું
૨૦૭ કેમકે તેઓ કદાપિ પર્યાપ્તા થાય જ નહિ. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, જલચર, સ્થલચર, તિર્યંચ પર્યાપ્ત થાય, સંમૂચ્છમ મનુષ્ય કદાપિ પર્યાપ્તા થાય જ નહિ. પ્રશ્ન થશે કે તે તેને લાભ શે ? ચેરને ચકોરાઈ મળી તેમાં લાભ શ? આપણે પાપાનુબંધી પુણ્ય માનીએ છીએ. પંચેન્દ્રિય જાતિ મળી. મનુષ્ય ગતિ મળી, પણ જે દુર્ભાગ્ય બીજે નથી તે દુર્ભાગ્ય મૂર્ણિમ્ મનુષ્યપણામાં છે, એ જી પૂરી પર્યાદિત ન જ મેળવે. અપૂર્ણ શક્તિએ અંતમુહૂર્તમાં તે કાળ કરેમરે. કાળ કરે ત્યાં જ બીજા ઉપજે. તેને છેડો નથી. વનસ્પતિમાં સચિત્ત વધારે વખત રહે છે. પ્રત્યેક વનસ્પતિકાયની સ્થિતિ ૧૦૦૦૦ વર્ષની છે. સર્વે સાધારણ તથા સંમૂચ્છિમ્ અંતમુહૂર્ત આયુષ્યવાળા છે તે ધ્યાનમાં રાખે. બીજી વનસ્પતિને કાપીશું, છેદીશું ત્યારે અચિત્ત થશે, પણ કંદમૂળમાં તે કાપ્યાછેડ્યા વિના અગર કાપી છેદી લાવ્યા હો તો પણ, (અંતર્મુહૂર્ત આયુષ્યને શબ્દ ભલે પકડે છતાં, ત્યાં બીજા ઉપજે છે, કુંવેરના પાઠાને કાપી લાવીને લટકાવે. એને નથી મળતું પાણી, નથી મળતી માટી છતાં તે વધે છે. તાત્પર્ય એ કે અંતર્મુહૂર્તમાં પહેલાંના જ મરી જાય છે, અને વધનારા બીજા જીવે ત્યાં ઉત્પન્ન થાય છે. સમયે સમયે જેની ઉત્પત્તિની વાત જેઓ ભૂલી જાય, તેને સમજ શી રીતે પડે? કલેમાદિમાં મનુષ્યના જે જ સંમૂર્ણિમ્ ઉપજ્યા, તે અંતમુહૂર્તમાં મરે, પણ તેથી વિરાધના બંધ થાય, તેમ ન સમજવું; કારણ કે ત્યાં નવા નવા જીવ ઉપજે છે. દેડકાંઓ દેડકાના અર્થમાં જ ઉપજે છે, અગર સ્વતંત્ર પણ ઉપજે. ગર્ભજ મનુષ્યનાં માંસ, પિત્ત, ઉલટી, લેહી, પિશાબ, વિષ્ટા વગેરે અશુચિ પદાર્થોમાં મૂર્છાિમ મનુષ્ય ઉપજે છે, તે દશ પ્રાણોની પૂરી પર્યાપ્તિને નથી જ પામી શક્તા, તેથી તેઓ એક જ પ્રકારના છે એવે ઉત્તર દેવાય. હવે ગર્ભજ મનુષ્ય વગેરેના ભેદને અધિકાર કહેવાશે. તે, અગે વર્તમાન.
Page #227
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨૫મું गम्भवति य मणुस्सपचिंदिय पुच्छा, गोयमा! दुविहा पन्नत्ता, तं जहा-पज्जत्तग गठभरक्क तियावि अपज्जत्तग गब्भवतियाधि ।
ગર્ભની પરિસ્થિતિ. સંછિ મ મનુષ્યની કમનસીબી ! શ્રી ગણધર મહારાજા પંચમાં શ્રી ભગવતીજીના અષ્ટમ-શતકના --પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ–પરિણામ નામને અધિકાર વર્ણવી રહેલા છે. તેમાં ગઈકાલે સંમૂર્ણિમ મનુષ્ય પંચેનિદ્રય જીવનની કમનસીબી વિચારો ગયા કે, એ બિચારે પર્યાપ્ત થઈ શકે જ નહિ. ગર્ભથી જે ઉત્પન્ન થાય તે ગર્ભજ. જેની ઉત્પત્તિમાં સંયોગની જરૂર નથી, ગર્ભસ્થાનની, જરૂર નથી તે સંમૂર્ણિમ. ગર્ભજ મનુષ્યનાં ચૂંક, ગ્લેમ, વિટાદિ અશુચિ પદાર્થોમાં મૂચ્છિમ્ મનુષ્ય ઉત્પન્ન થાય છે. દેડકાંના ચૂરણમાં દેડકાં ઉત્પન્ન થાય છે. જેમને પ્રાયઃ કષાયે પાતળા હોય એવા જુગલીઆઓ (યુગલિક મનુષ્ય)ના ક્ષેન્માદિમાં પણ સંમૂચ્છમ્ મનુષ્ય ઉત્પન્ન થાય છે. દેડકાંના અવયવેમાં હવા પાણીના સંગે જેમ દેડકાની જાતિ ઉત્પન્ન થાય છે, તેમ ગર્ભજ મનુષ્યનાં અશુચિ અવયમાં (પદાર્થોમાં) સંમૂચ્છિમ મનુષ્ય ઉત્પન થાય છે. ઉપજવાનાં સ્થાન વિષ્ટાદિ ચૌદ હોઈ તેમને ચૌદ સ્થાનકીઆ જ કહેવામાં આવે છે. માત્રાને પરઠવવું પડે છે, તેને રેલે ન કરાય. મૂર્ણિમ્ મનુષ્યને આહારદિક પર્યાપ્તિ ખરી, માત્ર મન પર્યાપ્ત નથી. ભાષા સુધી પહોંચી જાય તે પર્યાપ્તા થાય, પણ તેમ બને જ નહિ. ભાષા સુધી પહોંચવાના સામર્થ્ય સુધી એ જીવે જ નહિ. જીવન એટલું અલ્પ છે, અને ઉપરની આવી દશાને અનુભવે છે એ જ તેઓની કમનસીબી છે.
જ્યાં હક્કને હક્ક નથી ત્યાં નાહક બેટી થવું !
એક જીવ મનુષ્ય પંચેન્દ્રિયના ગર્ભમાં આવ્યું, આઠમે મહિને ગર્ભ પડી ગયે. આ જીવને પંચેન્દ્રિય જાતિ, મનુષ્યગતિ માને કે આર્યક્ષેત્ર પણ માં પણ બિચારાનું વજું શું? શ્રી કષભદેવજી ભગવાન અઠ્ઠાણું
ને એ જ ઉપદેશ આપે છે, કે જીવનને ભરોસો નથી. એ અઠ્ઠાઇ
Page #228
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨૫ મું આવ્યા છે તે પ્રભુજીને એ પૂછવા, કે વડીલભાઈ ભરતનું સાર્વભૌમત્વ સ્વીકારવું, કે યુદ્ધ કરવું ?, ભગવાન એ અઠ્ઠાણું ને બીજી જ દિશા બતાવે છે. આ જગતમાં સૌથી અધિક ચંચળ ચીજ વાયુ છે. આ જીવન શ્વાસવાયુના આધારે છે, હવે આવા જીવનવાળા સંસારમાં જીવે ક્યા ભાસે રહેવું ? કઈ છે ગર્ભમાંથી ચાલ્યા જાય છે, કેઈ (બાલ્યવયમાં) જાય છે, કોઈ ભરયૌવને જાય છે, તે કઈ વૃદ્ધાવસ્થા અનુભવીને પણ જાયે છે તે પછી કેઈ ન જાય એમ નથી. જવું, જવું, જવું તે સાચું જ. દુનિયામાં લેણું માટે તે ત્રણ વર્ષ સુધી હક્કની મુદત છે, પણ જીવનને અંગે કાંઈ હકક છે? જ્યાં હક્કને હક્ક નથી ત્યાં નાહક જોયા કરવું ? એક પળ પણ નિરાંત રાખી શકાય તેમ નથી. ત્રીજા આરાના છેડે શ્રી ઋષભદેવજી ભગવાને પિતાના ૯૮ પુત્રોને આ ચંચળ સ્થિતિ જણાવી, તે આપણું જેવાની શી વાત !
ગર્ભ વ્યુત્ક્રાંતિ એટલે ?' સંમૂચ્છિમ્ મનુષ્ય પર્યાપ્ત થઈ શકે જ નહિ. બીજી જાત હોય તે ત્યાં ઓળખાવવા વિશેષણ કહેવું પડે. દેવતામાં સંમૂચ્છિમ નથી. દેવતામાં તથા નારકીમાં માત્ર “ઉપપાત જાત” સ્થિતિ છે, દેવતા ઉપપાતશધ્યામાં ઉત્પન થાય છે, નારકી કુંભમાં ઉત્પન્ન થાય છે. મનુષ્ય માટે ગર્ભજ તથા સંમૂર્ણિમ એવાં બે વિશેષણ, બે પ્રકારે ઉત્પત્તિ હેવાથી કહેવાં પડે. વ્યાકરણમાં એ નિયમ છે કે સૂત્ર રચનામાં જે અદ્ધ માત્રા પણ એછી વાપરવાથી કામ સરે તે તે સૂત્રકારે, “વૃદ્ધાવસ્થામાં પુત્રોત્પત્તિ સમાન ઉત્સવ માને છે, જ્યારે આમ છે ત્યારે “ગર્ભજને બદલે લાંબી માત્રાવાળે “ગર્ભવ્યુત્કાન્તિ’ શબ્દ કેમ રાખે? અહીં વિચારવું જોઈએ. ગમાં માત્ર પર્યાપ્તિ થઈ જાય, એટલે પિતાની મેળે પિષણ મેળવે તેમ નથી. અમુક મુદત સુધી ગર્ભમાં પિષણ જોઈએ. શરીર સંપૂર્ણ થયા પછી પિષણની જરૂર નથી. ગર્ભમાં પરિપકવ દશા જોઈએ. ગર્ભ રહ્યો તે દિવસે શરીર બાંધ્યું, અને અંતમૂહૂર્તમાં બધી પર્યાપ્તિઓ તૈયાર થઈ ગઈ. કેટલાક માને છે કે અમુક મહિનાઓ સુધી જીવ ન આવે તે પછી કેવી રીતે પુદ્ગલે શરીરપણે પરિણમે છે, અથવા પુદ્ગલે
૧૪
Page #229
--------------------------------------------------------------------------
________________
', ૨૧૦
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૨ ડ્રો
બહાર નીકળી જાય નહિ તે સડવાપણું થાય. વાગ્યા ઉપર લેહી બહાર ન નીકળે તે પાકે છે ને ! હવે જે જવ જ ન હોય તે શરીર પરિણુમાવશે કેણુ? શરીરને ગઠ્ઠો કર્યો કોણે? પ્રથમ સમયે જ જીવની ઉત્પત્તિ છે. એના વિના શરીરનું બંધારણ જ નથી. કેટલાકે જીવનું આવવું બીજે, ત્રીજે, ચોથે મારો માને છે, પણ તેમ નથી. ગર્ભોત્પત્તિ ઉત્પત્તિ અને સાથે જ. ઉત્પત્તિમાં જેમ માન્યું, તેમ મર્યા પછી પણ શરીરમાં જીવનું શૂન્યપણું માન્યું છે. સંસારી જીવ દરેક ક્ષણે ૭-૮ કર્મ બાંધે છે. પ્રથમનાં બધેલાં અત્યારે ઉદયમાં આવે છે. ગર્ભમાં ઉત્પન થયા પછી બે ઘડી થઈ એટલે તે જીવ છ પર્યાપ્તિવાળ થઈ ગયે, છતાં એટલાથી એનું જીવન નથી. ગર્ભમાં અમુક મહિના સુધી પિષણ જોઈએ, અને પિષણ મળે તે જ તે નિરાબાધ રહી શકે. મનુષ્ય માટે જ એ નિયમ એમ નહિ; જનાવર માટે પણ તે જ નિયમ છે. “ગર્ભમાં આખી તૈયારી એ હેતુ જણાવવા “ગર્ભવ્યુત્ક્રાંતિક’ શબ્દ જણાવ્યું છે. પિષણમાં ખામી રહેવાથી કસુવાવડ થાય છે. ગર્ભવ્યુત્ક્રાંતિકમાં પણ પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા બે ભેદ છે. જેઓ શક્તિ મેળવતા હોય તે અપર્યાપ્તા, અને મેળવી લીધી હોય તે પર્યાપ્તા. કાગળ, કલમ, શાહી તે એનાં એ જ, પણ વાંકા અક્ષર કાઢનાર વાંકા જ કાઢશે. સીધા અક્ષર કાઢનાર સીધા કાઢશે, તે જ રીતે અહીં પણ અપર્યાપ્તાવસ્થામાં અપર્યાપ્તા, પર્યાપ્તાવસ્થામાં પર્યાપ્તા સમજવા, જીવ તે એ જ
- આગળના ભવિષ્યના) ભવનું આયુષ્ય બાંધ્યા વિના કેઈ પણ જીવ મરે નહિ. આગલા ભવના આમુલ્ય બંધન માટે આહાર, શરીર, ઈન્દ્રિય એ ત્રણની જરૂર છે. આટલી હદે પર્યાપ્ત થાય તે જ ભાવિગતિ માટે અહીંથી જઈ શકે. અપર્યાપ્તાવસ્થામાં નરક કે સ્વર્ગનું આયુષ્ય બંધાતું નથી. ગર્ભમાં રહ્યો થકે પર્યાપ્ત, દેવતાનું આયુષ્ય બાંધે તે દેવતામાં ઉપજે. ધર્મ લાગણી પ્રધાન માતાના ગર્ભમાંને છવ, પૂર્વ ભવના સંસ્કારથી, આચાર્યને ઉપદેશ પણ સમજી શકે છે. તે મરી જાય તે દેવલોક જાય. ગર્ભમાં લડાઈની વાત સાંભળે તે વૈક્રિય શરીર કરી અપર્યાપ્તાવસ્થામાં આયુષ્ય બાંધે તે દેવકનું કે મારકનું આયુષ્ય ન બધે. આહારમાંથી જે રસ કાનમાં પડે તે કાનરૂપે પરિણમે, આંખમાં
Page #230
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ર૬ મુ
૨૩૧
-આંખમાં પડે તે આંખરૂપે પરિણુએ, નાસિકામાં પડે તે નાસિકારૂપે પરિણમે તે જ રીતિએ પર્યાપ્તા તથા અર્પપ્તા એ ભેદોમાં પુદ્ગલ-પરિણમન સમજી લેવું. દેવતાના ભેદોને અગેના અધિકાર અંગે વમાન. પ્રવચન રર૬ સુ
असुरकुमार - भवगवासिदेवाणं पुच्छा गोयमा ? दुबिहा पन्नत्ता, तं जहा -पजत्तम असुरकुमार० अपज्जत्तग असुर०, एवं जाव थणियकुमारा पज्जत्तगा अपज्जत्तगाय, एवं एएणं अभिलावेणं दुयपणं भेदेणं पिसाया य जाव गंधव्वा, चंदा जाव तारा विमाणा० सहिकम्मकरपेवगा जाव अच्चुओ, हिठ्ठमहिट्ठिमगेविज्जगकप्पातीय जाब उवरिमउवरिम गेविज्ज०, विजयअणुत्तरो० जावअपराजिय० सव्वठ्ठसिद्ध कप्पातीय पुच्छा, ગોયમા ! दुबिहा पन्नता, त जहा - पज्जत्तसव्वठ्ठसिद्ध अणुत्तरे | अपज्जत्तग सव्यठ्ठ जाव परिणयात्रि २ दंडगा
-
પુદ્ગલ-પરિણમન વૈચિત્ર્યથી જીવના અનેક ભેદો છે.
શાસ્ત્રકાર ભગવન્તા વારંવાર એક વાત તરફ લક્ષ્ય ખેંચે છે કે તમામ જીવે। સ્વરૂપે સમાન છે. હલકામાં હલકી સ્થિતિના જીવ, એટલે કે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં સમડતા જીવ, તથા અનંતજ્ઞાન, અન તદન વીતરાગમય સ્વરૂપ, અન ંતસુખ, અનંત વી'માં શાશ્વત્ રમમાણ શ્રી સિદ્ધ ભાવન્તને જીવ એટલે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેટિને જીવ, અન્ને સ્વરૂપે સરખા છે. તર્કવાદી ત કરે કે જે જીવ સ્વરૂપે સરખાં છે તા પછી સંસારી તથા મેાક્ષના એવા એ મુખ્ય ભેદ કેમ તથા ખીજા અનેક ભેદ (સંસારીમાં) શાથી ? સમાધાન એક જ કે કર્માંથી સદંતર મુક્ત જીવ તે મુક્તિના જીવા, તથા કર્માંથી વીંટળાયેલા તે સ'સારી જીવા. સંસારી જીવના અનેક ભેદો કમ પુદ્ગલની અનેક પ્રકારની વિચિત્રતાને આભારી છે. એકેન્દ્રિય નામક ના ઉદયવાળા જીવા જે પુદ્ગલા ગ્રહણ કરે છે, તે બધાને એકેન્દ્રિયપણાએ પરિમાવે છે. એ પ્રમાણે યાવત્ પંચેન્દ્રિય પર્યંત સમજવુ,
સમૂમિ મનુષ્યમાં પર્યાપ્તા ભેદ છે જ નહિ.
મનુષ્યના બે પ્રકાર ગજ તથા સમૂચ્છિ મ્‚ મનુષ્યગતિ પામવા • છતાં પાંચ ઇન્દ્રિયાની પ્રાપ્તિ થઈ છતાં મનનાં પુદ્ગલા લઇ મનપણે
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છઠ્ઠી પરિણમાવવાની શકિત જે જીવોએ મેળવી નથી, તેઓ સંપૂર્ણિમ કહેવાય છે. ગર્ભજ મનુષ્યના વિષ્ટાદિ અપવિત્ર અવયમાં બિચારા સંમૂચ્છિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. દેડકાંના અવયવમાં દેડકાં ઉત્પન્ન થાય છે, તે તે જાણે છેનેગર્ભજ મનુષ્યના વિષ્ટાદિ ચૌદ સ્થાનમાં બિચારા આ જીવ ઉત્પન્ન થાય છે, તેથી તે તેમને ચૌદ થાનકીઆ જીવ કહેવામાં આવે છે. સંમૂછિમની ઉત્પત્તિ માટે જલચર, ખેચર, ગર્ભ જ, બેચરાદિ વગેરેની અશુચિમાં એ નિયમ નહિ, પણ મનુષ્ય ગતિમાં તે એ નિયમ જ છે કે ગર્ભજ મનુષ્યના ચૌદ અશુચિ સ્થાને માં, એ ચૌદ અપવિત્ર પદાર્થોમાં જ સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થાય, અને પર્યાપ્તા ન જ થાય. તિર્યંચ ગતિના સંમૂર્ણિમ જ તે પિતાને લાયકની પર્યાપ્તિ પૂરી કરી પણ શકે છે, પરંતુ સંમૂચ્છિમ્ મનુષ્ય કદી પણું પર્યાપ્તા થઈ શક્તા નથી. પર્યાપ્તિ પૂરી કરી શકે તેટલે વખત તે બિચારાઓ જીવી જ શકતા નથી, તેથી તેને એક જ ભેદ અને તે અપર્યાપ્તાપણાને. ગર્ભજ મનુષ્યમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંખ્યા લઈએ તે બત્રીશ આંકથી વધારે ન જાય. આંક એટલે શું ?, એકમ, દશક, સો એમ ગણતાં લાખના છ આંક, તે રીતે બત્રીશ આંકની સંખ્યા સમજવી. એકના બે, બેના ચાર, ચારના આઠ એમ છનું વખત બમણ બમણાં કરતાં જાય અને જે સંખ્યા આવે તેટલી સંખ્યા ગર્ભજ મનુષ્યની આખા અઢીદ્વિીપમાં સમજવી. સંમૂર્ણિમની ઓછામાં ઓછી સંખ્યા અસંખ્યાતાની સમજવી. અસંખ્યાતા ઉપજે છતાં તેમાં એક પણ જીવ પર્યાપ્ત થઈ શકે નહિ, પૂરી પર્યાપ્તિની પ્રાતિ પર્યત જીવી શકે નહિ, એવી એમની કમનસીબી છે. ભાષા-વર્ગણના પુદ્ગલે ગ્રહણ કરવા સમયે સામર્થ્ય ટકતું નથી. સમૂર્ણિમ-મનુષ્ય અપર્યાપ્તા જ હેય. મનુષ્યના ૩૦૩ ત્રણ ત્રણ ભેદ કહ્યા છે. પન્નર કર્મભૂમિના, ત્રીશ-અકર્મભૂમિના, તથા છપન-અંતરદ્વીપના એમ એકસો અને એક ભેદ. તેમાં ગર્ભમાં પર્યાપ્તા તથા અપર્યાપ્તા એટલે ૧૦૧૪૨=૨૦૨ થયા, તથા સંમૂચ્છિમ મનુષ્ય માત્ર અપર્યાપ્તા હોવાથી ર૦૨+૧૦૧=૩૦૩ ભેદ થયા, સંભૂમિ મનુષ્યની ઉત્પત્તિ અહીદ્વીપની બહાર નથી, કારણકે ગર્ભજ મનુષ્યનાં દુર્ગધિ અવયવે બીજે હેય નહિ માટે સંમૂર્ણિમની ઉત્પત્તિ બીજે
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨૬ મુ
૨૧૩
કયાંથી હેાય ? ગર્ભજ મનુષ્ય માટે પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા અને ભેદ છે.
યુગલિકમાં પણ બે ભેદ : પર્યાપ્તા, અપર્યાપ્તા.
અકમ' ભૂમિરૂપ-યુગલિક-ક્ષેત્રમાં જવા છતાં અભાગીઆએના ભાગ્યમાં યુગલિકપણું હેતુ' નથી. ગ`માં નવ લાખ જીવે ઉત્પન્ન થાય, તેમાંથી તૈયાર માત્ર એ થાય, એ જન્મવા પામે ખાકી ૮૯૯૯૯૯૮ બધા મરી ાય. પયાતા થવાના વખત માત્ર બે જીવને જ આવે; બાકીના તમામ અપર્યાપ્તા અવસ્થામાં જ મરી જાય. અકર્મ ભૂમિનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું છે. આવા આયુષ્યવાળા સ્થાને જવા છતાં સરવાળે છ શૂન્ય !, કાણી હાંલ્લી કયારે ભરાય ?, અર્થાત્ ભરાતી નથી જ. દરેક દેવતાના ભેદમાં પર્યાપ્તા, તથા અપર્યાપ્તા એવા બે ભેદ છે.
અત્યંત પુણ્યના વિપાક ભોગવવાનું સ્થાન સ્વર્ગ છે. દેવલેમાં પણ શકિત મેળવનારા અને મેળવેલી હાય તેવા એટલે કે પર્યાપ્તા તથા અાપ્તા બે ભેદ્ય તા છે. ભવનપતિમાં પહેલા અસુરકુમાર ભવનપતિ દેવે એ પ્રકારે પુદ્ગલે! પરિણમાવે છેઃ એક તે પર્યાપ્તા તથા ખીજા અપર્યાપ્તા. બાષા અને મન દેવતામાં ભેળાં છે. મનુષ્યમાં તથા તિય "ચમાં ભાષા પર્યાપ્ત તથા મનઃપર્યાપ્ત જુદી ગણી છે સ્વતંત્ર ગણે છે, એ પર્યાપ્તિનું નામ ભાષા-મનઃ પર્યાપ્તિ છે. સયંભદેવાદિ પાંચ પ્રકારે પર્યાપ્તભાવન પામે છે. મનુષ્યથી દેવતામાં એ શકિત અધિક. જે શકિત ભાષામાં કામ લાગે છે, તે જ શકેાં મનના પુદ્ગલા લેવાના કામમાં લાગે છે. મનુષ્ય, હાથી, ઘેાડાને શ્રવણેન્દ્રિય જૂદી છે. સાપને કાન એ જ આંખ, આંખ એ જ કાન છે. સાપ માટે ચક્ષુનુ નિર્માણુ છે, તે જ શ્રોત્રતું નિર્માણુ છે. જીઓ ફેષ કાવ્યમાં એને ચક્ષુશ્રવા કહેલા છે. દેવતામાં પણ જે શક્તિ ભાષામાં તે જ શકિત મનના પુદ્ગલે લેવામાં કામ કરે છે. શક્તિએ! એ છતાં ભેળી ગણીને તેને ભાષા મનઃ પર્યાસિ કહી છે. એક જ સ્થાને બે કાર્ય કરે છે. દેવતા પાંચ પર્યાપ્તિએ પર્યાપ્તા. અસુરકુમારમાં કેટલાક પર્યાપ્તા, કેટલાક અપર્યાપ્તા છે. આ ભેદ અસુર
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૪ .
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ દ છે કુમાર એકલાને? તકૌડિન્ય ન્યાયે બીજાના બે ભેદ કહ્યા નથી એમ નહિ. કૌડિન્ય નામને બ્રાહ્મણ હતે. ‘તક્રકૌડિન્ય ન્યાયે આપજે, કહેવાથી બધા બ્રાહ્મણને આપવાની સૂચનાનુસાર કેને દહીં આપવું અને કોને છાશ આપવી તે નકકી છે. ભવનપતિના દશ ભેદમાં, યાવત્ સ્વનિતકુમાર એ દશમે ભેદ છે, ત્યાં સુધી દરેકમાં પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા બે ભેદ લઈ લેવા. વ્યંતરમાં, પિશાચમાં ચાવતુ ગંધર્વમાં એ બે ભેદો સમજી લેવા. ષીઓનાં ચંદ્ર વિમાનમાં યાવત તારાના વિમાનમાં એ બે ભેદ સમજી લેવા. બારેય દેવલેકમાં પણ એ બે ભેદ છે. નવરૈવેયકમાં પણ બે ભેદ છે. અનુત્તરમાં યાવત્ અપરાજીત સુધી બે ભેદ સમજી લેવા. પાંચમું સર્વાર્થસિદ્ધ વિમાન એટલે તે નાની મુકિત ! જ્યાં સર્વે પદાર્થોના સુખની સિદ્ધિ છે. ત્યાં પણ બે ભેદે છે, હવે પુદ્ગલેનાં, વિભાગ પરિણામને અંગે અગ્રે વર્તમાન,
પ્રવચન રર૭ મું जे अपज्जत्ता सुहुमपुढवीकाइय एगिदियपयोगपरिणया ते ओरालियतेयाकम्मगसरीरप्पयोगपरिणया, जे पज्जत्ता सुहुम० जाव परिणया ते ओरालियतेया०, एवं जाव चउरिदिय पज्जत्ता, नवरं जे पज्जत्तबादरवाउकाइय एगिदिय पयोगपरिणया ते ओरालियवेउब्धियतेयाकम्मसरीर जाव परिणता, सेसं तं चेत्र, પુદ્ગલેનું પરસ્પર પરિણામન્તર શાથી? -
તૈજસ્ શરીરથી. શ્રીગણધર મહારાજા પંચમાંગ-શ્રીભગવતીજીના અષ્ટમ શતકના પ્રથમ ઉદ્દેશામાંને પુદ્ગલ-પરિણામ અધિકાર જણાવતાં સંસારી જેમાં એકેનિદયાદિ જાતિના, પંચેન્દ્રિયમાં નારકી આદિ ગતિના જે ભેદો પાડે છે, તે કર્મપુદ્ગલની વિચિત્રતાને આભારી છે. જે તેમ ન હોય તે. જાતિ-કાય વગેરેને ભેદ રહેત જ નડિ. જાતિ એટલે વૈશ્ય, શુદ્ર એમ ન સમજતા. એકેન્દ્રિયાદિ જાતિ, તથા પૃથ્વીકાયાદિ કાય; એ જાતિ તથા કાયનો ભેદ થયો. તે કર્મ પુદ્ગલની વિચિત્રતા ન હતા તે થાત જ નડિ. આ બધા ભેદોની વિચારણામાં આગળ વધતાં પર્યાપ્તા અપર્યાપ્તાની વિચારણું ચાલે છે. જે જીવોમાં આહાર પરિણુમાવવાની, શરીર બનાવવાની ઈદ્રિય બનાવવાની વગેરે પર્યાપ્તિઓ મેળવવાની પૂરી કરવાની તાકાત આવી ગઈ હોય
Page #234
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨૭ મું
૨૧૫
તે પર્યાપ્તા. પર્યાપ્ત મેળવવાની અવસ્થાને પર્યાપ્તાવસ્થા કહે છે. જુદી જુદી જીવજેનિને અંગે જુદી જુદી કાયાઓ રહેલી છે. પૃથ્વીકાયથી વનસ્પતિકાયમાં, સૂમ બાદરમાં પર્યાપ્ત, અપર્યાપ્તા એ બે ભેદ છે. વિકસેન્દ્રિય પર્યાપ્તા અપર્યાપ્તા સામાન્યરીતે દારિક-કાયાવાળા દેખાય છે. પૃથ્વીને વનસ્પતિપણે, વાયુના પાણીપ, અને પાણીના વાયુ પણે પરિણમે છે. પરસ્પર પરિણમનમાં એક જાતની વર્ગણા માનવી પડે છે. પૃથ્વી પાણું થાય, અને વાયુ પાણી થાય. વિકલેન્દ્રિયના પુદ્ગલે મનુષ્યના, જનાવરના શરીરપણે પરિણમે છે. જે કાયનું પૃથ્વીનું શરીર છે, તે જ આપણું શરીર છે. આપણું શરીર કાલાંતરે ભલે રાખ થાય, પછી માટીપણે પરિણમે પણ છે, તે બન્ને એક જાત હોય; એ વાત નવી નથી. છએ કાયનાં પુદ્ગલ આપણાં શરીરપણે પરિણમે છે અને જાણે આપણાં જ પગલો છે એ કાયપણે પરિણમે છે. આ બધાની કઈ એક જાત હોવી જોઈએ જેથી “અ”નું ‘આ’ થાય અને ‘આ’નું પણ “આ થાય. માટી કે મીઠાના પુદ્ગલો મેંમાં નાંખ્યા, પાણે કે ખોરાકની પુદ્ગલો લીધાં, એટલે શરીર કેમ બની ગયું? પાક કરવાની (પકવવાની) તાકાત હોય, તે જ પરિણમાન્તર કરી શકે. અગ્નિમાં પકાવ્યા વિના માટીને ઘડો બની શકે ?, ના. “પાણી લાગ્યું, હવા લાગી એમ કહેવામાં આવે છે ને ! પકવવાની તાકાત વિના મૂળ પદાર્થનું પસ્પિકવપણું થતું નથી, જે પકવવાની તાકાત ન હોય તે શરીરમાં પડેલું મીઠું તે મીઠું જ રહે, માટી પણ માટીપણે જ રહે. સંગ્રહણીને વ્યાધિ જેને થયો હોય તે રાક લે છે, પણ પચાવી શકતા નથી, કેમકે દુન્યવી દષ્ટિએ કહેવાય છે કે તેના જઠરમાં અગ્નિનું જોર હોતું નથી. તે જ રીતે પકવવાની તાકાત હોય તે જ શરીરમાં ગયેલ મીઠું, અનાજ, પાણી વગેરે પરિણામન્તર પામે, અને સાત ધાતુરૂપે પરિણમે છે. મુદ્દો એ છે કે આ શાથી થાય છે ?, એવી કોઈ પાક ક્રિયા છે ? આવું પરિણામાન્તર કરનારા તૈજસૂ શરીર છે. લીધેલા ખોરાકને પકવ-દશામાં લાવવું, પરિણામાન્તર કરવું તે કામ તેજસૂ શરીરનું છે. ઝાડનાં ડાળાં મૂળાડીયાં પણ પૃથવીકાય રૂપ બની જાય છે ને!, માટે પુદ્ગલોનું પરિણામન્તર કરનાર તેજસૂ શરીર છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૬
શ્રી આરામોદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ દ ો
- કામણ શરીર તૈજસૂના પણ અનેક જાતનાં પુદ્ગલો છે. આપણને ખેરાક પચાવ મુશ્કેલ પડે છે, અને કબુતર ઝીણું કાંકરી ખાય, તેય પચી જાય છે, તે શાથી? જઠરની તાકાતને અંગે જ તે બને છે. મનુષ્યમાંય મંદ જઠરવાળને હલકે ખેરાક, અરે, પ્રવાહી ખોરાક પણ પચતું નથી, અને સારી જઠરવાળે એકલા વાલ ખાય, તે પણ હરકત આવતી નથી. જઠરના પુદ્ગલો પણ એક જાતનાં નથી. પૃથ્વીકાયાદિનાં તમામ ઔદ્યારિક શરી. રેમાં તૈજસૂ શરીરને સહાય કરવા, એટલે તેની નિર્બળતાને અંગે સહાય કરવા કામણ શશિર રહેલું છે. કેઈ પણ જીવ જજો કે તેજસૂ તથા તેની સાથે રહેલા કામણ શરીરના અંગે આહાર ગ્રહણ કરે છે.
વીશ દંડકમાં, પાંચેય જાતિમાં, છએ કાયમાં, જ્યાં જ્યાં શરીર હોય, ચાહે દારિક, વૈક્રિય કે આહારક શરીર માન્યાં હોય તે પણ બધાયમાં સાથે તૈજસ્ શરીર તથા કાર્માણ શરીર તે માનવાં જ પડે. ઔદારિક, વૈકિય તથા આહારકને તે તે તરીકે પરિપાક કરવાનું કામ તૈયુ કર્મણનું છે. તેજસ્ તથા કર્મણ વગર તે શરીરે બને જ નહિ. તેજસૂનો તથા કાર્મણનાં પુદ્ગલે સાથે હેવાં જ જોઈએ, અને તે પછી જ દારિક વગેરે પુદ્ગલે ગ્રહણ કરે.
પરસ્પર-પરિણમન અપર્યાપ્ત સૂકમપૃથ્વીકાયનાં પગલે કેટલી જાતનાં પુલ્લો પરિ. ગુમાવે છે? પિતાની સંપૂર્ણ શક્તિ પૂરી ન મેળવે, માટે ભલે તેઓ અપર્યાપ્ત છે. શરીર માત્ર બનાવી દે, ઇન્દ્રિયે તથા શ્વાસોશ્વાસની પ્રાપ્તિ ન થઈ તે પણ શરીરનાં પુશલે તે લીધા જ છે. તે પુદ્ગલ કેટલી જાતના પરિણાવે છે? ઔદારિક, તેજસૂ તથા કામણે પગલે તેને પણ હોય છે. સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવે અપર્યાપ્તા હોય તે પણ ત્રણ પ્રકારે પગલવાળા હોય અને પર્યાપ્ત થાય તે પણ ત્રણ પ્રકારના પુદ્ગલવાળા થાય. જેમ બાળક ખોરાક લે તે પણ અને વૃદ્ધ ખોરાક લે તે પણ સાત ધાતુપણે પરિણમે છે, તેમ અપર્યા'તા પૃથ્વીકાયે ગ્રહણ કરેલાં પુદ્ગલે, તેમજ પર્યાપ્તા પૃથ્વીકાયે ગ્રહણ કરેલાં પુદ્ગલ ત્રણ શરીરપણે જ પરિણમે છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨૭ મું
૨૧૭ : એવું યાવત્ વનસ્પતિ વિકલેન્દ્રિય અપર્યાપ્ત પર્યતા આમ ૧૬ ભેદો સામાન્ય રીતે જણાવી દીધા. એકેન્દ્રિયના પૃથ્વીકાયાદિ પાંચ, વિકલ નિદ્રના ત્રણ, બન્નેના પર્યાપ્ત તથા અપર્યાપ્ત માત્ર વાયુકાય ઔદારિક શરીરને વેક્રિયપણે પરિણાવે છે. નાનાનું મોટું રૂપ થવું, તથા મોટાનું નાનું રૂપ થવું તે વૈકિય શરીરને આભારી છે. દારિકમાં કમ દશા હોય છે. વિવિધ કિયા, અનેક કારની ક્રિયા, દશ્યનું અદશ્ય થવું, અદશ્યમાંથી દશ્ય થવું, મોટાનું નાનું થવું, નાનાનું મોટું થવું ટૂંકામાં વિક્રિયા કરવી તે વેકિય શરીરને લઈને છે. દારિક શરીર મહું તે થાય, પણ એકદમ ન થઈ જાય. માત્ર વાયરામાં એમ થાય છે. કાંઈ ન હોય અને વંટોળીએ આવીને રમણભમણ કરી દે છે ને! તેવી સ્થિતિ પૃથ્વી, પાણી, વનસ્પતિ, વિકનિદ્રામાં નથી. પૃથ્વીકાયમાં ભલે મોટા પહાડે થઈ જશે, પણ તે કમે થશે. આસનસોલ પાસે કોલસાની, અબરખની ખાણેમાંથી કેલસ: અબરખ કાઢી લેવામાં આવે છે. પછી ખાણના એ ખાડામાં નદીની રેત ભરવામાં આવે છે, પછી અમુક વર્ષે તે જ રેત કોલસા તથા અબરખ રૂપે પરિણમે છે. મીઠાના અગરમાં લોઢાની કડછી નાંખો તે બે પાંચ વર્ષ લેડું મીઠું થઈ જાય છે. પૃથ્વીકાયનાં પુદ્ગલે આવેલાં અ ને પિતાના જેવાં પરિણમાવરાવે છે. “જગતને કર્તા ઈશ્વર છે એ રીતે જગતને દેરવામાં દોરનારને બીજે જ મુદ્દો છે. પૃથ્વીકાયાદિપ પરિણમેલાં પગેલે કમે કમે વધે છે. એકદમે વધવું ઘટવું
વારિક શરીરથી બનતું નથી. એ કામ કિમ શરીરનું છે, અને તે વાયુદયમાં તે શકિત છે. બાર વાઉકાય પયતા એ કેન્દ્રિ વૈક્રિય શીરપણે પણ પુદ્ગલે પરિણુમાવે છે, અને શક્તિવાળ ઔદારિક વૈક્રિયા તેજસ્ કર્માણ શરીરપણે પણ પુદ્ગલે પરિણાવે છે. સેળ ભેદમાં ત્રણ શરીર માનવામાં આવ્યાં હતાં. તેમાંથી એક ભેદ બહાર કાઢે. તેનાં ચાર પ્રકારનાં પુદ્ગલો લેવાં. પર્યાપ્તા વાયુકાય સિવાયના ત્રણ પ્રકારે પુદ્ગલે પરિણાવે છે. હવે પંચેન્દ્રિયના ભેદના અંગે નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવતા કઈ કઈ કાયાપણે પુદ્ગલોને પરિણાવે છે, તેને અંગે અગે વમાન.
Page #237
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રણી વિભાગ ૬ ઠ્ઠો
પ્રવચન ૨૨૮ સુ
जे अपज्जत्तरयणप्पभापुढ विनेरइय पंचिदियपयोगपरिणया ते वेउव्वियतेय कम्मसरी रिप्पयोगपरिणया एवं पज्जत्तयावि, एवं जाव अहेतत्तमा । जे अपज्जत्तगसमुच्छिमजलयर जावपरिणया ते ओरालियतेयाकम्मासरीर जापरिणया एवं पज्जत्तगाषि, गब्भवक्कतिया अपज्जत्तया एवं चेव पज्जत्तयाणं एवं चेव नवरं सरीरगाणि चत्तारि जहा बादरवायुक्काइयाणं पज्जत्तगाणं, एवं जहा जलचरेसु चत्तारि आलावगा भणिया, एवं चउप्पपरिसप्पभुयपरिसप्प खहयरेसुवि चत्तारि आलावगा भाणियव्वा । વૈક્રિય શરીરના હેતુ. પર્યાપ્તાપણ... શક્તિ પ્રાપ્તિની પૂર્ણતાએ સમજવુ
૨૧૮
શ્રીગણધર મહારાજાએ રચેલી શ્રીદ્વાદશાંગીના પાંચમા અંગે શ્રીભગવતીસૂત્રના આઠમા શતકને પ્રથમ ઉદ્દેશ નિરૂપણ કરી રહ્યાં છે, જેમાં પુદ્ગલ-પરિણામને અધિકાર ચાલુ છે. પુદૂગલ-વિજ્ઞાન તે મહાન વિજ્ઞાન છે. જગત આખાની વિચિત્રતા જ પુદ્ગલને આભારી છે. જીવાના પર્યાપ્તા તયા અપર્યાપ્તા ભેદેના અધિકાર ચાલુ છે. જીવ નવી નવી શક્તિ રૂપ અવગ્રહ, ઈહા, ધારણા, આદિ નવાં નવાં ખળ મેળવતા હાય, એ અપેક્ષાએ જીવ, જીવનના છેડા સુધી સ`પૂર્ણ શક્તિવાળા થયા ગણાય નહિ; પણ શક્તિ મેળવે તેા જ ગણાય. જીવ જન્મ સાથે બધી શકિત મેળવી શકતા નથી. શરીરની અપેક્ષાએ પછી જ જ્ઞાનાદિ ઉપયાગ સંધી બધી શકિત મેળવે છે. આખી જિંદગીમાં શક્તિ મેળવતા જ હાય એ દૃષ્ટિએ તેા જિં દગીના છેડે પર્યાપ્તા થાય. જીવનના કોઇ પણ ભાગ નવી શકિત મેળવવા વગરના હાતા નથી. આથી જીવનના છેડેજ આ દૃષ્ટિએ પર્યાપ્તે ગણાય. જ્ઞાનની, ગુણસ્થાનકની અપેક્ષાએ શકિત મેળવવાનુ જિંદગીના છેડે. અપ્રમત્તે, પ્રમત્તા ગુણસ્થાનક છેલ્લે સમયે પણ હેાય એટલે એક સમયે ૭મું ૬ઠ્ઠું· ગુણસ્થાનક મનાયુ. સમયની સ્થિતિ કાલ કરવાને લીધે જ હાય, નહિતર અંતર્મુહૂતથી એછે. ઉપયાગ કાલ જ નથી. પ્રમા ગુણસ્થાનક પ્રાપ્ત થવાને ખીજે સમયે જ કાલ કરી જાય તેથી અપ્રમત્ત ગુણસ્થાનક એક જ સમય. ત્યારે શુ પહેલા પર્યાપ્ત ન થાય ? જો સામાન્ય શક્તિને અંગે વિચાર કરીએ તે જિન્નુગીના છેડે જ પર્યાપ્ત
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨૮ સુ
૨૧૯
ગણાય. અને તે પહેલાં અપર્યાપ્ત ગણાય. પર્યાપ્તા તથા અપર્યાપ્તાનેા વિચાર જે દૃષ્ટિએ છે, તે વિચારવાની જરૂર છે. બહારનાં પુદ્ગલેાને પેાતાનાં આહારપણે લેવાની તાકાતથી આડાર લેવાય છે. વૃક્ષની ચાતરફ જલસિચન કરીએ તે વૃક્ષ તે જલને ચૂસી લે છે, અને આહારપણે પરિણુમાવે છે. કયારામાં પારો નાંખીએ તે ઝાડ આહારપણે ગ્રહણ કરતુ નથી. દરેક જીવાને અંગે તેવી રીતે સમજી લેવું. ગમે તેટલી તૃષા લાગી હોય, છતાં જનાવર પીશાખના કુંડામાં માં નહિ ઘાલે. કીડીએ ઘી ઉપર આવે છે, પણ દીવેલથી ભાગી જાય છે, કેમકે તે પુદ્ગલો આહારપણે ગ્રડણ કરી શકતાં નથી. આપણા પેટમાં ખારાક જાય છે. તેને જઠર પચાવે છે, અને સાત ધાતુ રૂપે પરિણમાવે છે, પણ ખારાક ભેળાં ધાતુ કે કાંકરી પેટમાં જાય તેા વિના પરિણમે નીકળી જાય છે, જઠર ખારાકનાં પુદ્ગલાને જ આદ્ગારપણે ગ્રળુ કરી શકે છે. આહારને લાયકનાં પુદ્ગલાનાં પરિણમન પછી રસ થાય છે, પછી સાત ધાતુપણું શરીરમાં પરિણમાવવાની શક્તિ, તેને શરીર પર્યાપ્ત કહેવામાં આવે છે. મેળવવા યાગ્ય શકેત મેળવી લીધી હાય, તે પર્યાપ્તા, અને ન મેળવી લીધી હાય, મેળવતા હાય તે અપર્યાપ્તા, પર્યાપ્તપણુ અહીં છ શક્તિની અપેક્ષાએ સમજવું. ઔદારિક શરીરને તૈજસૂ તથા કામણ ઊભું કરે છે, તૈજસ્ કાણુ તથા ઔદ્યારિક આ ત્રણ, શરીરપણે પુદ્ગલેને પરિણમાવે છે. આમાં પર્યાપ્ત વાયુકાપના ભેદ, (ક્કા એક ભેદ) અપવાદ. તે વાયુકાયને ચાર પ્રકારે શરીરનું પરિણામ હાય. ઔદારિક, વૈજસ, કાણુ તથા સાથે વૈષ્ક્રિય પણ હાય.
ભવસ્વભાવ
વિકલેન્દ્રિય, ગજ, તિય ચા, મનુષ્યે સમૂર્ચ્છ મ્ હેાય તે પશુ વાયુ કરતાં વધારે પુણ્યશાળી છે. છતાં તેને વૈક્રિય શરીર કેમ નહિ ? તર્દન સ્થાવર વાયુકાયને વૈક્રિયઢે હાય અને ત્રસને વૈક્રિય નહિ ? વાયુકાયમાં સામાન્ય વાયુમાંથી મોટા વંટોળીએ થઈ પણુ જાય, અને ઘડીકમાં આંખે વટાળીએ શમી પણ જાય. પૃથ્વીકાયાદમાં તેમ બનતું નથી. પૂર આવે ત્યારે પાણી વધતું નજરે પડે છે, તે વાત જૂઢી પશુ એકદમ વધવુ અને શમી જવુ, તે પૃથ્વીકાયમાં, અપ્લાયમાં, અગ્નિ
Page #239
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમાદ્ધારક પ્રવચન-શ્રેણી વિભાગ છઠ્ઠો
કાયમાં, વનસ્પતિકાયમાં, વિલેન્દ્રિયમાં, મનુષ્યમાં નથી ખનતુ, તે માત્ર વાયરામાં છે. વાયુકાયતે અંગે દેખાય છે કે કદીક પાંદડું પણ ન હાલે અને કદીક છાપરાનાં છાપરાં ઉડાડી દે છે. આ સ્થિતિમાં વૈક્રિય માન્યુ હોય તે નવાઇ નથી. આ તે આપણે યુકિતથી કહીએ છીએ. ઝ ંઝાવાત ગુ ંજાવાત સ્વાભાવિક હેય છે. ક્ષણમાં ઉત્પાત, ક્ષણમાં શાંતિ, આ સ્થિતિ વાયરામાં છે. પુણ્યની શકિત અલ્પ. તેમાં આ કયાંથી ? ભસ્થિતિ ! એક મેાભથી બીજે માળે કૂદવાની તાકાત આપણુામાં નથી. વાંદરામાં છે. માટે તેને શુ વધારે પુણ્યવાન્ માનવા ?, એ તે ભવસ્વભાવ જ છે. પક્ષીએમાં ઉડ્ડયન શક્તિ, વાંદરામાં કૂદવાની શક્તિ ભસ્થિતિને અંગે છે. તે જ રીતે વાયુકાયમાં વૈક્રિયની શક્તિ ભવવભાવને લીધે છે. તેમાં ન્યૂનાધિક પુણ્ય કારણભૂત નથી. વાયુકાયને ઔદારિક શરીર પણ છે, અને ઘેાડા ભાગમાં વૈક્રિય પણ છે.
૨૨૦
જ
સાત નરકામાં પ્રથમ નરક રત્નપ્રભામાં ઉપજેલા નારકીએ જેણે હજી શક્તિ મેળવી નથી, તે પણ પુદ્ગલ ત્રણ પ્રકારે પરિણમાવે છે. નારકીએ શરીર ખાંધે ત્યારથી જ વૈક્રિય પુદ્દગલ ગ્રહણ કરે છે. સાનાની ખાણુમાં થનારૂં સોનું સજ્જડ પુદ્ગલા લે છે. એક આંગળના લાકડાને ટૂકડા લ્યા. તેટલા જ ઈટના ટૂકડા લ્યો, તેટલે જ ચાંદીના ટૂકડા લ્યા, તેટલા જ સેનાના ટૂકડા હ્યા. એ બધાય ટૂકડાના વજનમાં ફેર પડશે. લાકડાનાં પુદ્ગલે સ્થૂલ હોય છે, તેનાથી ઈંટનાં ટૂકડામાં પુદ્ગલો બારીક છે, તેનાથી ચાંદીના ટૂકડામાં પુદ્ગલે વધારે ખારીક છે, તેનાથી સેનાના ટુકડામાં પુદ્ગલે એકદમ ખારીક છે. સેનાના જીવે બારીક જ પુદ્દગલો લીધા. તેમ નારકીના જીવા વૈક્રિય જ પુદ્ગલે ગ્રણ કરે. ચૌદ રાજલોકમાં તમામ જાતનાં મળી ૮ વણાનાં પુદ્ગલા ભરેલાં છે. આપણી જઠર તેજ હેય તેા વાલ ચણા પણ પચી જાય, અને લેાહીપણે પરિણમન પામે, અને જઠર મંદ હાય તા દૂધ ધી પણ ન પચે અને ધાતુરૂપે પરિણમનન પામે, નારકી વૈક્રિય નામક ના ઉદય હાવાથી જ વૈક્રિય પુદ્દગલા ગ્રહણ કરે છે. તેની પરિપકવતા માટે તૈજસ કાણુનુ જોડે પરિણમન ખરું... જ. નારકીએ પડેલી નરકે પર્યાપ્તા અપર્યાપ્તા પણ વૈક્રિય,
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ર૨૮ મું
૨૨૧. તૈજસ, કામણ પુગલો પરિણમાવે તે જ પ્રમાણે સાતમી નરક સુધી સમજી લેવું.
દેવતા તથા નારકીને વૈકિય શરીર શા માટે?
હવે નારકીને વૈશ્યિ શરીરની શી જરૂર ?, પ્રથમ જણાવવામાં આવ્યું છે તેમ જાણી લ્યો, કે અહીંના કરેલાં કર્મોનું સંખ્યાત ગણું, અસંખ્યાત ગણું, અનંતગણું–ફળ ભેગવી શકે તેવું શરીર હોય, તે જ પાપને ભગવટ થાય ને ! આ લોકમાં તો એક માણસે એક હજાર ખૂન ક્ય, તેને અંગે ફેસી તે એક વખત થઈ. પણ ૯૯૯ ખૂનની સજા, કયાં ગઈ? ગુન્ડાની સજાની જોગવટામાંથી છૂટી શકાતું નથી. શાસ્ત્રકાર કહે છે, કે પાપ ઓછામાં ઓછું દશ વખત કેડીકેડીગણું પણ ઉદયમાં આવે. જઘન્યપણે દશગણું તો ભેગવવું જ પડે. મધ્યમમાં સંખ્યાત અસંખ્યાત વખત પણ ભેગવવું પડે. હવે તે અનંતગણું ભેગવવું શી રીતે ભગવાય? આ લેકની સત્તામાં તે ભેગવટાની મર્યાદા અતીવ સંકુચિત છે. ખૂનમાં તે ફરી એક જ વખતને ! ચાહે તેટલાં ખૂન, પણ ફાંસી તે એક જ વાર ને! નારકીમાં શરીર જ એવું કે ગમે તેટલી વાર બળે, કાપે, છેદે, કટકા કરે, પણ પાછું શરીર ભેળું થઈ બીજી સજા ભેગવવા તૈયાર. એ શરીરને બળવાથી, કાપવાથી, છેદવાથી તળવાથી જીવને છૂટકારે થતું નથી. આયુષ્ય સંપૂર્ણ થાય નહિ ત્યાં સુધી છૂટકારે જ નથી. સજાના આ જાતના ભેગવા માટે નારકીને વૈક્રિય શરીર છે. નારકી જીવને ઉત્પન્ન થાય ત્યારથી, અપર્યાપ્તાપણામાંથી જ વૈક્રિય એટલે સજા ખમનારૂં શરીર હોય. ઔદારિક શરીર પાણીના પિરા જેવું છે. પિરો પાણી વિના ન રહે, ધનેડું ધાન્ય વિના ન રહે, તેમ ઔદારિક શરીર અનાજ પાણી વિના ટકી શકતું નથી. ઔદારિક શરીરથી અનંતી ભૂખ, ટાઢ, તૃષા, છેદન ભેદનાદિ સહન થઈ શકે નહિ, પહેલી નરકથી સાતમી નરક સુધી એક જ નિયમ. બધે જ પર્યાપ્તા તથા અપર્યાપ્તા હોય અને તે દરેકને ત્રણ શરીર વૈક્રિય, તૈજસ, કામણ માખીને છૂટ બધે બેસવાની, શરીર ઉપર ભલે ગમે ત્યાં બેસે, બેસી શકે તેમજ બીજે પણ ચાહે ત્યાં બેસી શકે, પણ તે બેસે કયાં? કાં તે
Page #241
--------------------------------------------------------------------------
________________
- ૨૨૨
શ્રી આરામોદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ દો ગડગુમડ ઉપર, કાં તે વિષ્ટા, શ્લેષ્માદિ ઉપર. આ રીતે નારકીના જીવે પુદ્ગલે જ એવાં ગ્રહણ કરે કે જે પુલ ઉલટી શ્રુષા, તૃષા, પીડાને વધારે. ત્યાં પાણી જ તપેલું મળે જેથી તૃપા વધારે લાગે.
જેમ નારકીમાં આ નિયમ, તેમ પુણ્યના ભેગવટાને અંગે દેવલેકમાં તેવા પુદ્ગલને નિયમ. પુણ્યનું ફળ પણ જઘન્યથી દશગણું ભેગવવાની તક છે જ, તૃષિમુનિ જંગલમાં ભટટ્યા, તેમને ફાસુ જલ વહરાવ્યું, તે વખતે એ સંયમી મહાત્માને જે શીતલતા થાય, તેથી જે પુણ્ય બંધાય તે વિપાકમાં સેંકડો ગણી શાતા આપે. નારકીમાં જેમ દુઃખ ભોગવવા માટે વૈક્રિય શરીર છે, તેમ દેવલેકમાં કાયમ અતિ સુખ, ઊંચા પ્રકારે સુખ ચાલુ ભેગવ્યા કરવા માટે વૈ કેય શરીર છે. જીરવવાનું સામર્થ્ય પણ આવશ્યક છે. કમજોર મગજવાળે અતિસુખ જીરવી શક્તિ નથી. તીવ્ર પાપ-વિપાક ભેગવવાને તેમજ તીવ્ર પુણ્યફળ ભેગવવાને તીવ્ર સાધનો જોઈએ. એ જ હેતુથી દેવતાઓને તથા નારકીઓને વૈક્રિય શરીર વળગેલું છે.
તિયચમાં વૈક્રિય શરીર છે. અપર્યાતા તથા પર્યાતા સંમૂર્છાિમ જલચરે પણ ઔદ્યારિક, તૈજસ્ અને કાશ્મણ પગલે ત્રણ કરે છે. તે જ રીતે ગર્ભજ-પર્યાપ્તા તથા અપર્યાતા જલચરો પણ ઔદ્રારિક, તેજસુ અને કાશ્મણ પગલે ગ્રહણ કરે છે. પર્યાતા-ગર્ભજ જલચરોમાં પણ વૈકેયની લબ્ધિ હોય છે, એટલું વધારે સમજવું. વાયુકાયને જેમ દારિક, વૈક્રિય, તેજ, કાર્મણ માન્યાં, તેમ પર્યાપ્તા-ગર્ભજ-જલચરને પણ ચાર પ્રકારનાં શરીર માનવાં. ચતુષ્પદ તિયામાં ઉપરિસર્ષમાં ચાવત્ બેચરમાં ચારે આલાવા કહેવા. દરેક ગર્ભજ પતા સ્થાનમાં ચાર શરીર લેવાં. અહીં પ્રશ્ન થઈ શકે છે કે દેવતા તથા નારકીમાં તે વૈક્રિય શરીર માનવાને તેવું કારણ હતું, પણ જનાવરમાં વકેય શરીર માનવાને પ્રસંગ શા માટે છે?, સીંચાણાની હકીક્ત સાંભળી છે? જુઓ-સીંચાણે (સેચનક) હાથી હલ્લવિહલે કેણિકને ન આપે. આથી તે મોટો સંગ્રામ થશે. તે સંગ્રામમાં બાર વર્ષ ઘેરો રહ્યો. ચેડા
Page #242
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨૮ મું
. ૨૨૩ મહારાજા વૈશાલીમાં ભરાઈ ગયા. કેણિકે ઘેરો ઘાલે, અને તે બાર વર્ષ રહ્યો. હલવિપુલ્લ રોજ રાત્રે સેચનક હાથીને લઈને નીકળતા અને એ હાથી પણ (ડલ્લવિડુલને) કેણિકના સિપાઈએ જ્યાં સૂતેલા હેય
ત્યાં લઈ જતો. ત્યાં સિપાઈઓને સંહાર કરીને હલ્લવિહલ્લ પાછા વિશાલીમાં પેસી જતા હતા. આવું તે કંઈ કાલ ચાલ્યું. કેણિકે શું કર્યું? શહેરની ચારે તરફ ખાઈ ખેદાવી, અંદર ધમધમતા અંગારા રખાવ્યા, ઉપર થી મારી રખાવી. મેચનક હાથી બહાર જ નીકળતે નથી, આથી હલ્લવિડ૯ તેને તિરસ્કાર કરે છે:-“જેવી રીતે કેણિક કુલદ્રોહી થયે, તેમ તું પણ નિમકહરામ થયે?, તારા માટે તે રાજગૃહી તજી દાદાને દુઃખ પણ તારા લીધે જ ને!” આ સાંભળીને તે હાથી ચાલ્યું તે ખરો, ખાઈ પાસે આવ્યા પછી એક ડગલું પણ ભરતો નથી. ફરી હલ્લવિહલે અતિ તિરસ્કાર કર્યો. હવે શું થાય? હાથીને પણ લાગ્યું કે “આવું અપમાનિત જીવન શા માટે જીવવું? એટલે સૂંઢથી હલ્લવિડને નીચે ઉતારી પતે ઝુંપાપાત કર્યો એને હાથી પિતે બળી મુઓ. આને અંગે એમ કહેવાય છે કે તે હાથીને વિભંગ જ્ઞાન હોવાથી, તે આગળથી બધું જાણતા હતા. જનાવરોમાં પણ વિલંગ-જ્ઞાન તથા અવધિજ્ઞાન માનવું પડે છે, વિર્ભાગજ્ઞાનથી અને અવધિજ્ઞાનથી વંકિય વગણા જાણવાનો અધિકાર થાય, અને તેથી વૈક્રિય વર્ગણ જાણવાને અધિકાર મળે છે. આથી વૈકેય પુદ્ગલોને ગ્રહણ કરવાનું સાધન તેમની પાસે રહે છે, તેથી પર્યાપતા ગર્ભ જ-પંચેન્દ્રિય તિર્યંચને પણ વૈક્રિય શરીર માનવું પડે. પર્યાપ્તામાં જ અવધજ્ઞાન તથા વિલંગજ્ઞાન માનેલાં છે. વૈક્રિયની તાકાત તેમાં માનવામાં આવી છે. તેથી તેમને ચાર શરીર જણાવ્યાં છે. હવે મનુષ્ય તથા દેવતાના અંગેના અધિકાર માટે અગ્રે વર્તમાન.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૪
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ દ ડ્રો
પ્રવચન ૨૨૯ મું जे समुच्छिममणुस्सपंचिदियपयोगपरिणया ते ओरातियतयाकम्मासरीर जाव परिणया,एवं गब्भवतियावि अपज्जत्तगापि पज्जत्तगावि पवचेव, જય સીરાશિ માળિચાિ -
અબડ પરિવ્રાજકની રૂપવિકવણ. શરીરેની પ્રાપ્તિ પણ નામ કમના ઉદયને આભારી છે.
પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રમાંના આઠમા શતકના પ્રથમ ઉદેશામાં પુદ્ગલ-પરિણામ અધિકાર ચાલુ છે. ભિન્ન ભિન્ન નામકર્મના ઉદયે સંસારી જેમાં અનેક ભિન્ન ભિન્ન ભેદ છે. પુદ્ગલેના ભેદથી જ છમાં જાતિને, ગતિને, કાયાને ભેદ પડે છે, અને એમાં વળી બબ્બે ભેદ જણાવ્યા છેઃ ૧. પર્યાપ્તા. અને ૨. અપર્યાતા. શક્તિ મેળવી લીધી હોય તેવા જીને પર્યાપ્તા કહેવામાં આવે છે, અને મેળવતા જેને અપર્યાપ્તા કહેવામાં આવે છે. એકેન્દ્રિય સૂમ બાદર જેને ઔદારિક શરીર હોય છે. માત્ર પર્યાપ્તા–વાયુકાયના જીવે વૈક્રિય શરીર કરે છે. વિકલેન્દ્રિય પર્યાપ્તા અપર્યાપ્તા જે ત્રણ જ પ્રકારે પુદ્ગલે ગ્રહણ કરે છે. પંચેન્દ્રિય તિયામાં પર્યાપ્તા અપર્યાતા હોય, તેમાં પર્યાપ્તા ગર્ભજ જલચર, ચતુષ્પદ, ઉર પરિસર્પ, ભૂજ પરિસર્પ, અને ખેચરો, વૈક્રિય પુદ્ગલથી વૈક્રિય શરીર બનાવે છે. ગર્ભજ મનુષ્યની અશુચિમાં થનારા સંમૂચ્છિમ્ મનુષ્ય અપર્યાપ્તા જ હોય છે. અને તે ત્રણે શરીર પરિણમાવે છે. અને એ જીવે પોતાની શક્તિ પૂરી મેળવ્યા વિના જ મરી જાય છે. દારિક, તેજ અને કર્મણ, આ ત્રણ શરીર તે જીવોને પણ હોય છે. ગર્ભજ પર્યાપ્તા તથા અપર્યાતા મનુષ્ય પણ આ જ ત્રણ શરીર રચે છે, અને તેને યે પુદ્ગલે ગ્રહણ કરે છે. આ બધામાં નામકર્મને ઉદય જ કારણરૂપ છે. અને આ ત્રણ શરીરને આધાર તે તે નામકર્મને આભારી છે.
મનુષ્યને અંગે બીજાં પણ બે શરીરે છે લબ્ધિ અને નામકર્મ. બંને હોય તે જ તેવાં પગલે ગ્રહણ કરી શરીરરૂપે પરિણાવી શકે. આંખ હોય અને અજવાળું હોય તે જ ચક્ષુથી રૂ૫ દેખાય. રૂપ જોવામાં
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨૯ મું
૨૨૫
આંખ તથા અજવાળું, બંનેની જરૂર છે. બિલાડા, ઉંદર, વનિયર, ચામાચીડીઓ વગેરેને અજવાળાની મદદ વગર દેખાતું હોય, પણ આપણું માટે તે અજવાળું આવશ્યક છે. દેવતા, નારકી, તથા વાયુકાય ભવ-સ્વભાવે વૈક્રિય શરીર મેળવે છે, પણ મનુષ્ય ભવ–સ્વભાવથી વૈકિય ન મેળવે. મનુષ્યની આંખ અજવાળાની મદદ વગર દેખી શકતી નથી. અહીં પણ હવભાવની વિચિત્રતા છે. દેવતાઓ, નારકીઓ, વાયુકાયના છેવો ભવ-સ્વભાવથી જ ક્રિય પુદ્ગલે ગ્રહણ કરે છે, અને તેને તેવા શરીરપણે પરિણાવે છે, ત્યારે મનુષ્યમાં તે નથી. મનુષ્યને લબ્ધિથી જ વિક્રિય શરીર બને છે, પણ લબ્ધિ જેડે નામકર્મ જરૂર જોઈએ. વૈશ્યિ લબ્ધિ ઉત્પન્ન થઈ હોય તે પણ કમને ઉદય હોય તે જ, લબ્ધિથી વૈમિ શરીર બનાવી શકે છે, પણ મનુષ્યમાં તે શક્તિ સ્વાભાવિક નથી. તેમનામાં દારિક, તેજસ્ તથા કાર્મણ માટેની શક્તિ સ્વાભાવિક છે પાંચમા શરીરનું નામ આહારક શરીર છે. ક્ષાપશમિક ગુણ જબરજસ્ત થયે હેય, અને લબ્ધિ થાય, તથા આહારક નામ કર્મને ઉદય હેય, તો આહારક શરીર બને છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષાપશમ થયે હોય, લબ્ધિ થઈ હોય, અને નામકર્મને ઉદય હોય તે વૈકિય કે આહારક શરીર બનાવે.
સુલસાને ધર્મલાભ? અંબડ પરિવ્રાજક સુલસાથી સમ્યકૃત્વમાં દઢ થયે હતે. એ પરિવ્રાજક કઈક વખત જૈન ધર્મમાં સ્થિર થયે, અને કેઈ વખત ખસી ગયે. “ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ જેવી તેની હાલત હતી. જ્યાં ગંગા જમના નદી મળે છે, ત્યાં કેટલાક પંડયાએ ગંગાના કાંડે હક્ક ધરાવતા હોય છે, કેટલાક પંડયાએ જમનાના કાંઠે હક્ક ધરાવતા હોય છે. કેટલાક પંડયા એવા હોય કે કઈ વખત ગંગાને કાંઠે શ્રાદ્ધ સરાવે, અને કોઈક વખત જમનાને કાંઠે શ્રાદ્ધ સરાવે. એ પંડયાએ પેટના નામે ફાવતું બોલે છે, કઈ શાસ્ત્ર બેલતુ નથી. એ કહેવત મૂળ તે કેટલાક પંડયાઓની આવી સ્થિતિ હેઈને પંડયાઓએ કાઢી છે, પરંતુ અનવસ્થિત સ્થિતિ જણાવવા આ કહેવત શરૂ થઈ છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૬
શ્રી આગમાહારક પ્રવચન-શ્રેણી વિભાગ છઠ્ઠો
અંખડ પરિવ્રાજક પણ સ્થર મનના હતો. નાના બાળકના હાથમાં પેડા હોય પણ જો રમકડું સારું આપીએ તો પેઇંડા મૂકી દે. પછી સુશાભિત ઘંટડી આપીએ તે રમકડુ મૂકી દે છે. એ બાળકનાં મનમાં દુષ્ટતા નથી, પણ ચાંચલ્ય છે, ઘડીકમાં માને વળગે અને ઘડીકમાં ધાવ માતાને વળગે, અંખડ પરિવ્રાજકની કઢ’ગી હાલત પણ તેના મનની ચંચળતાને લઇને હતી.
એક વખત તેણે ભગવાન શ્રી મહાવીર દેવને વંદનાદિ કરી કહ્યું:ભગવાન ! હું રાજગૃહી નગરી જાઉં છું' ભગવાને તેની ચંચળતાના દોષ ટાળવા, ધર્મમાં દેઢ કરવા, સુદૃઢ મનવાળી સુલસાને પરચય કરાવવા તેને કહ્યું કે “સુલસાને ધર્માંલાભ કહેવા.” માર્ગોમાં અબડ પરિવ્રાજક હૃદયગત વિચાર કરે છે, શ્રેણિક સરખા રાજાને ધમ લાભ નહિ, અભયકુમાર સરખા મંત્રીને ધર્મલાભ નહિ, ધનાશાલિભદ્ર જેવા શ્રેષ્ઠિઓને ધ લાભ નહિ, અને આ સુલસા શ્રાવિકાને ભગવાને ધમ લાભ કહેવરાવ્યા, માટે જરુર પાત્ર વિશિષ્ટ જ હેવું જોઈએ, છતાં તપાસ કરવામાં શું જાય છે ! વાત વાતમાં મારું મન તા માંસા તેલા થઈ જાય છે, તેા આ સ્ત્રી જાતિનું મન કેવુ સુદૃઢ હશે !”
-
બ્રહ્મા !
અંખડ પરિવ્રાજકે તા રાજગૃહી જઇને માયા પ્રયોગની શરુઆત કરી. પહેલે દિવસે બ્રહ્માનું રુપ કરીને સુ ંદર ઠાઠ જમા. ચાર મુખ, સાવિત્રિ સાથે, વેદનું પઠન ચાલુ, આવેા દેખાવ રમ્યા. ગામમાં વાત ફેલાઈ કે, રાજગૃહીમાં હુંસવાહનધારી સાક્ષાત્ બ્રહ્માજી પધાર્યા છે. નગરમાંથી ટાળાં મધ મનુષ્યા આવે છે. પરિવ્રાજક વેદપાઠ બેલ્ટે જ જાય છે, પણ તેની નજર તા એ જોવામાં રોકાઈ છે કે, ‘ સુલસા આવી છે કે નહિ ?” સુલસા સુદૃઢ સમ્યકૃત્વધારી શ્રાવિકા શાની જાય ?; અબડ પરિત્રાજકે તા એમ વિચાયુ” કે “ સ્ત્રી જાતિને વેદ સાંભળવાના અધિકાર નથી, એમ સમજીને તે ન આવી હેાય તે સ્વાભાવિક છે.” માટે બીજી નવું રૂપ કર્યું.
Page #246
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨૯ મું
२२७
વિષ્ણુ! બીજે દિવસે દક્ષિણ દિશામાં અબડે વિષ્ણુનું રુપ રચ્યું. મથુરા, વૃદાવન, સોળ ડજાર ગેપીઓ, બલભદ્રાદિ યાદવેના દેખાવ વિક્ર્યા, અને રાસલીલા માંડી. નગરમાં વાત ફેલાઈ : “અહો ! ધન્ય ભાગ્ય આ નગરનાં છે કે સાક્ષાત્ શ્રી વિષ્ણુ પરમાત્મા પધાર્યા છે ! ” રાસ લીલા જેવા આવનારાઓની સંખ્યામાં પૂછવું શું ! આખે દિવસ રાસલીલા નાટકનો પ્રયેળ ચાલ્ય, પણ પરિવ્રાજકનાં નેત્રેએ સુલસાને ન જ જોઈ સુદઢ સમ્યક્ત્વધારી પરમ શ્રાવિકા સુલસા જેવીને ખ્યાલમાં પણ આ હોય, પરિવ્રાજકે તે એમ વિચાર્યું કે, “કુલવતી સ્ત્રી રાસલીલા જેવા ન આવે એ બનવા જોગ છે, પ્રયોગ પણ પિતે રચે છે, અને આવું સમાધાન પણ પોતે મન માનતું ઊભું કરી મનને મનાવી લે છે.
શંકર ! ત્રીજે દિવસે મહાદેવનું રુપ વિકૃધ્યું. જટાધારી મહાદેવની પાસે પાર્વતીજી તે હેય ને !, મસ્તકમાંથી ગંગા વહી રહી છે. મહાદેવને નૃત્ય પ્રિય છે, એટલે પિતે ખંજરી બજાવે છે, અને પાર્વતીનું નૃત્ય ચાલુ છે. આવો દેખાવ વિકૂળ્યો. શ્રી શંકર સ્વયમ પૃથ્વી ઉપર પધાર્યા છે ! આવી વાત નગરમાં ચાલી, અને નાટકને, નૃત્યને જોવાની પડાપડી થઈ, આખો દિવસ ચાલી, અને નાટારંભ આખો દિવસ ચાલ્યા. પરિવ્રાજક અબડ તે દિવસે પણ મુલાસાને જોવાની આશામાં નિરાશ જ થયો. સુદઢ સમ્યફવધારી સુલતાના એક સંવાડે પણ આ પ્રયોગ અસર કરી શકે ?, નહિ જ. કોઈ એમ ન માને કે એને ખબર ન પડી હોય. અરે ! ખબર પડવાની વાત ક્યાં છે ?, આડોશી-પાડોશીઓએ તે ખૂબ ખૂબ પ્રેરણા કરી છે, અને ન આવવા માટે તેને ગાંડી ગણી છે. એ પરમ શ્રાવિક હતી, અને એનામાં વિશુદ્ધ સંસ્કાર હતે. પરિવ્રાજક સંબડે આજે મનને એવી રીતે મનાવ્યું કે સ્ત્રી તથા બાલક તે તેના મગજમાં જે ઠસાવવામાં આવ્યું હોય તે મુજબ પકડી રાખે છે, અને વર્તે છે, લાભ કે હાનિને વિચાર કરે નડિ. બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ એ કુદેવ છે એવા સંસ્કાર જ એને જૈનકુલમાં હોવાથી છે એટલે તે ન આવે તે બનવા જોગ જોગ છે.”
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણ-વિભાગ છછું હાર્યો જુગારીની છેલ્લી હેડ. હાર્યો જુગારી બમણું રમે! એને પિતાની હારને, હાલતને ખ્યાલ જ હોતું નથી. ચોથે દિવસે અંબડે માયાજાળથી તીર્થંકરનું રૂપ ધારણ કર્યું. ઉત્તરદિશામાં દેખાવ ઉભે કર્યો. સમવસરણ, પર્ષદા, ઇદ્રો વગેરે તમામ દેખાવ ઉભો કર્યો. આ દિવસ ગયા પણ સુલસા નડુિં તે નહિ જ! તે દિવસે અડગતા શી રીતે રહી હશે તે વિચારે! આ અવસરે તે એને કેકે દબાણ કર્યું છે. “આજ તે ચાલ! જે તે ખરી, સાક્ષાત્ ભગવાન પધાર્યા છે. સુલસાને તે ભગવાન ક્યાં હતા, તેની ખબર હતી, સુલસાને સ્વામિ રાજા શ્રેણિકને ત્યાં નોકરી હતે. કાસદીયાની સુવ્યવસ્થિત –જના દ્વારા શ્રેણિક મહારાજાને ત્યાં ભગવાનના વિહારની, ક્યાં છે તેની) ખબર રેજરોજ આવતી હતી. પ્રથમના વખતમાં શ્રદ્ધાલુ રાજાઓ, શ્રીમંત શ્રાદ્ધવ ભગવાનની ખબર જાણવાને અંગે કાસદીયાએ રાખતા હતા. પ્રવૃત્તિવાહક અધિકાર શ્રીઉવવાઈમાં છે. સુલસાએ લેકેને જણાવ્યું : “આ કઈ માટે પાખંડી આવ્યા લાગે છે. ભગવાન કયાં વિરાજમાન છે, તે મને બરાબર ખબર છે. આ ઢેગી ત્રણ ત્રણ દિવસ જુદે જુદે ઢગ કરી ન ધરાયે, તે વળી આજ તીર્થકર બન્ય! ભગવાન ગઈકાલે કયાં હતા અને આજે ક્યાં વિરાજમાન છે, તે મને ક્યાં ખબર નથી? ભગવાનને માયાવી સ્વાંગ સજનારી ઢેગી, પાખંડીને તે વળી જેવા જાવાનું હોય?,” આ હૃદય છે સુલસાનું! ઈમીટેશનનું ઘરેણું પહેરીને દેખાવ કરનારની આબરુ કટલી? એવામાં જનારાઓ ઉત્તેજકજ ગણાયને! જૈન દેખાવ જોઈને ભેળપણથી જાય ત્યાં પણ નામમાત્ર જૈન ધર્મ કહેવાય કેમકે બીજે દિવસે સાચું માલુમ પડે ત્યારે કઈ અસર થાય! સાચું તે સાચું જ છે, પણ લેકે વિચાર કરનારા હોતા નથી, એ દષ્ટિએ સાચાપણાની પ્રતિષ્ઠા જોખમાય છે ને!
અંબડનું કુતુહલ અંખડને હવે ખાત્રી થઈકે “આ બાઈ જબરી છે, ધન્ય છે. સ્ત્રી જાતિમાં આવાં પાત્રને કે જે મનને આટલી હદે દઢ રાખી શકે છે ! અરે! તીર્થકરનું રૂપ કર્યું તેય ન આવી, કેટલી બુદ્ધિમાન ! ભગવાને કાંઈ અમથા ધર્મલાભ
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ર૨૯ મું
૨૨૯ થોડા જ કહેવરાવ્યા હશે ! એક સ્ત્રી જાતિની રગેરગમાં આટલી હદે સમ્યક્ત્વ, એનું રૂધિરાભિસરણ સમ્યકત્વ રંગે રક્ત અને હું પુરૂષ, પરિવ્રાજક છતાં મારા મનની કેવી અસ્થિર હાલત! વંદન હે ભૂરિસૂરિ આ ભગવાનના ચરણ કમલમાં કે જેઓશ્રીએ મને સુલતાના બાનાથી સુદઢ કર્યો !, આથી તે સમ્યકત્વમાં દઢ થયે, આ વાત સુપ્રસિદ્ધ છે. ત્યાર પછી તે અંબડ શ્રાવક તરીકે સુલસાને ત્યાં ગયા છે, પછીનું વર્તન વળી બીજુ જ છે, ઈત્યાદિ વૃત્તાંત જાણીતું છે. આપણે મુદ્દો બીજો છે અને તે હવે આવે છે. જે મુદ્દો સમજાવવા દષ્ટાંત રજુ કરવામાં આવ્યું છે, તે હવે જાઈએ. સમ્યકત્વમાં તે એ દૃઢ થયે પણ કુતુહલ વૃત્તિ કયાં જાય? જમવાના વખતે સે સો ઘેર ભાણું મંડાવતું હતું, અને એકી વખતે દરેક ઘેર વૈકિયરૂપ ધારણ કરી તે જમતે હતા, એ રીતે ચમત્કાર દેખાડતે હતે.
ચૌદપૂર્વને ખ્યાલ
પર્વાધિરાજ પર્યુષણમાં શ્રીક૯પસૂત્ર શ્રવણ કરે છે, તેમાં ચૌદ પૂર્વને ખ્યાલ આપવા શાહીનું પ્રમાણ બતાવ્યું છે, તે યાદ કરે. મહાવિદેહના એક હાથીના દેહ જેટલી શાહીથી પહેલું પૂર્વ લખાયું છે. બે હાથીને દેવ જેટલી શાહીથી બીજું પૂર્વ લખાયું, ચાર હાથીના દેહ જેટલી શાહીથી ત્રીજું પૂર્વ લખાયુ, આઠ હાથીના દેહ જેટલી શાહીથી ચડ્યું પૂર્વ લખાયું, સોલ હાથીને દેહ જેટલી શાહીથી પાંચમું પૂર્વ લખાયું, બત્રીશ હાથીના દેહ જેટલી શાહીથી છઠુ પૂર્વ લખવું, ચસક હાથીના દેડ જેટલી શાહીથી સાતમું પૂર્વ લખાયું એકસે અઠાવીસ હાથીના દેહ જેટલી શાહીથી આઠમું પૂર્વ લખાયું, બસો છપ્પન હાથીના દેહ જેટલી શાહીથી નવમું પૂર્વ લખાયું, પાંચસે બાર હાથીના દેહ જેટલી શાહીથી દશમું પૂર્વ લખાયું, એક હજાર ચોવીશ હાથીના દેહ જેટલી શાહીથી અગીઆરમું પૂર્વ લખાયું, બે હજાર અડતાલીશ હાથીના દેહ જેટલી શાહીથી બારમું પૂર્વ લખાયું, ચાર હજાર છનું હાથીના દેહ જેટલી શાહીથી તેરમું પૂર્વ લખાયું; અને આઠ હજાર એકસે બાણું હાથીના
Page #249
--------------------------------------------------------------------------
________________
ર૩૦
શ્રી આરામે દ્ધારક પ્રવચન શ્રણ વિભાગ છો.
દેહ જેટલી શાહીથી ચૌદમું પૂર્વ લખાયું. દરેક પૂર્વ હાથીની સંખ્યાનું પ્રમાણ બમણું છે. એ રીતે સેળ હજાર ત્રણ વ્યાશી હાથીના દેહ જેટલી શાહીથી ચૌદ જ પૂર્વો લખાયાં છે, આ હાથી તે અહીં દેખાય છે તે દેહવાગે નહિ, ત્યારે?, શ્રઋષભદેવજી ભગવાનના સમયને હાથી લેવે, અગર તે શ્રીમહાવિદેહને હાથી સમજવો મહાવિદેહ ક્ષેત્રમાં સર્વકાલે આયુષ્ય તથા શરીર પ્રમાણે એક સરખું છે અહીં તેમ નથી. અહીં તે ઉત્સર્પિણમાં શરીર પ્રમાણ વધે છે, અને અવસર્પિણીમાં ઉતરે છે.
આહારક શરીર રચવાને હેતુ.
આહારક લબ્ધિને અંગે આ વિષય જણાવવો પડે છે. આવા મહાન પ્રમાણવાળા ચૌદ પૂર્વેનું જેને જ્ઞાન હોય, તેમજ આહારક લબ્ધિ ઉત્પન્ન થાય છે. જ્ઞાનાવરણીય કર્મોને આટલી હદે ક્ષય કર્યો હોય, અને જેને તેવી લબ્ધિ ઉત્પન્ન થઈ હોય, તેને આહારક શરીર રચવાની શક્તિ સાંપડે છે. બધા ચૌદ પૂર્વે તેવી લબ્ધિવાળા હેય નહિ. જેને તેવી લબ્ધિ હોય તેને તે ઉપરાંત આહારક નામ કર્મને ઉદયપણ જોઈએ. સંભિન્ન ચૌદપૂવને છાણ-વડીયાએ કરી અનંત ગુણ વૃદ્ધિને જાણનારાને આડારક શરીર કરવાની શક્તિ હોય નહિ, અભિન્ન ચતુર્દશ પૂર્વધને આહારક લબ્ધિ હોય છે. આહારક વણા ગ્રહણ કરી આહારક શરીર રચવાની તેમનામાં શકિત છે. પ્રશ્ન થાય કે આવા મહાજ્ઞાની, ચૌદ ચૌદ પૂર્વ જાણનારાને વળી આહારક શરીર રચવાની શી જરૂર ?, કોઈકે એ જ વખત આવે કે જગત અપકાયથી ભાવિત થાય ત્યારે. પ્રાણીની દયાને પ્રસંગ ઉભે થાય ત્યારે, તેઓ જીવદયા માટે આહારક શરીર બનાવે. દેવાધિદેવ શ્રી જિનેશ્વર દેવનું સમવસરણ નજરોનજર નિહાળવા માટે, શાસનની સ્થિતિ દેખવા માટે, સૂક્રમ પદાર્થનું અવગાહન કરવા માટે, સૂકમ શંકાનું સમાધાન કરવા ભગવાન પાસે મહાવિદેહાદિ ક્ષેત્રમાં જવા માટે ચૌદપૂવી આહારક-લબ્ધિવાળાએ આહારક શરીર બનાવે છે. મુઠીવાળી રાખીએ તે હાથ મુડે ગણાય. આહારક શરીર સુડાહાથ જેટલું હોય. આ આહારક શરીર પ્રગ–પરિણુત શરીર ગણાય. શ્રી ગણધર મહારાજા
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પ્રવચન ૨૩૦ મું ફરમાવે છે કે ગર્ભ જ પર્યાપ્ત મખ્ખને અંગે પાંચે શરીર સમજવા. ઔદ્યારિક, વૈકિય, આહારક, તેજ અને કર્મણ. હવે દેવતાઓના ભેદમાં કયા ભેદમાં કાયાના પુદ્ગલે પરિણમે છે. તેને અંગે અગ્રે વર્તમાન.
પ્રવચન ર૩ મું जे अपज्जत्ता असुरकुमार भवणवासि जहा नेरइया तहेत्र, एवं पज्जत्तगावि, एवं दुयएण भेदेणं जाव थणियकुमारा एवं पिसाया जाप गंधव्वा चंदा जाय तारा विमाणा, सोहम्मो कप्पो जाव अच्चुओ हेछिम२ गेवेज्ज जाव उवरिमरगेवेज्ज. विजयअणुत्तरोववाइए जाव सव्वसिसिद्धअणु० एकेकणं दुयओ मेदो भाणियत्रो जाव जे पज्जत्तसव्वसिद्धअणुत्तरोषवाइया जाव परिणया ते वेउत्रिय तेयाकम्मा सरीरपयोग રજા, રૂા. મનુષ્ય ગતિમાં જ પાંચ શરીર છે. આહારક શરીર માત્ર
મનુષ્ય ગતિમાં જ છે. સંપૂર્ણ દશ પૂર્વ સાથે સમ્યફવનિશ્ચિત છે તે પહેલા નિયમનાતું
શ્રીગણધર મહારાજા પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ-પરિણામને અધિકાર નિરૂપણ કરતાં કહે છે કે સૂક્ષ્મ એકેન્દ્રિયના જીવ, તથા મુક્તિને જીવ સ્વરૂપે ઉભય સરખા છે. ભેદ જે છે તે કર્મનાં પગલે અંગે છે. જેના મુખ્ય તે બેજ ભેદ. ૧ સંસારી, ર મેક્ષના. કર્મ પુદ્ગલેથી લેપાએલા તે સંસારી છે, અને કર્મ પુદ્ગલેથી મુકત થયેલા તે મુકિતના જી. પુદ્ગલ-પરિણામની અનેક પ્રકારની વિચિત્રતાનુસાર સંસારી જીવેના અનેક ભેદ છે. એકે-- ન્દ્રિય ભેદોમાં પુદ્ગલની જ વિચિત્રતા છે ને ! અહિં પર્યાપ્તા અપર્યાપ્તા સંબંધિ તથા દારિકાદિ શરીર પરત્વે વિચારણા ચાલુ છે. સંભૂમિ મનુષ્ય બિચારા અપર્યાપ્તાજ હોય છે. ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય વિના બીજે કઈ પણ જાતિને કે ગતિને જીવ એ નથી કે જે પાંચે શરીર પરિણાવી શકે. ઔદારિક, તૈજસ અને કાશ્મણ શરીર સર્વ સાધારણ રીતે દરેક મનુષ્ય પરિણમવે છે. વિશેષથી જે લબ્ધિ ઉત્પન્ન થઈ હોય, તે તે વૈક્રિય વર્ગના પુદ્ગલે ગ્રહણ કરીને વૈક્રિય શરીર રચે છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
રાર
શ્રી આગદ્ધારક પ્રવચન વિભાગ ૬ ઠ્ઠો જ્ઞાનને લપશમ થયે હેય, આહારક લબ્ધિ પ્રાપ્ત થઈ હેય, આહારક શરીર નામકર્મને ઉદય હોય તે, તે જીવ આહારક શરીર પણ બનાવી શકે છે. ક્ષયે પશમ ચૌદ પૂર્વ એટલે આવશ્યક છે. યાવત્ તેર પૂર્વ સુધી ભાગ્યે હોય તેને આહારક લબ્ધિ ઉત્પન્ન થતી નથી. ચૌદ પૂવી પણ તેવી લબ્ધિવાળા હોય તેવું નથી. દશ પૂર્વની સાથે સમ્યક્ત્વની લબ્ધિ નક્કી છે. સામાન્ય શ્રુતજ્ઞાન પ્રાપ્તિ સુધી સમ્યક્ત્વ હોય કે ન પણ હોય. આચારાંગ, સૂયગડાંગ કાંઈક ન્યૂન દશ પૂર્વનું જ્ઞાન મેળવ્યું હોય, ત્યાં પણ સમ્યક્ત્વ હેય એવું ચક્કસ નહિ. આટલે સુધી ભણ્યા પછી પણ સમ્યક્ત્વને અંગે વિકલ્પ શાથી ?, વકીલ લાખ રૂપીઆના દાવાને કેસ જીતે હુકમનામું થાય પણ તેને તે માત્ર ફીજ મળે છે. જવાબદાર જોખમદાર તે અસીલજ, જીત થાય કે હાર થાય, ને માલીક વકીલ, હાર જીત અસીલના શિરે છે. વકીલ બોલે પણ એમજ કે “મારે અસીલ આમ કહે છે વગેરે. પિતાના અસીલને ફાંસીને હુકમ થાય છે તેમાં વકીલને કંઈ લાગે વળગે છે? ત્યારે આપણા આત્મામાં પણ જીનવચન પરિણમન ન થાય અને “શાસ્ત્રકાર આમ કહે છે એ સ્થિતિ સુધી વાત હોય તે સમ્યક્ત્વને નિશ્ચય શી રીતે કહેવાય? ક્ષણ પહેલને વૈમાનિક દેવતા ક્ષણ બાદ એકેન્દ્રિયમાં પણ ચાલ્યો જાય છે, અધ્યવસાયની વિચિત્રતા આવી છે. જીવાજીવાદિ તત્વોનું જ્ઞાન માત્ર અનુવાદરૂપે હોય
ત્યાં સખ્યત્વને નિર્ણય શી રીતે ગણપ? દશપૂર્વ સંપૂર્ણ થયા બાદ સમ્યક્ત્વ જ સમજવું. આમાં મહત્તા સમૃત્વની કે દશપૂર્વની ? સત્વ હોય તે જ દશે પૂર્વ પૂરાં થાય; અન્યથા ન થાય. દશમું પૂર્વ સમકૃત્વ વિના પુરૂં ન જ થાય. દશ પૂર્વ થવાથી સમ્યકત્વ પૂર્ણ એમ હોય તે તે દશપૂર્વ પ્રાપ્તિ માનવી પડે. દશમું, અગીયારમું યાવત્ ચૌદમું આ પૂર્વે જેના આત્મામાં સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય તેને જ પૂરાં થાય. સમ્યકત્વવાલાને દશ પૂર્વનું પુરૂં જ્ઞાન થાય. તેમાં આ એક સ્વભાવ નિયમ છે. નવ પૂર્વ કે તેથી અધિક જ્ઞાન હોય, દશપૂર્વનું પુરૂ જ્ઞાન હોય, પણ ન્યૂન હેય તેનામાં સમ્યક્ત્વ હોય પણ ખરૂં, અને ન પણ હોય, નિયમ નહિ. દશપૂર્વનું જ્ઞાન જેને હોય તેને માટે તે એ નિયમ કે એનામાં સમ્યક્ત્વ હેયજ.
Page #252
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૦ મું
૨૩૩ ચૌદપૂર્વના જ્ઞાનવાળાને જ આહારક લબ્ધિ હોય છે.
તેવી રીતે આહારક શરીર માટે પણ એ નિયમ છે, કે ઉપશમ થવાથી જેઓએ ચૌદપૂર્વનું જ્ઞાન મેળવ્યું હોય તેઓને જ આહારક લબ્ધિ હોય છે, અને તે વિના આહારક શરીરની લબ્ધિ હતી જ નથી. આપણે એ વિચારી ગયા છીએ કે પ્રાણીની દયાને પ્રસંગ પ્રાપ્ત થાય, અગર તીર્થકરના સમવસરણની અદ્ધિને સાક્ષાત્કાર રૂપ જેવાની હોય, સૂક્ષ્મ-સંશયાદિ પૂછવાના હોય, ત્યારે શ્રી જિનેશ્વર દેવ પાસે જવા માટે આડારક શરીરની રચના કરવામાં આવે છે.
અનંત ગુણ વૃદ્ધિ અર્થ ધારણ કરનાર તે ચૌદ પૂર્વ પ્રરૂપણામાં, અને દેશનાની શક્તિમાં કેવલીઓ સરખા જ હોય છે. તેમની પ્રરૂપણા અને કેવલીની પ્રરૂપણ સરખી હોય માટે તે ચૌદ-પૂવને અને દેશપૂવને અને દશ-પૂવને શ્રુતકેવલી કહેવામાં આવે છે. નિરૂપણ અભિલાષ્ય પદાર્થોનું હોય, અનભિલાપ્ય પદાર્થોનું નિરૂપણ હોય નહિ. કહેવા લાયક પદાર્થોનું સ્વરૂપ જેવું કેવલી કહે છે, તેવું જ શ્રુતકેવલી પણ કહે છે, અને ચૌદપૂવએ મનુષ્યને અતીત, અનાગત અસંખ્યાતા ભવને કહેવાનું સામર્થ્ય ધરાવે છે. ઉપશમની વિચિત્રતાના કારણે અવધિજ્ઞાનમાં તથા થતજ્ઞાનમાં અસંખ્યાતા ભેદ છે. જે વસ્તુને અંગે શ્રોતાઓ જે જે પ્રશ્ન કરે છે તે તમામ વસ્તુને શ્રતકેવલીઓ યથાસ્થિત નિરૂપણ કરે છે. શ્રોતાગણમાં જૈને અવધિજ્ઞાન કે વિશિષ્ટ જ્ઞાન હોય તેની વાત જુદી છે, પણ તે વિના ચાંદપૂર્વ-નિરૂપકને અંગે કોઈ જાણી શકે જ નષ્ઠિ કે આ છધ છે. તાત્પર્ય એ છે કે શ્રુતકેવલીની દેશના કેવલી પરમાત્માની દેશને સદશ છે. કેવલીઓએ ત્રણ કાલના કથન કર્યા મુજબના પદાર્થને કથન કરાય તે અભિલાષ્ય.
દશપૂવીએ અને ૧૪ પૂવી
દેશનામાં કેવળી સરખા હોય છે, જેવી શાસ્ત્રના આધારે ભવિષ્ય કથન કરે છે. શ્રુતકેવલીએ પણ શાસ્ત્રના બલે ભૂતકાળના તથા ભવિષ્યના ભવે કહી શકે છે. કેવલી માં કેવલજ્ઞાન છે, શ્રુતકેવલીમાં હજી કેવલજ્ઞાન નથી, પણ પ્રરૂપણામાં બંને
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
સમાન છે; પણ આ વાત ત્યારે જ સમજાશે અને ખ્યાલમાં આવશે કે શ્રીતીથ “કર મહારાજાએ પહેલા પહારે દેશના દે છે, ખીજે પહેારે ગણધર મહારાજાએ દેશનાના હકદાર કેમ હાય છે?, કહેવુ પડશે કે બંનેની દેશના એક સરખી હાય છે. પ્રરૂપણામાં જેવી પ્રથમ પહોરે શ્રીતીર્થંકર દેવની પ્રરૂપણા હાય છે, તેવી જ ખીજે પહેારે શ્રી ગણધર મહારાજની પ્રરૂપણા હાય છે. ત્યારે નિયમ એ છે કે જેવી કેવલીની દેશના તેવી જ શ્રુતકેવલીની દેશના, તથા જેવી શ્રુતકેવલીની દેશના તેવી જ કેવલીની દેશના
આહારક શરીરને અગે.
સંશય વિચ્છેદાથે, નવા પદાર્થ જાણવા માંટે, અસ'ભિન્ન ચૌદ પૂર્વી ને, શ્રીતીથ કરદેવ પાસે મોકલવા માટે આહારક શરીર કરવાની છૂટ. અનુત્તરના દેવતાઓ પુણ્યમાં ચઢીઆતા છતાં એમનામાં આહારક શરીર અનાવવાનું સામર્થ્ય નથી. એ શરીર તા મનુષ્ય ગતિમાં ચૌદ પૂર્વ ધરા જ બનાવી શકે છે. આહારક નામ કર્મના ઉદયે તેવાં પુદ્ગલા ગ્રહણ કરી આહારક શરીર રચવામાં આવે છે. આહારશરીર પહાડ વચ્ચેથી પસાર થયા છતાં પહાડમાં કાણું પડતું નથી, તેમજ પહાડને લીધે આહારક શરીરને પણ ધક્કો વાગતા નથી. એ શૌરને કશાથી સ્ખલના થતી નથી, અગર એ પણ કાઈ ને સ્ખલના કરતુ નથી; એટલા એ પુદ્ગલા સૂક્ષ્મ વ્હાય છે. ઔદારિક શીર પાપનાં પોટલાં બધાવે છે. સાતમી નરકને લાયક વેદનીય તથા આયુષ્ય કર્મ ઔદારિક શરીર બ ંધાવે છે. વૈક્રિય શરીર સાતમી નરકને લાયક વેદનીય કે આયુષ્યના બંધ કરી શતું જ નથી. વૈષ્ક્રિય શરીરધારી સાતમીનું આયુષ્ય ભોગવે છે, પણ અંધ તે ઔરિક શરીરથી જ થયેલા છે, તે જ કર્મ-અધ ભાગવે છે. સચતને પાપાની પ્રતિજ્ઞા કરનારને જ આહારક લબ્ધિ હોય. આહારક શરીર પાપના અનુબંધવાળુ નથી. આહારક શરીર પાપથી દૂર રહેવાવાળુ જ છે, તેથી શુભ, સ્વચ્છ, અને અભ્યાઘાતિ છે. સૂર્યના પ્રકાશ જેમ કાચમાં સ્ખલના પામતો નથી, કારણકે પ્રકાશના પુદ્ગલા કાચના પુદ્ગલે કરતાં ખારીક છે, તેવી જ રીતે આહારક શરીરના પુદ્ગલા પણ પહાડ વિગેરેના પુદ્ગલ કરતાં ખારીક છે; જૈથી આરપાર સોંસરા તે શરીરે વગર સ્ખલનાએ કાણું પાડ્યા વગર નીકળી શકે છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૦ સુ
૨૩૧
નરકમાં, સ્વગ માં કે તિય ́ચ ગતિમાં પાંચ પ્રકારનાં શરી નથી. પાંચ પ્રકારનાં શરી માત્ર મનુષ્ય ગતિમાં જ છે. આહારક શરીર હોય ત્યારે વૈક્રિય શરીર ન હાય, અને વૈક્રિય શરીર હોય ત્યારે આહારક શરીર ન હાય. બાકીનાં ત્રણ શરીર તે સામાન્ય છે.
દેવતાઓને અંગે અસુરકુમારામાં જેઓ અપર્યુંપ્તા છે. નારકીમાં નૈષ્ક્રિય, તેજસ્, કાણુ શરીર કહ્યાં તેવી રીતે અસુરકુમારાદિમાં બધુ કહી દેવું. યાવત્ સ્તનિતકુમાર, વ્યંતર, પિશાચથી માંડી ગાંધવ સુધીના ૮ ભેદો, જ્યાતિષીમાં ચન્દ્રથી તારા સુધી, સૌધમ દેવલાકથી માંડી અચ્યુત દેવલાક સુધી, પર્યાપ્તા અપર્યાપ્તા અને ભેદે લઈ લેવાં, અને નવચ્ચેવેચક્રમાં પણ એ ભે; આ બધા વૈક્રિય, તૈજસૂ, કાણુ કાયયેાગવાળા સમજવા. પાંચ અનુત્તર વિમાનમાં પણ એક એકના મુખે ભેદો પર્યાપ્તા અને અપર્યાપ્તા છે. ત્યાં પણુ શરીર વૈક્રિય, તૈજસ, કાણુ એમ ત્રણ
પ્રકારે છે.
હવે કાય વિભાગ જણાવ્યા છતાં, ઇન્દ્રિયપણે પુદ્દગલા ન પરિણમાવે તે મૃગા લાઢા જેવી સ્થિતિ થાય. મૃગા લેાઢાના શરીરમાં અગેાપાંગના વિભાગ જ નહતા. એવી રીતે ઈન્દ્રિયોના વિભાગ શરીરમાં ન હેાય તો તે શીલા અથવા લેાઢા જેવુ' જ શરીર થાય. હુવે ઇન્દ્રિયના પુદ્ગલેના પરિણમન અંગે અગ્રે વમાન,
પ્રવચન ૨૩૧ સુ
जे अप्पज्जत्ता सुहुमपुढविकाइय एगिंदियपयोगपरिणया ते फालिदि-यपयोगपरिणया जे पज्जत्ता सुहुमपुढविकाइया एवं चेत्र, जे अपज्जत्ता बादर पुढविकाइया एवं चैत्र, एवं पज्जत्तगावि, एवं चउक्कएणं भेदेणं जाघ queeइकाइया, जे अपज्जत्ता बेइंदियपयोगपरिणया ते जिब्भिंदियफार्सिदियपयोगपरिणया जे पज्कत्ता वेइंदिया एवं चैव, एवं जाव चउरिदिया, नवरं एक इंदियं बढ़डेयव्वं जाव अपज्जत्ता रयणप्पभापुढविनेरइया पंचिदिपयोगपरिणया ते सो दियचक्खिंदियघाणिदिय जिब्भिंदियकासिदियपयोगपरिणया एवं पज्जत्तुगावि, एवं सव्वे भाणिव्या, तिरिक्ख जोणियमणुस्सदेवा जाव जे पज्जत्ता सव्वठ्ठसिद्ध अणुत्तरोवबाइथ जाव परिणया ते सोइंदिय चविखंदिय जाव परिणया ||४||
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
મરણુ કરતાં અધિક ડર જન્મને હાવા જોઈએ. ઇન્દ્રિય-પરિણમન--વિચાર અને ઈન્દ્રિય-પર્યાપ્ત.
શ્રીગણધરમહારાજા પંચમાંગ શ્રૌભગવતીજીમાંના આડમાં શતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ પરિણામ અધિકારમાં શરીર પરિણમન અધિકાર જણાવીને, હવે ઈન્દ્રિયને અંગે પણમનને અધિકાર જણાવે છે, દરેક ઇન્દ્રિયમાં ચાર ચાર ભેદ સમજી લેવા. દરેક ઈન્દ્રિયમાં બહારની શક્તિ તથા રચના, તેમજ અંદરની શક્તિ તથા રચના એમ ચાર ચાર ભેદ સમજવા. પ્રશ્ન થશે કે શક્તિ તથા રચનામાં ક્રક શે ?, લાવાને તપાવીને તરવારના ઘાટ તેા કર્યો, પણ ધાર તે પાણી પાવાથી જ થાય. ધારમાં કાપવાની શક્તિ પાણી પાઈને લેવાય. પુદ્દગલની રચના અને શક્તિ એમ એ જુદાં છે. કાનથી સંભળાય જ, સુગંધ લેવાનું કામ કાનનું નથી. નાકથી શબ્દ સ ંભળાતો નથી, કારણ કે એતો સુંઘવાની તાકાત ધરાવે છે. રસના રસ જ ગ્રણ કરે છે, મતલબ કે દ્રવ્ય ઇન્દ્રિય ત્યારે જ કામ કરે છે કે જ્યારે ભાવ ઈન્દ્રિય હાય, દ્રવ્ય ઈન્દ્રિયમાં બહારની તથા અંદરની રચના તથા શક્તિના ભેદ પાડયા. તુવે ભાવ ઈન્દ્રિય કાને કેહેવી?, ભાવ ઇન્દ્રિયના બે ભેદ. આત્માને જે જે કર્મોના ક્ષયાપશમ અને જે જે વિષયાના ઉપયેગ ઈન્દ્રિયની આહ્ય રચના પુદ્ગલેાની છે. અભ્યંતર પુદ્ગલેામાં શકિત સમજવી, ક્ષાપશમ હોવા જોઈએ, છતાં ઉપયોગ પણ જોઇએ. ઉપયેગ ન હોય તો, દશ શબ્દ થતા હોવ તેમાં એક શબ્દનો ઉપયોગ હાય તે જ જાણી શકાય. ભાવ ઇન્દ્રિયમાં ક્ષયેાપશમ અને આત્માના ઉપયાગ થવા જોઈએ. દરેક ઈન્દ્રયને અંગે છ વસ્તુ તૈઈએ, ખાહ્યરચના બાહ્યશકિત, અભ્યંતર રચના, અભ્યન્તર શક્તિ, ક્ષયાપશમ તથા ઉપયોગ આ છ વસ્તુ હૈ!ય ત્યારે ઇન્દ્રિ કામ કરે છે. શરીર બનાવ્યા પછી પણ પ્રથમ પર્યાપ્તિનું કામ. ખોરાક ને સાત ધાતુપણે પરિણમાત્રવાનું કામ શરીર પર્યાપ્તિનું છે. ઈન્દ્રિઓની રચનાને અંગે બાહ્ય અભ્યંતર ઉપકરણ ઈન્દ્રિયનું આખુ પ્રકરણુ શરીર કરતાં નિરાળું હાવાથી શરીર સાથે તરત ઇ.ન્દ્ર થઈ જતી નથી. ખોરાકમાંથી સાત ધાતુના પરિણમન માત્રથી ઈન્દ્રિય રચના
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૧ મું
૨૩૭
થઈ જતી નથી. આથી જેમ આહાર પતિ માની, શરીર પર્યાપ્ત પણ માની છે.
સત્તાની સેટી કેવી જબરી છે? કણેન્દ્રિય કરતાં ચક્ષુરિન્દ્રિયને ક્ષયે પશમ છે, એનાથી એ છે ક્ષપશમ ઘાણે દ્રયને, એનાથી ઓછો પશમ રસનેન્દ્રિયને, એનાથી એ પશમ સ્પર્શેન્દ્રિયને. એ શીખતાં પહેલાં ૧ થી ૧૦ તે શીખવા જ પડે છે. જેને ૧૦૦ સુધી આવડતું હોય તેને દશ સુધીના આવડે તેમ ન બને, અહીં જરા વિચારવાનું છે. સ્પશ તથા રસનાને ક્ષપશમ ન હોય તે ઘાણ (નાસિકા) ને ક્ષયે પશમ ન હોય તેમ ન બને. જે એમ બને તે સાંભળનારે, અંધ કે બેબડે ન હોઈ શકે.
સુધી શીખેલા છે દશ શીખવવાના ન હોય, તેમ શ્રોત્રવાળાને તીવ્ર ક્ષયોપશમ થયેલ હોવાથી ચક્ષુવાલાને ક્ષપશમ થાય એવું કંઈ નથી. ઉપકરણની ઇન્દ્રિયમાં ખામી હોવાથી તે કાર્ય ન કરી શકે.
જે ઘણુ મારવાથી પત્થરના કટકા થાય, તે ઘણ મારવાથી ઈટના કટકા થાય જ છે. તેમ જે આત્મા શ્રોત્રેન્દ્રિયના ક્ષપશમવાળે થ. તે ચક્ષુના ક્ષયે પશમવાળે જરૂર હોય છે, એટલે ક્ષયે પશમના પરિણામ તે થાય જ છે પણ બહેરાપણું, અંધપણું તે અશુભ નામ કર્મના, ઉદયે પુદ્ગલેની ગોઠવણી યથાસ્થિતિ ન થવાથી છે.
પહેલાં નિવૃત્તિ ઈન્દ્રિય બની હેય તેજ ઉપકરણેન્દ્રિયને ક્ષેપશમાં અને ઉપગ કામ કરનારાં થાય. ગમે તેવે શ્રીમંત કે રાજા હોય. પણ મિલ્કત કે રાજ્ય ઉપર રીસીવર બેઠે, કે મેનેજમેન્ટ થયું, તે તેને તે મિત કે રાજયની વ્યવસ્થા કરવાને સ્વતંત્ર હક નથી, રીસીવર કે મેનેજમેન્ટ અધિકારીના હુકમથી મળે એટલું ખરૂં. તેજ રીતિએ આ આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સુખ, અનંત વીર્યને હવામી છે, પણ મિથ્યાત્વ, અવિરતિ કષયાદિના ફંદામાં પડી, કર્મને એ કરજદાર બની ગયું છે કે તેની તમામ ઋદ્ધિ સમૃદ્ધિ રીસીવરને આધીન છે. આત્મા તે કેવલજ્ઞાનને માલીક, અને કેવલજ્ઞાન એટલે ત્રણે કાલના સર્વ લેકના સ્વભાવ પર્યાયાદિ જેનાથી જણાય તે કેવલજ્ઞાન
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રી આગમેદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
હવે એ આત્માની આજે શી દશા ?, શીત કે ઉષ્ણ સ્પર્શી જાણવા હાય તો સ્પર્શેન્દ્રિયની મદદ લેવી પડે. એની મદદ વિના તેનું જ્ઞાન ન થાય. દરેક ઇન્દ્રિયની મદદથી જ તે તે વિષયનું જ્ઞાન થાય. સત્તાની સાટી કેવી જબરી ! છે, તે આથી સમજાશે. માક્ષમાં કરવુ શુ?
શુ
ત્યાં ડુ
,
કેટલાક કહે છે કે “ મેાક્ષમાં જઈને કરવું 'ખાનપાન, કે જોવું, સાંભળવું, ત્યાં કરવાનું શું ? ” નાનુ` બાલક બાપને કહે છે કે, “બાપાજી! આબરૂ આબરૂ શુ' ખેલ્યા કરો છો ! આબરૂ નથી ખવાતી, નથી પીવાતી, નથી પહેરાતી, નથી એવાતી એ આબરૂ શા કામની? ' આલક માત્ર ખાવા પીવામાં, કુદવા નાચવામાં, ધુળમાં રગકાળાવામાંજ સમજે છે, તેને બિચારાને આબરૂ એ વસ્તુને ખ્યાલ ક્યાંથી આવે ?, તેજ રીતે આ જીવ પણ પુગલમાં ગુથાયેલા હાવાથી પુદ્ગલ દ્વારા સુખની કિંમત આંકે છે, અને તેથી તે ખાવા પીવા પહેરવા ઓઢવા દ્વારા એ મેાક્ષની કિંમત આંકે છે ! પુદ્ગલથી નિરપેક્ષ થયા વિના કર્મીની મેનેજમેન્ટ ઉઠવાની નથી અને મેક્ષ મળવાને નથી,
પીજરાથી ટેવાયેલું પક્ષી !
પી'જરૂ' એ છે તે કેદખાતુ, પણ પીંજરામાંજ ઉછરેલા પંખીઆ પોપટ વગેરેને પીંજરા ખડ઼ાર કાઢો તા તરફડે છે. એને પીજરામાં જ નિર્ભયતા દેખાય છે. ત્યાંજ એને શાંતિ, આનંદ, કલ્લાલ લાગે છે; કેમકે એ ટેવાઇ ગયેલ છે. આ જીવની પણ એ દશા છે કે એને કાયારૂપી પાંજરા વિનાની દશાના ખ્યાલ પણ આવતા નથી, તેથી મેાક્ષમાં શુ' છે?; એમ બેલાય છે. આત્માની સમૃદ્ધિના વાસ્તવિક ઉપયોગ મોક્ષમાં જ છે. અહી' તા જ્ઞાનાદિના ઉપયોગ ઈંદ્રિય તથા મનને આધીન છે, એટલે કે મિલ્કત ઘરેણું મૂકાઈ છે. કેવળજ્ઞાનાદે આત્માની મિલ્કત છતાં આપણે ઇન્દ્રિય રૂપી રીસીવરોને તાબે રહેવુ પડે છે. જ્યાં ભૂખ તરસ નથી, ત્યાં ખાનપાનને પ્રશ્નજ કાં છે? પરાધીન દશા દૂર થાય તેથી એનુ જ નામ સિદ્ધ દશા રાખી છે. પેાતાની મિલ્કતથી વ્યવસ્થા જાતે કરવાના હુક મેળવવા તેજ મેાક્ષ.
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૧ મું
૨૩૯ જે ખાવામાં સુખ હોય તે દશ વીશ ચાલીક્ષ લાડવા લઈને બે ખાધે જ જાઓ, અને હાથ આડો ન કરશે ! જે તેમાં સુખ હોય તે હાથ આડો કેમ કરવું પડે છે ?, તૃણાને અંગે શું સુખ છે?, કેઈકને ખાટાને શેખ, કેઈકને ખારાને શેખ, કેઈકને ગળ્યાન શેખ, પરંતુ સુખ ખાટામાં, ખારામાં કે ગળ્યામાં નથી. મેક્ષમાં જ્યાં તૃષ્ણની ઉત્પત્તિ જ નથી, ત્યાં ખાવા પીવાને પ્રશ્ન જ કયાં છે?, જ્યાં ક્ષુધા નથી, જ્યાં તૃષા નથી ત્યાં ખાનપાનને પ્રશ્ન જ ક્યાં છે? દુનિયા મરણથી ડરે છે, ત્યારે સમકિતી-જીવ જન્મથી ડરે છે.
દુનિયા મરણથી ડરે છે, ત્યારે સમજુ મનુષ્ય જન્મથી ડરે છે. કીડી મંકેડી જનાવર વગેરે તમામ મરણથી તે ડરે છે, પણ એ ડર ખે છે. અરે ભલે પણ ડરવાથી મેતના પંજામાંથી છૂટી શકાય તેમ નથી. કીડીથી માંડી ઈન્દ્રો સુધી ભલે બધા મતથી ડરે પણ મેતના પંજામાંથી છૂટયું કેણ, જેનાથી છૂટકારે નથી તેનો ડર રાખે શા કામને ? શ્રી તીર્થકરો, કેવલીઓ, ચકીએ, કઈ મૃત્યુથી બચી શકયું નથી, એટલે છૂટી શકતું જ નથી. ઉંદર સાપથી ડરે, દેડકું ભરીંગથી ડરે; પણ જેના પંજામાંથી છૂટી શકે તેમ નથી તે તરફડવું શા કામનું કેવલ મનની નબળાઈથી આખું જગત મરણથી ડરે છે. મનુષ્ય ડર ત્યાં સુધી જ શેખ, કે જ્યાં સુધી ભય નક્કી ન થયું હોય. પરંત ભય સામે આવીને ઊભે છે, પછી તે ધીર પુરૂષે સહન કરવું જોઈએ. આથી તે સાધુ તથા શ્રાવક માટે સંલેખનાને વિધિ કહ્યો છે. “થવું હશે તે થશે, થવું હશે ત્યારે થશે.” આવી મક્કમ ધારણાની સ્થિતિમાં જે આવે, તેજ અનશન તથા સંલેખના કરી શકે છે. જીવવાની તથા મરવાની ઇચ્છા પણ દૂષણ છે, કારણ કે તે કાંઈ તાબાની વાત નથી. શાસ્ત્રકાર સમકિતીમાં તથા દુનિયામાં એ જ ફરક જણાવે છે, કે આખી દુનિયા જ્યારે મરણથી ડરે છે, ત્યારે સમકિતી જન્મથી ડરે છે.
નાતર મૃત્યુઃ જન્મેલે છે તેને માટે મૃત્યુ તે નક્કી જ છે. મૃત્યુ ટાળી શકાય તેમ નથી. ટાળી શકાય તે જન્મ જ ટાળી
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૦
શ્રી આગમાદ્ધારક પ્રવચન-શ્રેણી વિભાગછ ડ્રો
શકાય. જન્મને ટાળવા એ જ સકીને ઉદ્દેશ. જન્મ ટળે એટલે મરણ ટળેલુ' જ છે. જન્મ અને જન્મ માટે ગર્ભમાં વસવાના જ સમકિતીના ભય છે. ચૌદ રાજ્લાકમાં એવુ એક પણ સ્થાન કે પ્રદેક્ષ નથી કે જેમાં જન્મ અને મરણુ અન`તી વખત દરેકે કર્યાં નહાય. સિદ્ધ-દશા (માક્ષ)માં જ જન્મ મરણ નથી. કાયાની કેદથી છુટાય, કની સત્તાથી છૂટાય એનું જ નામ મેાક્ષ. જીવ પ ́ખીને કાયારૂપી પીંજરાની કેદ ન હાય એવી એક ગતિ, જાતિ કે ચેન નથી. માત્ર મેક્ષ જ જીવ માટે કેદ વગરનું સ્થાન છે. મેાક્ષ એટલે પાતાની કેવલજ્ઞાનાદિ ઋદ્ધિ સમૃદ્ધિ શાશ્વત ટકે એવું સ્થાન. આજ સુધી અન ંતા જીવા કેવલજ્ઞાન પામી મેક્ષે ગયા છે, તે બધાનાં જ્ઞાનાદિ ગુણો સમાન જ હાય છે. લેશ પણ ઘસારા ન થાય એવુ સ્થાન એક મેાક્ષજ છે. કાયાની કેદ વગરનું, કર્મની મેનેજમેન્ટ વગરનુ સ્થાન મેક્ષ જ છે. ચક્રવર્તી ને માથે મેનેજમેન્ટ મેરો અને એ ચક્રવતીને પૈડાની ભાજી માટે કાલાવાલા કરવા પડે એ તેની કઈ દશા ! તેમજ અન ંતજ્ઞાનના માલીક આત્માને આજે સામાન્ય સ્પર્શ, રસાદિના જ્ઞાન માટે છાન્દ્રા તથા મનની મદદની જરૂર પડે એ કેવી દશા?, ભાજી માટે પૈસા એ તા ચક્રવતીની સમૃદ્ધિના અસખ્યાતમા ભાગ છે. જયારે અહી ઇન્દ્રિયને અંગેનું જ્ઞાન તે તે આત્માના અનંતજ્ઞાનને અન તમે ભાગ છે. સિદ્ધ દશાથી સંસારી દશા કેટલી હલકી છે કે તેને માટે પર્યાપ્તિ, ઇન્દ્રએ વગેરે જોઇએ. સ્પર્શેન્દ્રિયપણે જ એકલા સૂક્ષ્મ એકે ન્દ્રયના જીવે પુદ્ગલા પારણુમાવી શકે છે. આમ દરેક ભેદો જાતય પર્યંતને અંગે જણાવ્યા છે, તે કઈ કઈ ઇન્દ્રિયપણે પારેગુમાવે છે તે અ ંગે અગ્રે વ માન. પ્રવચન ૨૩૨ સુ
આત્મપ્રદેશમા ક-પ્રવેશ શી રીતે થઈ શકે ? સસારીની જેમ સિદ્દો પણ કર્માંના કોઠારમાં હોવા છતાં નિલેષે શી રીતે ?
શ્રી ગણધર મહારાજાએ શાસનની સ્થાપના સમયે, ભવ્ય જીવાના હિતાર્થે શાસન પ્રવૃત્યથે રચેલી શ્રી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રી
Page #260
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૧ મુ
૨૪૧ ભગવતીજી સૂત્રના આઠમા શતકને પ્રથમ ઉદેશ ચાલે છે અને તેમાં પુદ્ગલ-પરિણામ એ વિષયને અધિકાર આવે છે.
જીવસ્વરૂપે સિદ્ધના જીમ અને સંસારી જેમાં જરા પણ ફરક નથી. જેવું સ્વરૂપ શ્રી સિદ્ધ ભગવન્તનું છે, તેવું સવરૂપ સૂકમ એકેન્દ્રિયનું છે. જે ભેદ છે તે પુદ્ગલને અંગે છે. એક પુદ્ગલથી મુક્ત છે તે સિદ્ધ; એક છે પુદ્ગલ-સંગી; પગલ–સંગી તે સંસારી. ખાણના સોનામાં તથા લગડીના સોનામાં સોનારૂપે કશે ફેર નથી, પણ ખાણનું સોનું મેલું છે, અને લગડીનું સૌનું ચકખું છે. સંસારી જીવો તમામ કર્મના નિયંત્રણવાળા છે. આત્માની આ સ્થિતિ જણાવવા અપાયેલું સુવર્ણનું દષ્ટાંત એકદેશી છે, પણ સર્વદેશીય નથી. માટીને પરમાણુ સોનામાં મળી જતું નથી, માત્ર વળગેલે છે, સંયોગ સંબંધથી જેડાએલે છે, પ્રમાણને વધારનારો છે, પણ તન્મય નથી. જ્યારે આત્માને લાગેલું (વળગેલું) કર્મ આત્મપ્રદેશથી જુદું નથી, પણ આત્માના પ્રદેશની અંદર, તે જ આકાશપ્રદેશમાં છે. એક ક્ષેત્રાવગાડુંરૂપે જે આકાશ પ્રદેશમાં કેમ રહેલાં છે. એ સમજાવવા બીજું દષ્ટાંત એ છે કે લાલ રંગના અજવાળા સાથે પીળા રંગનું અજવાળું આવે તે તે પીળાં રજકણે લાલને વીંટાતા નથી, પણ પરસ્પર મળી જાય છે. જ્યાં લાલ
ત્યાં જ પીળું, અને પીળું ત્યાં જ લાલ; એટલે એને અવકાશ એક જ જગ્યાએ હોય છે. તેમ આત્માને તથા કર્મપ્રદેશને અવકાશ એક જ છે, ક્ષીરનીરનું દષ્ટાંત પણ લઈ શકાય. દૂષ તથા પાણી એકમેકમાં ભળી જાય છે, એટલે દૂધના ભાગમાં જ પાણી ભળે છે. દૂધમાં પાણી ભેળવતાં પ્રમાણ વધે છે, તેલ વધે છે. લેઢાને ગળે એવો કઠણ છે કે તેમાં સેય પણ ખોસી શકાતી નથી, છતાં તેને તપાવીએ ત્યારે તેમાં અગ્નિના પગલે કયાં ક્યાં પ્રવેશે તે વિચારી લે. આ રીતે આત્મપ્રદેશમાં કર્મપ્રવેશ માની શકાય:
કર્મના દરિયામાં સંસારી હૂખ્યા છે, તેવી રીતે સિદ્ધ પણ ડૂબેલા છે. ચમકતા નહિ, ઉતાવળા થતા નહિ, ભાવ સમજજે. ચૌદ રાજલોકમાં હાભડીમાં અંજનન માફક કર્મ વગણ ભરેલી છે, તેમાં તમામ જ
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૨
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો સંસાર, તથા સિદ્ધોને છ રહેલા છે. જ્યાં સિદ્ધઓ કહે કે મુફતાત્માઓ કહે રહેલા છે. ત્યાં પણ પાંચેય સૂક્ષ્મકાય રહેલા છે. ત્યાં જ તે જ આકાશમાં કર્મવર્ગણાઓ પણ પુષ્કળ રહેલી છે. ત્યારે ફરક શે? એ જ સમજવાનું છે. પાણીના વાસણમાં લુગડું નાખી, અને પૈસા કે ધાતુ નાખીએ, તે પાણીને ખેંચશે કેણ? ગ્રહણ કરશે કે શુ? લુગડું પાણીથી ભીંજાશે, પણ પૈસે, કાંસાની ગોળી કે કઈ પણ ધાતુને પાણીને લેપ સરખો લાગશે નહિ. લુગડાને દડે ભીંજાશે પણ ધાતુની તે એ હાલત હશે કે તેને પાણીમંથી બહાર કાઢી લુગડાંથી લૂછે તો યે ભીંજાય નહિ. સિદ્ધ ભગવન્તના આત્મામાં આકે કમમાંથી એક પણ કર્મ કે કમને અંશ પણ નથી, જેથી તેઓ એક પણ કર્મવર્ગણોને ગ્રહણ કરતા નથી. કાંસાની લખેટી પાણીમાં જે કરી રહે છે, તેમ સિદ્ધના જીવો કર્મના યોગવાળા હોવાથી કર્મવર્ગણ ગ્રહણ કરે છે.
જીવ કર્માધીન થયે શા માટે? તને છેડે ન હોય. તર્ક (પ્રશ્ન થશે કે ત્યારે જે કમ બાંધ્યાં શું કરવા ? અનંત સામર્થ્ય ધરાવનાર જીવ કર્માધીન થયે શા માટે ? મહાનુભાવ! અનંત સામર્થ્ય પ્રગટ થયું નથી એ જ વાંધો છે. એ જે પ્રગટયું છે તે કર્મ બંધાત જ નહિ. જીવ જે મિત્ર વગરને હત, અનંત જ્ઞાન-દર્શનમય હોત તે, તેને કર્મ વળગત જ નહિ.
વરૂપે તે તેવો છે પણ સ્વરૂપે પ્રગટ થયું નથી. મિથ્યાવાદિને યોગ હિવાથી કર્મને વળગાડ ચાલુ છે, અને આ રીતે પરંપરા ચાલે છે.
પરસ્પર કાર્ય-કારણ ભાવ. તક થશે કે પહેલાં જીવ કે કેમ ? તર્કની સામે યાને પ્રશ્ન સામે પ્રશ્ન થઈ શકે કે પ્રથમ બીજ કે અંકુર ? બીજ અને અંકુરાની પરંપરા અનાદિની છે. પાર કાર્યકારણ ભાવ હોય તેને અનાદિ માન્યા વિના છૂટકો નહિં. રાત્રિ પ્રથમ કે દિવસ ? પ્રથમ કુકડી કે ઇંડું? જે સ્વતંત્ર નડિ પણ પરસ્પર કાર્યકારણ રૂપ હોય તેની પરંપરા અનાદિની માનવી જ પડે. બીજ તથા અંકુર સ્વતંત્ર તથા પરસ્પર કાર્ય રૂપ પણ છે. કારણરૂપ છે, માટે તેની પરંપરા અનાદિની મનાય. તે જ રીતે જીવને
Page #262
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૧ મું
૨૪૩
અંગે જીવ તથા કર્મમાં પ્રથમ કેણ એ પ્રશ્ન જ નથી, કારણ કે ત્યાં પણ પરરપર તેમજ સ્વતંત્ર કાર્યકારણ ભાવ વિદ્યમાન હેવાથી અનાદિની પરંપરા રૂપે બને છે. જે જીવની ઉત્પત્તિ પંચભૂતથી માનીએ તો જેટલી વખત અસંયમ (પુરૂષ સ્ત્રી રામામ) તેટલી વખત ગર્ભેખત્તિ હોવી જોઈએ. બધી વખત કેમ નહિ? જ્યારે જીવ ઉત્પન્ન થાય ત્યારે શરીરપણે પુગલોને ગ્રહણ કરે છે અને પરિણાવે છે. પરસ્પર તથા સ્વતંત્ર કાર્યકારણ રૂપની પરંપરા અનાદિની માનવી પડે.
પાપના પચ્ચખાણ કરે તે જ પાપથી બચે.
મિથ્યાત્વ, અવિરતિ, કષાય, તથા યોગ એ ચાર પરિણતિ કાર્ય રૂપ તથા કારણરૂપ છે. પહેલાંના કર્મોના કાર્યરૂપ અને ભવિષ્યનાં કર્મોને અંગે કારણરૂપ છે. અન્ય-મતાનુયાયીઓમાં તથા જૈનમતાનુયાયીઓમાં અહી જ મન્તવ્ય ભેદ છે. જૈનેતરો એમ માને છે કે કરે તે ભગવે.” એટલું જ માનવા જૈન તૈયાર નથી. પણ જેને એને અધુરી માન્યતા કહે છે, અને આગળ વધીને કહે છે, કે કરે તે તે ભગવે, પણ ન કરે છતાં જેને પાપનાં પચ્ચખાણું હોય તે પણ ભગવે, એટલે કે તેને પણ કર્મ લાગે જ છે, દુનિયાનું દૃષ્ટાંત લ્યો. એક જગ્યાએ એક હજાર રૂપીઆ સાચવી મૂકો “પછી લઈ જઈશ” એમ કહીને રાખો તે વ્યાજ મળે ? અનામત રકમનું વ્યાજ મળતું નથી. વ્યાજે રાખ્યા હોય તે વ્યાજ મળે છે. અનામત રકમ તથા વ્યાજુ રકમમાં ફરક છે. દુનિયાદારીમાં જે આ નિયમ માન્ય હોય તો આત્માને અંગે પણ માન્ય હોવો જ જોઈએ. શાસ્ત્રની વાત કબુલવામાં વાંધે છે ?, પાપનાં પચ્ચખાણ વિના, વિરતિને લાભ ન મળે. અવિરતિ ટાળ્યા વિના, અને અવિરતિથી દૂર રહેવાની કબૂલાત કર્યા વિના, વિરતિને સ્વીકાર કર્યા વિના ફળ મળે શી રીતે ! ચેર તે ચેર ! તેમ પચ્ચખાણ વગરને તે પાપી જ ગણાય.
જે પાપ નથી કરવું, તેવા પાપનાં પણ પચ્ચખાણ કેમ નથી કરવામાં આવતાં? ચેર કાંઈ ચોરી કરવા આખો દિવસ ભટકતો હોતે નથી. એ પણ ચેરી કરવાને અનુકૂળ વખત જુએ છે. ત્યારે બાકીના વખતે
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૪
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છઠ્ઠો
એને શાહુકાર કહેવો? લાગ મળ્યા વિના કઈ ચેર ખાતર પાડતું નથી, પણ તેથી ખાતર ન પાડવાના સમયમાં તે શાહુકાર તો ગણાતા જ નથી. ચાર તે ચેર ! ભલે તે ચેરી નથી કરતા પણ ચોરી કરવાને લાગ તે તપાસે છે ને ! પચ્ચખાણ ન કરનારાની પણ એ જ હાલત છે. પાપ ન કરે એ ઠીક, પણ પ્રસંગે પ્રાપ્ત થાય તો કરે કે નહિ? તરત કહી દે કે, મારે ક્યાં પચ્ચખાણ છે ?” આથી જૈન-દર્શનનું માનવું સમુચિત છે કે પાપનાં પચ્ચખાણ ન કરે તેને કર્મ તો વળગ્યા જ કરે છે. પચ્ચ
ખાણ નહિ કરવાની પોલ રાખવી અને ફળ મળે, એ શી રીતે બને? જૈન દર્શનની અને ઈતર દર્શનની માન્યતામાં આ જ ભેદ છે.
ભેગવટાને અંગે ચતુર્ભગ જૈન દર્શનકારની અને અંગે આ રીતે ચતુર્ભગી છે. અને તે ચાર ભાંગા આ પ્રમાણે છેઃ ૧. કરે તે ભગવે. ૨. કરે તે ન ભેગવે, ૩ ન કરે તે ન ભોગવે, ૪. ન કરે તે ભગવે. હવે એ ચતુર્ભગી સમજાવાય છે. જેઓ કરે તે ભગવે એ તે સીધી વાત છે, અને તે બધાને કબૂવ છે. કરે તે ન ભગવે એ શી રીતે ?, પ્રદેશ રાજાએ પંચેન્દ્રિય જીવોની યાવત્ મનુષ્યોની હિંસા પર્વત, હિંસા કરવામાં પાછું વાળીને જોયું જ નથી. એના હાથ હંમેશાં લેહીંથી ખરડાયેલા જ રહેતા હતા. આ હિંસક, હિંસાનાં પાપોથી નિરપેક્ષ તે દેવલોકે શી રીતે ? કરેલાં કમ પણ ધર્મથી, વિનયથી, વૈયાવચ્ચેથી, પ્રતિક્રમણથી આલોચન, નિંદન, ગનાથી તૂટી શકે છે. એક માણસને બીજાની ઠેસ વાગે ત્યારે આકે પણ થાય છે, અને વિનયપૂર્વક બેય જણ શાંત પણ રાખી શકે છે ને ! જેની ઠેસ વાગે તે માફી માંગે છે અને તે વાત પતી પણ જાય છે, અરે ! ઉલટો જેને વાગ્યું હોય તે કહે છે: “ભાઈ ! તમને તે વાગ્યું નથી ને !” આલે. અનાદિ કરવાથી પ્રથમના પાપ પણ પલાયન કરી જાય છે. આથી કરે તે ભોગવે ખરું પણ કરે તે ભગવે જ’ એ નિયમ નથી. ધર્મથી પાપને ક્ષય થાય છે. “ન કરે તે ભગવે” એ શી રીતે ?, પાપ કરતો નથી પણ પાપ કરનારને વખાણે છે. બીજે ન કરતા હોય તે તેને ઉશ્કેરે છે, સાધને પૂરાં પાડે છે તે તેને પણ ભોગવવું પડે. “કરનાર જ ભગવે એ નિયમ નહિ, પણ ન કરનાર પણ પાપના અનુમોદનથી, મદદથી, અને સાધન આપવાથી
Page #264
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૧ મુ
૨૪૫
ભેળવે છે. અવતિવાળે! ભલે ન કરે, છતાં તેને ભેગવવું પડે છે, અવિરતિના કારણે તે કમો બાંધે છે અને ભગવે છે.
ગૂમડું તથા રસેાળીનાં દૃષ્ટાંતા
ત થશે કે જેમાં મન વચન કાયાનેા યેગ-પ્રયાગ નથી, ત્યાં ક` કેમ વળગે ? ગૂમડુ થયું. એ વધે એવા વિચાર નથી. એવા વાણી વ્યવહાર નથી, એવેા પ્રયત્ન નથી, છતાં તે કેમ વધે છે ? લેહીને અંદરના વિકાર, વિના વિચારે, વિના ઉચ્ચારે, વિના આચારે વિકૃત દશાને પામે છે, અને વધે છે. તે જ રીતે આત્માને વળગેલું અવિરતિ કમ વધે છે. જેમ મિથ્યાત્વ કરેંબ ંધનું કારણ છે, તેમ અવિરતિ પણ કર્મ બંધનું કારણુ છે. આથી એમ નહિ કે કરે તેને ક થાય.' એ તે થાય. એ વાત સ્પષ્ટ છે, પણ અવિરતિપણું હાય ત્યાંસુધી તે ન કરવા છતાંય કધન થાય જ છે. આથી અન તાનુબ`ધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણીય, તથા સંવજલનની ચેાકડીનું સ્વરૂપ સમજી શકાશે.
6
રસેળી શી રીતે વધે છે? એને વધવા કેાઇ કહેતું નથી. રસાળી કપાય નહિ ત્યાં સુધી, તે વધે તેવે આપણે વિચાર, ઉચ્ચાર કે પ્રયત્ન ન હાય છતાંય તે વધવાની જ. વિરતિ ન થાય, ત્યાં સુધી અપ્રત્યાખ્યાનીના કષાયેા પુષ્ટ થવાના જ છે. પાપકમ ન કરવાની વિધિપૂર્ણાંક પ્રતિજ્ઞા ન કરે, અર્થાત્ વિરતિ ન લેા ત્યાં સુધી કર્મથી બચી શકાતું નથી. અવિરતિનું વર્તન તે કમ બંધનુ કારણ છે. જે આકાશ પ્રદેશમાં કમ રહેલાં છે, ત્યાંનાં કમેર્યું આત્મપ્રદેશને વળગે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા ચેગ ખસ્યા વિના કર્મબંધન અટકતું જ નથી. શ્રી સિદ્ધભગવ તામાં મિથ્યાત્વાદિ ચાકડી ન હેાવાથી તેમને કમ વળગતાં નથી. સિદ્ધના જીવામાં તથા સ`સારી જીવેામાં દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી ફરક નથી. અસંખ્યાત પ્રદેશે જીવ સિદ્ધના કે સંસારી, એક સ્વરૂપે જ છે. અને એ એમાં ક ભાવસ્વરૂપે નથી. શ્રી સિદ્ધભગવ ંતો મિથ્યાત્વાદિ પરિણતિ વિનાના છે, અને સંસારી જીવા તે ચાકડીવાળા છે, અને તેથી સંસારી જીવે કર્મ બાંધે છે. હવે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ફરક ઈન્દ્રિયના લીધે કેવી રીતે છે તે અંગે અગ્રે વમાન.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૬
શ્રી અગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬
પ્રવચન ૨૩ર
પુગલ-પરિણામ તમામ પર્યાપ્તિને આરંભ સાથે જ છે, અને પૂર્ણાહુતિ અનુક્રમે છે.
બીજા કને પલટાવી શકાય છે. પણ
આયુષ્ય કમેને પલટ થતું નથી. શ્રી ગણધર મહારાજાએ, શાસનની સ્થાપના સમયે, ભવ્યાત્માઓના ઉપકારાર્થે, શાસન પ્રવૃત્યર્થે રચેલી દ્વાદશાંગીમાંના પંચમાં શ્રી ભગવતીજી સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાંને પુગલ-પરિણમન અધિકાર ચાલુ છે.
જીવની એકેન્દ્રિયયાદિ પાંચ જાત છેઃ ૧ એકેન્દ્રિય ૨ બેઇન્દ્રિય ૩ તેઈન્દ્રિય ૪ ચૌરિન્દ્રિય અને ૫ પદ્રિય. છેવોએ તે તે જાતિમાં પુદ્ગલે ગ્રહણ કર્યા, તેથી પાંચ જાતિના જીવો તે તે અપેક્ષાએ ગણાયા. તેમાં દરેકમાં પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા બળે ભેદ છે. શકિત મેળવનારા વર્ગને એક ભેદ, અને બીજો ભેદ, જેણે એ શક્તિ (પર્યાપ્તિ) મેળવી છે તે અને તેથી જ શાસ્ત્રકારો તેને જ અપર્યાપ્તા તથા પયોપ્તા કહે છે. આ બંને પ્રકારના જે દરેક ક્ષણે પુદ્ગલે ગ્રડણ કરે છે. ખેરાક તથા હવાના ગ્રહણ કરેલાં પુદ્ગલોને જેમ સાત ધાતુ તથા આઠમાં મળ તરીકે આપણે પરિણાવીએ છીએ, તેવી રીતે જીવ પણ જે કર્મવગણાનાં પુદ્ગલે ગ્રહણ કરે છે, તે દરેક સમયે તેના સાત કે આઠ વિભાગ કરે જ છે. સાત આઠ વિભાગ એમ કેમ કહ્યું ?, આ પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે કર્માના સાત વિભાગ તે કાયમ હોય છે, પણ આયુષ્યનો બંધ તે આખા ભવમાં એક જ વખત હોય છે. ભવિષ્યની એક જ જિંદગી આયુષ્ય ભોગવનારી હેય માટે વર્તમાનની જિંદગી એક જ વખત આયુષ્ય વધે. આ ભવમાં જે આયુષ્ય બંધાય તે એક જ જાતનું બંધાય. આયુષ્ય વ્યવસાય પ્રમાણે બંધાય, તેથી તેવા અધ્યવસાય (આયુષ્ય બંધાય તે) આત્માને એક જ વાર થાય. બીજાં કર્મો દરેક ગતિમાં ભગવાય છે, પરંતુ આયુષ્ય તો તે જ ગતિમાં ભગવાય છે, પરંતુ આયુષ્ય બીજી ગતિમાં ન ગવાય. બંધાયેલાં પાપને
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૨ મું
શુભ પરિણામથી પુણ્યમાં પલટાવાય છે. ઝેરના પ્યાલા પણ તે પ્રકારે કેળવવાથી ઔષધને પાલેા બની જાય છે. અફીણુ તથા સામલને શેાધીને ઔષધ તરીકે વાપરવામાં આવે છે. નાળીએનું પાણી અમૃતરૂપ છે પણ તેમાં કપૂર ભળવાથી તે જ પાણી વિષરૂપ ખની જાય છે. પાપ તથા પુણ્યના પુદ્ગલેાને પણ પલટો થઈ જાય છે, મતિજ્ઞાનાવરણીય હોય તે શ્રુતજ્ઞાનાવરણીય થઈ જાય છે. શાતાવેદનીય અશાતામાં પલટાઈ જાય છે, અને ઉચ્ચગેત્ર-કમ નીચ ગાત્ર પણ બની જાય છે. અરે ! તી કર નામકર્મ પણ પલટાઈ જાય છે.
૨૪૭
તીથ કર નામક
પણ પલટાય.
એક શહેરમાં ઉપાશ્રય તથા દહેરાં ઘણાં હતાં. ત્યાં રહેતા જતિએ ના સમુદાયમાં વિવાદ થયેા. કેટલાકે ડેરાની પૂજા કરવી, દહેરાની સંભાળ લેવી વગેરેને કરવા લાયક કહે છે, અને કેટલાકે નડુિ કરવા લાયક કહે છે. કેટલાક કહે: ‘અત્યારના ગૃહસ્થ વર્ગ આ દહેરાં વગેરે સભાળી શકે તેમ નથી, માટે સ્થાયી ધર્મ સંસ્થાની જરૂર છે, ધર્મ આત્માની સાક્ષીનેા છે. પણ સંસ્થાએ ચાલતી હેાય તે જ ખાલ ખચ્ચાં, જીવાન વૃદ્ધો દહેરે જવા વગેરેની પ્રણાલિકા ચાલુ રહે. દહેરા ઉપાશ્રય, જેવી સંસ્થા ચપ્પુ ન રહે તો બાલ બચ્ચાંઓના ધર્મનું આલંબન તૂટી જાય. જીવ આલખન વશ છે. એક વર્ગ એમ કહે છે કેઃ જીવાને આલ બન માટે, તીની સ્થિરતા માટે, શાસનની વૃદ્ધિ માટે, હેરાની પૂજા, રક્ષાદિ કરવાં જ જોઈ એ, બીજા વગે પેાતાની દલીલેા આગળ કરી વિરાધ કર્યા. બેલાચાલી થવા લાગી, અને અમુક પ્રસિદ્ધ આચાર્યને નિણ યાથે એલાવવાનું ઠર્યું.
કમલપ્રભાચાર્યે જણાવ્યું કે, સાધુઓએ આ કરવા લાયક નથી, કારણ કે ધમ કરતાં કમ વધી જાય છે. એ વખતે કેઈકે એમ વિનતિ કરી કે ‘આપ સ્થિરતા કરે તે આપ માટે એક દહેરુ ખરૂંધાવી દઉં.” ત્યાં બધા ગારજીએ પણ બેડા છે, અને બધા ઠાણાપતિ છે. ત્યાં કમલપ્રભાચાર્ય વિના દાક્ષિણ્યે સ્પષ્ટ જણાવી દીધું “ યદ્યપિ શ્રી જિનેશ્વર દેવનું દેવાલય બંધાવાય તે પુણ્યનું કાય છે, તથાપિ જો અમારે માટે
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૮
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
બંધાવાય તે તે સાવદ્ય છે” દાક્ષિણ્ય રાખ્યા વિના સત્ય કહેવાથી તેમણે તે વખતે તીર્થકર નામ બાંધ્યું છે.
એક દિવસ હર્ષથી વંદન કરતાં કરતાં જતનીએ તે આચાર્યના પગને રપર્શ કરી દીધું. આચાર્યશ્રીએ જ્યારે પ્રરૂપણામાં એમ કહ્યું કે, તીર્થકરો પણ સ્ત્રીસંઘટ્ટ કરે તો તીર્થંકર પણું ચાલ્યું જાય, ત્યારે એકે પ્રશ્ન કર્યો, કે પેલી જનની અડકી ગઈ તે શું ? ત્યાં જે સરલતાથી આચાર્યશ્રી પોતાને અનુપયોગ જણાવે તે કાંઈ પણ વાંધો ન હતો, પણ એમ ન કહેતાં “જૈન શાસન તે સ્યાદ્વાદ છે, એમ કહ્યું, આથી બંધાયેલું તીર્થકર નામકર્મ વિખરાઈ ગયું.
સ્વાદાદ એટલે ફેર દડી ? આજકાલ લેકે સ્યાદ્વાદને અર્થ “ફાવતી ફેરફૂદડી' એ કરે છે, પણ એમ નથી. એક મનુષ્ય બાપની અપેક્ષાએ પુત્ર છે, પુત્રની અપેક્ષાએ પિતા છે; આનું નામ સ્યાદ્વાદ છે. જેની અપેક્ષાએ વસ્તુ જેવી હોય તેવી તે અપેક્ષાપૂર્વક બતાવવી તે સ્યાદ્વાદ. આ ત્રણ આંગળીમાં વચલી, તે માટીથી નાની અને નાનીથી મટી છે. એક આંગળી મટી જ છે એમ પણ નથી, નાની જ છે એમ પણ નથી. સ્યાદ્વાદ એટલે સ્વા+ વાદ એટલે અપેક્ષાએ વાદ. પાપ બાંધેલું હોય અને પાછળથી પુણયની , પરિણતિ થાય તે તે બધું- પાપ પુણ્યરૂપે પરિણમે અર્થાત્ પલટાઈ જાય. પુણ્ય બાંધેલું હોય અને પાછળથી પાપ પરિણતિ થાય છે તે બધું પુણ્ય પાપમાં પલટાય. આયુષ્યના બંધમાં એ નિયમ નથી. નારકીનું આયુષ્ય બાંધ્યું હોય તે નરકે ગયે જ છૂટકે. દેવતાનું આયુષ્ય બાંધ્યું હોય તે સ્વર્ગે જવું જ પડે. ઉત્તર પ્રકૃતિમાં પણ મહામહે સંકમ નડિ દેવતાને આયુષ્યમાંથી મનુષ્યનું આયુષ્ય ન થાય. બીજા કર્મોમાં અરસપરસ પલટો થાય, પણ આયુષ્યકર્મમાં પલટો થતું નથી. આખા ભવમાં આયુષ્ય એક જ વખત બંધાય, અને તે વખતે પ્રહણ થયેલાં પુદ્ગલેના આઠ વિભાગ પડે છે. બાકીના વખતે સાત વિભાગ સમજવા, સમયે સમયે જીવ કર્મ પુદ્ગલે ગ્રહણ કરે છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૨ સુ
૨૪૯
ઉકળતા પાણી માફક આત્મપ્રદેશ ફર્યાં જ કરે.
શરીરમાં લેાહી કેટલા વેગથી ફરે છે! જેવા વેગ; તેવી વીજળી ગરમી ઉષ્ણતા પેઢા થાય. હથેલીને ઘસવાથી ઉષ્ણતા આવી જાય છે. આયુષ્ય જયાં સુધી હેાય ત્યાં સુધી લેાહી લેાહીનું ફરવુ' થાય, અને લેહીનું કરવું થાય ત્યાં સુધી આત્મપ્રદેશનું ફરવું થાય છે. લેાહી તથા આત્મપ્રદેશે મળેલા છે. લેાડીની માફક આત્મપ્રદેશને ફરતા માનવા જ પડે છે. લાહીમાં સ્વાભાવક રહેતી વીજળી શક્તિ છે, અને તેથી પુદ્ગલેને પકડે એ સ્વાભાવિક છે. બહારના પ્રદેશે! વીજળીથી ખેં'ચાય તે પછી એનાથી આકાશપ્રદેશમાં રહેલા પ્રદેશે ખેંચાય તેમાં નવાઈ નથી. કેવલ નાભિપ્રદેશના આડ પ્રદેશ સ્થિર રહે છે, તે સિવાયના આત્મપ્રદેશશ ઉકળતુ પાણી ખદબદે તેમ ઊંચા નીચા કર્યા જ કરે છે.
આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસેાશ્વાસ, ભાષા અને મન એ છ શક્તિ જેણે મેળવી છે તે પર્યાપ્તા, અને એ છ શક્તિ મેળવતા હોય તે અપર્યાપ્ત. આ બંને ભેદે તેવા તેવા પુદ્ગલેા ગ્રહણ કરીને ઇન્દ્રિય રૂપે પરિણમાવે છે.
જે દારિક પુદ્ગલા મનુષ્ય પ્રાણ કર્યાં તે મનુષ્ય મનુષ્યપણે પરિણુમાવે છે અને તે જ પુદ્ગલેા જનાવર કે વૃક્ષ લે છે તે તે રૂપે પરિમાવે છે.
જીવ ચેન કે ગર્ભ સ્થાનમાં આવ્યા પછી આહાર માટે અશક્ત કે અપર્યાપ્તા ગણાય નહિ. વક્રગતિ સ્થાન વિના આહાર માટે અશક્ત કોઈ જીવ નથી. ઉપજે કે તરતજ આહાર ગ્રહણ કરે. ઉપજવાને તથા આહારને સમય જુદો નથી. સ્થાનમાં રહેàા જીવ અનાહારી હતેા જ નથી, પરંતુ અનાહારી ત્રણ સમય. શક્તિ પૂરી થવાના સમય અંત હૂત્તને, પણ બધી પર્યાપ્તના આરંભ તા સાથે જ છે. આહાર, શરીર, ઇન્દ્રિય આદિ છએ પર્યાપ્તિના આરંભ સાથે હોવાથી ઈન્દ્રિય-પરિણમન માનેલુ' જ છે. પર્યાપ્તા સમ પૃથ્વીકાયને પણ ઈન્દ્રિય-પરિણમન સ્વીકારેલું જ છે. હવે ઇન્દ્રિય પરિણમન કઈ રીતે તે અર્થે વમાન,
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૦
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ દ હો
પ્રવચન ૨૩૩ મું સર્વજ્ઞનાં વચન વિના છ એ કાયમાં જીવ માની શકાય એમ નથી. પ્રથમનાં કર્મોને વિપાક બલવત્તર હોય ત્યાં સુધી પછીનાં કર્મોને વિપાક પડ્યો રહે; પણ એને સમય થયે તે ઉદયમાં આવે જ ! સ્પશનેન્દ્રિય વ્યાપક છે, બીજી ઇન્દ્રિયો વ્યાપ્ય છે.
શ્રીગણધર મહારાજાએ શાસનની સ્થાપના સમયે, ભવ્ય જીના હિતાર્થે, રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના અષ્ટમ શતકના પ્રથમ ઉશને પુદ્ગલ-પરિણામ નામનો અધિકાર ચાલુ છે. જીવને પગલે વળગેલાં, એ જણાવવાજ શાસ્ત્રકાર મહારાજા વારંવાર એ વાક્ય તરફ અંગુલિનિર્દેશ કરે છે, કે સ્વરૂપે તે સૂકમ એકેન્દ્રિયમાં સબતો જ વતથા શ્રી સિદ્ધભગવંતને જીવ સમાન છે. સંસારી જી તથા મુકિતના જીવમાં સ્વરૂપે ફરક નથી, પણે જે ફરક છે તે પુર્દ શેલને અંગે છે. સંસારી છે તથા મુક્તિના જ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી સમાન છે, પણ ભાવથી ભેદ છે. કમ સંગથી લેવાયેલા છે તે સંસારી, અને કર્મ સંયોગથી સદંતર મુકત બનેલા છે તે સિદ્ધ.
સંસારી જીમાં પણ એકેન્દ્રિયાદ પંચ જાતિના પાંચ ભેદ છે. આપણે જમ્યા ત્યારે શરીર એક વેંત ને આંગળનું હતું, એમાંથી પાંચ ફૂટનું કેમ થયું ? આહારના પગલેને પરિણાવવા ગયા, અને શરીર મેટું થતું ગયું. એ જ રીતે જીભ, કાન, નાક, તથા આંખ પણ નાનાં જ હતાં ને ! ત્યાં પરિણમાવનાર પણ આ જીવ જ છે ને શરીર તથા ઇન્દ્રિયને મોટાં કરવાં કઈ બીજુ આવે તેમ નથી. શરીર, ઇન્દ્રિ, હાડકાં, માંસ, લેહી વધે છે તે ચકકસ. તે શાથી?, કર્મના ઉદયથી, એટલે મનુષ્યગતિ નામકર્મના ઉદયથી. આ ઉપરથી એક વસ્તુ સિદ્ધ છે કે, આત્માને ઉપગ હોય કે ન હોય, આવડત હોય કે ન હોય પણ પરિણામ પ્રમાણે કર્મો બંધાય જ છે. બંધાયેલાં કર્મોના ઉદય પ્રમાણે શરીરનું બંધારણ થતું જ જાય છે. જીવ કે ઈ માથામાં માને, છાતીમાં માને, નાભિમાં માને, પણ તેમ નથી. એમ માનવું ખોટું છે. જયાં જયાં પશે ગ્રહણ કરવાની તાકાત, ત્યાં ત્યાં બધે જીવપ્રદેશ છે. જીવપ્રદેશ
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૩ મુ
૨૫
ન હોય તે સ્પર્શ જાણી ન શકાય. પાકા નખ કપાય, અને કાચા ન કપાય તેમાં શુ ક નથી ?, કાચા નખ કપાતાં વેદના થશે. જો કે અન્ને પ્રકારના નખા એક જ શરીરના અવયવેા છે, છતાં એકમાં પીડા ન થાય તેનું કારણ શું ? કારણ એ જ છે કે પાકા નખ એ જીવના પ્રદેશથી છૂટા પડેલા છે. વાળને ખેંચવાથી, ઉખેડવાથી શરીરને વેદના થાય છે? લેચમાં જોકે વેદના થાય છે, પણ કાપી નાંખે તેમાં કાંઈ વેદના થાય છે ?, લેાચમાં જોકે વેદના છે, પણ તમે નાકના વાળ તો, અને તેની સાથે આ વેદનાની ગણત્રી કરે તે તે પ્રમાણમાં વેદના નથી. ખાલ સાધુ શી રીતે લોચ કરાવતા હશે ?, શુ શેખથી લેાચ કરાવાય છે ? લેચમાં પણ કળાથી લેચ કરાય તેમાં વેદના એટલી થતી નથી. ઉપરના વાળ ખેંચાતાં વેજ્ઞના નથી થતી, પણ અંદરને એક જવ જેટલા વાળ ઉખેડાય તે તેમાં વેદના થાય છે, કારણકે ત્યાં આત્મ-પ્રદેશે ને સંબધ નથી. જીવ આખા શરીરમાં વ્યાપીને રહેલા છે, માટે બધે જ વેદના થાય છે, એટલે સ્પર્શની સાથે અસર થાય છે. આથી જ શાસ્ત્રકારોએ સ્પોન્દ્રિયને વ્યાપક ગણી છે, જ્યારે બીજી ચાર ધીન્દ્રયાને વ્યાખ્ય ગણી છે. રસના (જીભ) શરીરના અમુક ભાગમાં, વ્રણ, શ્રોત્ર, ચક્ષુ અમુક ભાગમાં, જયારે સ્પર્શ નેન્દ્રિય આખા શરીરમાં વ્યાપક છે,
વૈશેષિકા તથા નૈયાયિકા ચામડીના ઈંડે સ્પર્શીને દ્રિય માને છે, પણુ તેમ હોય તે। ગરમ કે ઠંડી વસ્તુની અસર છાતીમા કે પેટમાંશી રીતે થાય ? આખા શરીરમાં સ્પર્શનેન્દ્રિય વ્યાપક છે, અને બાકીની ચારેય ઇન્દ્રિય વ્યાપ્ય છે. પ કયાં ન જણાય? ડામ કયાં ન લાગે ? રસના, ઘ્રાણુ, ચક્ષુ, શ્રોત વિનાના જીવો છે, પણ સ્પર્શીનેન્દ્રિય વગરના જીવા જેયા? એકેન્દ્રિયથી માંડી તમામ વાનાં પંચેન્દ્રિય પર્યંત જીવ માત્રમાં સ્પર્શ નેન્દ્રિય વ્યાપક છે. સ્પર્શતુ જોર બીજા જોરને હટાવી દે છે. તમે બીજી કેઈ પણ ઈન્દ્રિયના વિષયમાં કે મનના વિષયમાં ૯યલીન અન્યા હા, પણ એક કાંટા ભેાંકાય તે! ! ત્યાંનુ લક્ષ શરીરમાં ખેંચાશે. સ્પર્શનેન્દ્રિયને વિષયની બળવત્તરતાની અપેક્ષાએ બધાને બાધ કરે છે. તેને કઇ બાધક નથી. સારામાં સારી ગ ંધ મળે, સાંભળવાનું, ખાવાનુ જોવાનું સારામાં સારું સાંપડયુ. હાય, પણ તે વખતે કઈ ડામ દે તે
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૨
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ વિને બાધ આવે. ફેલે થયે હેય, દાઝા હેઈએ, તે વખતે રૂપ, - રસ, ગંધ કે શબ્દમાં ચિત્ત રાતું નથી, પણ બીજા વિષયે પશને બાધ કરી શક્તા નથી. જીવવિચારમાં, તસ્વાર્થ માં, નવતરમાં પ્રથમ જીવના વિચારમાં પહેલા ભેદ એકેન્દ્રિયને જ લેવું પડે છે. કોડની સંખ્યા સુધી પહોંચે પણ ૧ (એક) એ સંખ્યાનું વ્યાપકપણું બધેય છે, તે જ રીતે પર્શનેન્દ્રિય સર્વત્ર વ્યાપક છે.
સમિતિની વ્યાખ્યા શ્રી સિદ્ધસેન દિવાકરે સમ્યક્ત્વની વ્યાખ્યામાં જણાવ્યું છે કે છે એ જીવનિકાયની શ્રદ્ધા તે સમ્યકત્વ. પૃથવી, અપૂ, તેવું, વાઉ, વનસ્પતિ, ત્રસકાયને જીવપણે માનવું તે સમ્યકત્વ”
છોકરો આંક ગેખતાં પ૪૭=૪૫ બેલે તો શું થાય ? દેશને ફરક છે, તું છે માટે આવેશ આવે છે! અહીં છોકરાને પૂછે કે :
જીવ કોને કહે ? ? અને તે કહે કેઃ “હાલે ચાલે તે જીવ તો તમને કાંઈ થાય છે? ત્રસ વિનાના બીજમાં જૈનનું બાળક જીવ ન માને? જૈનના બચ્ચામાં શું આ સંસ્કારે? હાલે ચાલે તે ત્રસ જીવ એમ કહેવાય.
જીવતા જીવનું શરીર અને મડદું તે પણ એમાં જીવની હાજરી તથા ગેરહાજરીને ફરક છે. શરીર માત્ર જીવન જ કરાયેલા છે. ચાહે પિત્તળ, સેનું, માટી, કથીર ગમે તે ભે, પણ તે તમામ શરીરે જીવનાં - જ છે. આ ખ્યાલ શું મોટાઓને પણ આવ્યા છે ? “હાલે તે જીવ કહીએ તે સ્થાવર આ જ ગેપ ! સાયની શાહકારી અને ગઠડીની ચોરી ! મૂઠી ભર ત્રાસને જ માનવા અને સ્થાવરના અનંતાનંત જેને ગણત્રીમાં જ ન લેવા?
શ્રીસિદ્ધસેન દિવાકરે કહ્યું કે, એ છ એ કાયમ જ મનાય તે જ સાચી શ્રદ્ધા, તે જ સમ્યફ મનાય. પૃથ્વીકાય, અપૂકાય, વાઉકાય, અને વનસ્પતિકાયમાં જીવ, સર્વજ્ઞનાં વચન વિના મનાય તેમ નથી. . સર્વજ્ઞનાં વચનથી જ છએ કાયમાં જીવ મનાય, અને આ છએ કાયમાં જવ મનાય તે જ શ્રદ્ધા; તેજ સમ્યફ, જે પુદ્ગલે ગ્રહણ કરવામાં આવે છે તેને એકેન્દ્રિપ છે તે રૂપે પરિણાવે છે, જે જવને વૃક્ષ,
Page #272
--------------------------------------------------------------------------
________________
પ્રચન ૨૩૩ મુ
૨૫૩
વૃક્ષરૂપે પિરણામાવે છે તે જ જલને મનુષ્ય, મનુષ્યપણાને યાગ્ય રૂપે પરિણમાવે છે. જીવ કોંદયાનુસાર પુદ્ગલેા ગ્રહણ કરે છે. આંધળે ખાનપાન કરે છે, પણ ચક્ષુદશ નાવરણીય કમેોદયે, નિર્માણ નામ કના અભાવથી તે ખાનપાનને ચઇન્દ્રિયપણે પરિણમાથી શમ્તા નથી.
નાનપણમાં વાગેલું જુવાનીમાં ન જાય પણ ઘડપણમાં તે સાલેજ !
ડણુ કરાયેલાં પુદ્ગલેાથી, પરિણામાનુસાર પરિણતિ થાય છે. મન, વચ, કાયાના યોગ જેવા પુદ્ગલા લેવાય છે, તેવું પરિણમન થાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને યાગ-આ ચારને અંગે જેવી પરિણતિ હાય તેવાં પુદ્ગલાને જવ પરિણમાવે છે. જયારે તે કર્મો ઉદયમાં આવે છે, ત્યારે ભેાગવવાં પડે છે દુનિયામાં કાંધાંની રકમ પ્રમાણે મુદત હોય છે. પાંચ હજારનું લેણું હાય, તેમાં મહિને બબ્બે રૂપીઆ કાંધું ઠરાવા ખરા ? પચીશનુ પણ કાંધું, સેાનું પણ કાંધું, હજારનુ પણ કાંધું. કાંધામાં ફરક તો ખરાને! ભારે કનુ આંતરૂં પણ ભારે હાય. એક કાડાકેાડી સાગરોપમે સેા વર્ષનું આંતરુ હાય.
એક માણસને નાનપણમાં વાગ્યુ', જુવાનીમાં ન જણાયું અને ઘડપણમાં પાછું કળતર થવાથી દુઃખવા માંડયું', શાથી ? દેખાવમાં સેજો વગેરે કાંઈ નથી કે જેથી વેધ કાંઈ અનુમાન કરે, એક જ વાતનું અનુમાન થાય છે કે નાનપણમાં વાગ્યું હાવ તે જુવાની વખતે જુવાનીના લેાહીના જોરમાં ન જણાયું પણ વૃદ્ધાવસ્થામાં જણાયું. આ જ ધ્યાનમાં લઈ ને વિચારી યાકે પ્રથમનાં અધાયેલાં કર્મોના વિપાક ખલવત્તર હોય તે વખતે પછીનાં અંધાયેલાં કર્મોના વિપાકનું ઝેર કયાંથી ચાલે ?, એ કર્મો પણ પછી ઉદયમાં તે આવવાનાં જ અને ભાગવવા પડવાનાં જ છે. આ રીતે પુદ્ગલપરિણામને વિચારીને અને પરિશીલન કરીને આત્મકલ્યાણના માર્ગે જેએ જોડાશે તે આ ભવ— પરભવમાં ઉત્તરાત્તર સારાં સ`ગાદિ પામીને પરમપદ્મના લેાકતા બનશે.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૪
શ્રી આગમોદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ દ ો
પ્રવચન ૨૩૪ મું અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન ૧૯૦ના અષાડ સુદી ૧૪. મહેસાણા
सामायिकावश्यकपौषघानि, देवार्चनस्नात्रविलेपनानि । ब्रह्मक्रियादानतपोमुखानि, भव्याश्चतुर्मासिक मण्डनानि ।।
શાસ્ત્રકાર મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપકારને માટે ધર્મોપદેશ કરતાં કહે છે કે આ સંસારમાં આ જીવ કેટલું મેળવી શકે તે તપાસે. જગતમાં રજેરજનું નામું લખી રાત્રે તેને હિસાબ કઢાય છે વળી વર્ષની આખરે સરવૈયું પણ કઢાય છે. મરણની આખરે મિલકત ગણાય છે કે ફલાણે માણસ મરતાં એટલું ધન મૂકી ગયે, પણ આ સંસારમાં અનાદિકાળથી રઝળતા–રઝળતા આવ્યા તેમાં મેળવ્યું શું ? તે જરાએ તપાસ્યું ? કહે કે નહિ જ ! દુકાન-(ધનનો હિસાબ આ આત્મા મેળવવા તૈયાર છે, પણ આ આત્માનો હિસાબ આ આત્મા મેળવતે નથી, કારણ કે તેનું ભણતર ભણ્યા નથી. જેનું ભણતર ભર્યો હોય તેને હિસાબ મેળવેને ! ભણતર અર્થનું-કુકાનું, તેથી તે હિસાબ ગણે છે, પણ આત્મકલ્યાણને હિસાબ ભયે નથી, તે પછી તેને ડિસાબ મેળવે કયાંથી ? કાળી-વાઘરી ૮૦-૧૦૦ વરસને થાય તે પણ કેટલી વિશે સે થાય, તે તેને આવડે નહિઃ શહેરી તે લગીરે વારમાં સમજી જાય. તેવી રીતે આત્મકલ્યાણને હિસાબ સમજવામાં એકેન્દ્રિયથી માંડી ચૌરિન્દ્રિયવાળા અસંજ્ઞી પંચેન્દ્રિય વગેરે બધા કેળ-ગામડીયા જેવા સમજવા. પણ એક શહેરી જ મનુષ્ય સમજવો. તે પણ ન સમજે તો પછી તેને શું કહેવું ? કહે કે તેને શહેરીપણાને એબ લાગે. શહેરમાં રહેનાર શાણો થયે છે, તેમ સંસી પંચેન્દ્રિય પા પામી મનુષ્યપણામાં આવ્યા તે પણ કલ્યાણનો હિસાબ ન સમજે તે પછી એબ લાગે. ત્યાં તે એકેન્દ્રિયથી માંડી ચૌરિદ્રિય સુધી તે અસંસીમાં અજ્ઞાનીપણું હતું, તેને એબ ન ગણાય પણ શહેરી જે અજ્ઞાની હોય તે એબ લાગે. આપણે પણ અસંજ્ઞીપણામાં અજ્ઞાની હતા ત્યાં એબ નહિ, પણ અત્યારે સંક્ષિપચેન્દ્રિય મનુષ્યપણું પામ્યા, આર્યક્ષેત્ર મળ્યું, ગુરુની જોગવાઈ મળી, શાસ્ત્રશ્રવણ મળી ગયું. હવે પછી જે આત્મકલ્યાણને હિસાબ ન ગણે તે તમારી એબ કેટલી જેને એક બે ત્રણ
Page #274
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૪ મું
૨૫૫
ચાર ગણવાના હોય તેના હિસાબ ગણીએ પણ કલ્યાણને હિસાબ શી રીતે ગણવો? જેને જે ચીજ મળેલી હોય તે મળેલી ચીજની મેંઘવારી કેટલી છે તે તે સમજવું કે નહિ ? તને કઈ ચીજ મળી છે તેનું ધ્યાન દે. મનુષ્યપણું તને મળેલું છે તે કેટલું મોંઘું છે? આપણને એ મેવું દેખાતું નથી ?
પાદશાહને ખાજાને ભૂકકો ખાતરમ નાખવાને હતા. પાદશાહ ગર્ભથી શ્રીમંત, તેને ખાજાના ભૂક્કાને હિસાબ કેટલે? પણ જ્યારે પાદશાહ પિતાની એકની દષ્ટિ ન રાખતાં જગતની દષ્ટિએ તપાસે તે તેને માલૂમ પડે કે ખાજાને ભૂકો નકામે કે સહેલું નથી. તેમ મનુષ્યપણામાં આવ્યા પછી સમજણવાળા ને યાદ દાસ્તીવાલા છીએ. એટલે આપણને મનુષ્યપણાની કિંમત થઈ નથી. પાદશાડ જગત્ની દષ્ટિએ જુએ તો ખાજાના ભૂકાની કિંમત માલૂમ પડે. તેમ આ જીવ પિતાની દષ્ટિએ મનુષ્યપણું જુએ તે તેની કિંમત તેને માલુમ ન પડે, કારણ કે દુનિયામાં પાંદડાં, માં, કીડી, કૂતરા, બિલાડા બધાએ જીવે છે, છતાં તમે મનુષ્ય થયા અને એ મનુપ કેમ નહીં? પાંદડાં-ફળ -ફૂલ એ અપેક્ષાએ મનુષ્ય મુઠ્ઠીભર પણ નથી, તે પછી મુઠ્ઠીભર જેટલા જ મનુષ્ય કેમ? તે ઉપર બતાવેલા જે મનુષ્ય કેમ ન થયા ? તેનું કારણ તપાસ્યું ? કહો, તે સંબંધી આખી જિંદગીમાં વિચાર સરખે પણ કર્યો છે કે એ પણ જીવ છે અને હું પણ જીવ છું. એને મનુષ્ય પણું ન મળ્યું અને મને મનુષ્યપણું મળ્યું તેનું કારણ શું ? મળેલી મિલક્તના કારણ તપાસવા નથી તે પછી મનુષ્યભવની મેંઘવારી શી રીતે સમજવાને? તે નથી સમજ્યો તે પછી રક્ષણ શી રીતે કરવાનો ? જે છેકરાને હાલતાં ચાલતાં બે-આના મળતાં હોય તેને એક આને ખવાય તેને હિસાબ નહીં, પણ ત્રણ દહાડા રૂવે ત્યારે એક પેસે મળે, તેવાને એક આને બેવાય તે બિચારે રૂવે છે. આથી મુશ્કેલી સમજે ત્યારે જ તેનું રક્ષણ કરવામાં કટિબદ્ધ થવાય તેમ જણાવ્યું. આ વાત હરકેઈ વસ્તુ માટે કહી. કેઈ પણ ચીજની મુશ્કેલી ન સમજવામાં આવે ત્યાં સુધી મળેલી વસ્તુનું રક્ષણ થાય નહિ. આપણે પણ મનુષ્યપણું મળવું બહુ મુશ્કેલ છે એમ
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શ્રી આગદ્વારક પ્રવચન શ્રેણી-વિભાગ ૬ સમજીએ તે જ મનુષ્યપણું રક્ષણ કરવા કટીબદ્ધ થવાય માટે તેની મુશ્કેલી પ્રથમ ધ્યાનમાં લે.
જીવનું મૂળ સ્થાનક
પ્રથમ મૂળ આપણે કયા ભવમાં હતા તે વિચારો. સૂમનિગોદમાં . આપણે એક જગા પર એકલાં રહેલા હતા. આપણે બધાનું મૂળ-ડીયું
એક. કીડી, મંકેડી, ઝાડ બધાનું થડીયું એક. સૂમ નિગોદમાં આપણું દશા શું હતી ? એક સરખા ભાગીદારેની કંપનીમાં લાખ શેર હેરો હોય, તેમાં એક કમાય કે ખૂએ તો બધાએ કમાય ને ખૂએ. એક જણ કમાય ને ૯૯ ખૂએ એવું બનવું મુશ્કેલ પડે. જ્યારે ૯૯૯૯ આગળ મુશ્કેલ તે ૯૯૯૯← આગળ એકને કમાવું તે વધારે મુશ્કેલીવાળું. અહીં પણ પ્રથમ સૂક્ષ્મ નિમેદની કંપનીમાં હતા. ત્યાં એક શરીરનાં અનંતા ભાગીદાર હતા. તે કેવા ભાગીદાર? જગતની ભાગીદારીની કંપની નથી. એ તો દૂર રહ્યું, પણ શ્વાસે શ્વાસની ભાગીદારીવાળી કંપની, રાકની ભાગીદારીવાળી કંપની, જન્મ અને મરણની ભાગીદારીવાળી કોઈ કંપની આ જગતમાં નથી. આપણે તો તેવી ભાગીદારીવાળી કંપનીમાં રહ્યા હતા કે જ્યાં અનંતા એ સાથે જન્મવું, આાર લે, શરીર બનાવવું, શ્વાસોશ્વાસ સાથે લે ને સાથે સાથ મરવું. આવી ભાગીદારીની કંપની જે સૂક્ષ્મ નિગોદ, તેમાં રહ્યા હતા. સાથે રહેવામાં એનું શરીર જુદું ને મારું શરીર જુદું, તેમ પણ નહિ, પણ એક જ શરીર અને તે પણ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું, તેમાં અનંતા જેને સાથે રહેવાનું, સાથે શ્વાસોશ્વાસ લેવાને, સાથે જન્મ અને સાથે જ મરવાનું. આવી ભાગીદારી હતી. આવી ભાગીદારી વાળી નિગોદ નામની કંપનીમાં અનંતા કાલ સુધી તો એવી જ સ્થિતિમાં રહ્યા પણ તેમાં એક બે ચાર માત્ર છ બચ્યા. અનંતામાંથી એક કે બેનું બચવું કેટલું મુશ્કેલ? આમ પહેલ વહેલી મુશ્કેલી ત્યાંથી પસાર કરી અનંતા ગઠીયામાંથી એક બે ઝળકી નીકળ્યા.
મનુષ્ય બોલવામાં વકતા હોય, પગે પણ સાબૂત હોય, દષ્ટિ લાંબી હોય અને કાને સાવચેત હોય તે ભૂલ પડેલ મનુષ્ય સહેજે રસ્તે આવી જાય, પણ પગને લૂલે, મોઢાને બેબો, કાનને બહેરે,
Page #276
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૪ મું
૨પ૭
આંખને અંધ, ને દારૂ પીને છાકેલે, ભૂલ પડે જીવ ઠેકાણે કેવી રીતે આવી શકે? તેમ આ જીવ અત્યારે મનુષ્ય, સંજ્ઞી પંચેન્દ્રિય, કેઈનું દેખી પરિચયથી ઠેકાણે આવે, પણ આ ભૂલેલે ત્યારે કે ભૂલેલે? રસન -જિહા, ઘાણ, શ્રોતેન્દ્રિય નહિ. ધીણદ્ધિ-નિદ્રામાં મસ્ત થયેલ. જંગલમાં ભૂલે પડશે. એટલે કોઈ ને આધાર નહિ. આ જીવ આવી દશામાં નિગોદમાં રખ ! હવે તેને બેલી કેશુ? એક દારૂડીઓ, લૂલે, મેંગે, આંધળે, બહેરે, જગલમાં ભૂલે પડે તેનું ઠેકાણું કયાં પડે? એવાઓ મરણ પામે, તેના સાંભળનારને આશ્ચર્ય ન જ થાય. તેમ આ જીવ પણ અનાદિને મડવાળે છે. રસના-ઈદ્રિય વગરના, અજ્ઞાનના ઉદયમાં રહેલે અનાદિકાળથી નિગોદમાં રખડ, તેમાં આશ્ચર્ય નથી, પણ મનુષ્યભવરૂપી રસ્તામાં આવીને પાછો નિગોદાદિમાં ચાલે જાય અને રઝળે તે આશ્ચર્ય છે, તેમ માગે આવેલે રઝળી જાય તે પણ આશ્ચર્ય જાણવું. જંગલમાં તે ભલભલા પણ ભૂલા પડે, પણ ભૂલાએલું છોકરું ઘેર પાછું આવે તે આશ્ચર્ય ગણાય. આ અનંત જીવોની ભાગીદારીવાળી કંપનીમાંથી આંધળા-બડે, ભૂલ-લંગડા, દારૂડીયા જેવા છે આ મનુષ્યપણું સુધી પહોંચ્યા શી રીતે? એક જ વસ્તુ તેમાં કાર્ય કરે છે ને તે એ કે–વિતવ્યતા. ભવિતવ્યતા :
સમ નિગોદમાંથી નીકળવું થયું તેમાં કેઈની કારીગરી નથી. જિનેશ્વરની, ગણધરની, શ્રુતકેવલીની કે આપણી કે નિગદના આત્માનીકેઈની પણ કારીગરી નથી. માત્ર ભવિતવ્યતા એ જ કારણ છે. ભવિતવ્યતા એ શબ્દ શા માટે વાપર્યો છે? એક જ મુદ્દાથી. ફરી જે પટકાઈ ગયા તે શી વલે ? અત્યારે મનુષ્યપણા સુધી આવી ગયા ને ફરી ત્યાં ગયા તે? એમાંથી લાવવાને કઈને ઉધમ ચાલે તેમ નથી. અહીં મનુષ્યપણામાં છો તે ગુરુમહારાજ, સાથેના શ્રાવક, સાધ્વીઓ, શ્રાવિકાઓથી પણ સુધરવાને ઉપાય છે. અહીં ઘણા ઉપાય છે પણ ફેર નિગઢમાં ગયા તે પછી ત્યાં તીર્થકર, ગણધર, ધ્રુતકેવલી કે આચાર્ય વગેરે કેઈન ઉપાય ચાલવાના નથી. કેટલાક એવા હોય છે કે ભવિતવ્યતા એ “બનવાકાળે બનશે તે ખરૂં. વિચારો કે આપણે બેલનાર, ચાલનાર છતાં ભૂલા પડ્યા હોઈએ,
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૮
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬
કલાક, દેઢકલાક રખડ્યા પછી કઈક ભાગ્યશાળી મળે. કેડી બતાવી કે આ કેડીથી ગામ પહોંચશે. તે તે બતાવીને ચાલ્યા ગયે. હવે કેડીથી બેદરકાર કેટલા રહીએ? તમે ચાલવામાં મજબૂત, માણસને દેડીને પૂછી શકે, તેવાને પણ રસ્તે સાચવવાનું મન થાય, તે અનાદિકાળની રખડપટ્ટીથી જે આ રસ્તે મળે છે. તે રસ્તે કેમ કિંમતી લાગતું નથી? રોટીલેટરીઓમાં એક લાખ ટિકિટે એક જ ઈનામ હોય અને એને રૂલર ફે તેમાં તમારું નામ આવ્યું હોય, પછી બીજે ફરી ફરવવાનું કહે તે ફેરવવા દ્યો છે ? અરે ! ફરી આવશે, કેમ ફેરવવા દેતા નથી ?
ફરી નીકળવાને ભરોસે રહેતા નથી. તેવી રીતે અનંતા ભવે મધ્યપણાને ભવ મલ્ય, જશે તે ફરી આવશે તે કેમ ભરસો રબાય ? આ રાત્માને ધ્યાન નથી કે કેટલી ટિકિટમથી આ ટિકેટ નીકળી છે ! નહિંતર એ ટિકિટના દાવ જવા દે નહિ. અનંતા જીવાળા નિગોદમથી હવે નીકળ્યા, તેમાંથી પૃથ્વીકાયમાં આવવા, તેમાંથી બેદ્રિયમાં આવ્યા, આગળ વળી તેદ્રિય, ચરિંદ્રિય, પંચેન્દ્રિયમાં આવ્યા. તેમાંથી મનુષ્યપણા સુધી આવ્યા. ધારાસભામાં પહેલા જેલમાંથી બીજામાં, ત્રીજામાં અને ચેથામાંથી પસાર થાય ત્યારે વાંચન ચાલે. આ વાંચનમાંથી કાયદે આજે છે. કેટલા રેલમાંથી પાસ થયા ? અત્યારે મનુષ્ય થયા છે, જે ઉડી ગયા તો શો પત્તો? નિગોદપણું, બાદર કેન્દ્રિયપણું, બેઈન્દ્રિય, તેઈનિદ્રય, ચૌરિ દ્રયપણું, અસણી પંચેન્દ્રિયપણું એાળગી, સંજ્ઞી પંચેન્દ્રિયપણું ઓળંગી મનપણું મળેલું છે. આવી રીતે સમજે તો મેંઘાપણું સમજી મનુષ્યપણાનું રક્ષણ કરે. ગંજી અને ઘાટના કૂતરાનું ષ્ટાંત :
મનુષ્યપણું બહુ મેડી ઓળંગી મેળવવાનું છે. મળેલું અનુષ્યપણું સ્થિર તે રહેવાનું નથી. ઘાટનું પાણી ને ગંજીના કૂતરા ખરાબ તરીકે ગણાય ને તેવાં દષ્ટાંત દેવાય છે, પણ તેની જડ ઊંડી ને અવળી રહી છે. ગંજીને કૃત ગાયને ઘાસ ખાવા દે નહિ અને પિતે ખાય પણ નડિ. ઊં ઉતરો કૂતરે ગંજીનું રક્ષણ કરે છે, તે માલિકની નિમકહલાલીને અંગે કરે છે, પણ ગાયને ન મળે તે હિસાબે અવળો દાખેલે રાખે
Page #278
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૪ મું
૨૫૯
છે. તેની ફરજ છે કે માલિકના માલનું રક્ષણ કરવું જોઈએ. અન્યાયથી, અધર્મથી ગાયને મળવું જોઈએ-એ દષ્ટાંત ન દેતાં ઘાટના કૂતરાનું દષ્ટાંત આપવામાં આવ્યું છે. નદીમ ઘાટનું પાણી વહી રહ્યું છે. ત્યાં કૂતરે બેઠે છે ને તે ત્યાં ગાય-ભેંસને પાણી પીવા દેતું નથી. આમાં માલિકને માલ કે તેના રક્ષણનો સંબંધ નથી. ફક્ત કેઈને કામમાં આવવા ન દેવું. ચાહે તે કુતરો પીવા દે, ન પણ પીવા દે તે પણ પાણી તેટલું ને તેટલું જ વહી જવાનું. પીવા દે તે દરિયામાં ઓછું જવાનું નથી, ન પીવા દે તેવી ખાવાનું નથી. ન પીવા દે તેથી ઘાટમાં વધારો થવાને નથી. બીજા કોઈ પી ગયા તે ઘટાડે પણ થવાનો નથી. જ્યાં ઘટાડે વધારો નથી ત્યાં, કૂતરે બેસીને કરવાનું શું? ઘાટનું વહેતું પાણી પી ગયા કે ન પી ગયા. તે વધવા-ઘટવાનું નથી. ઘાટની જગ્યાએ તે હિસાબ તેને તે જ છે. જે વસ્તુ રાખી રહેવાની નથી, તેવી વસ્તુ માટે કૂતરે પ્રયત્ન કરે તો તે નિરર્થક ગણાય. તેવી જ રીતે આ મનુષ્યપણું કિંમતી છે, મુશ્કેલીથી મળેલું છે, પણ રાખ્યું રહેવાનું નથી, તે પછી તેનું રક્ષણ કે તેમાં પ્રયત્ન શા માટે જોઈએ? ફેરફાર કરી શકાય તેને માટે તે પ્રયત્નની જરૂર, પણ જેના રક્ષણ માટે પ્રયત્ન કરીએ તે પણ રક્ષણ થવાનું નથી, તે પછી તેના રક્ષણ માટે પ્રયત્ન કેણ કરે? શેરડી સીંચી લેવી:
તળાવમાં પાણી આવ્યું. ચાહે ઉપગમાં લે તો પણ માસું બેસવાની વખતે લગભગ ખાલી, ઉપગમાં ન લે તે પણ ચોમાસા બેસવા અગાઉ ખાલી, પછી ડહાપણ શામાં? એ પાણીએ શેરડી સીંચાય તે સીંચી લેવી, એ પાણીને ઉપયોગ ન કરે તેથી વધવાનું નથી ને ઉપગ કરે તે પણ ઉનાળે સૂકાઈ જવાનું છે. તે તેમાંથી રડી ન ઉગાડી લે તે મૂર્ણો જાણવે તેમ આ મનુષ્યજીવનરૂપી તળાવ એક સો વર્ષે તે સૂકાવાનું છે. અહીં તેનાથી ધર્મ કરે કે ન કરે તે પણ એકસો વર્ષે તે સુકાવાનું છે, તે પછી આ દેહ પામી જે ઉદય ન સાધી લઈએ તે ખરેખર આપણી મૂર્ખાઈ ઉદયમાં કરવું શું ? તળાવમાં પાણી હોય, સૂર્ય, ચંદ્ર, મહેલ, મહોલાત વગેરેનાં પ્રતિબિંબ અંદર પડે, ને જે મનહરતા લાગે, તે શેરડી સીંચવાના વખતમાં મનહરતા ન હોય, પણ
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૦
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ તત્વથી–ફળે કરીને મને હર કોણ? ઉનાળે સૂકાઈ જવાવાળા તળાવમાં પ્રતિબિંબોથી ખુશ થઈ બેસી રહીએ તે ખરેખર આપણી મૂર્ખતા ગણાય. સૂર્યના તેજનું તથા ચંદ્રના કિરણેનું મહરપણું. ઉનાળો આવે ત્યારે સૂકાઈ જવાનું છે, તે પ્રતિબિંબ ખાતર શેરડી સીંચાતી કેઈ બંધ કરે ? ઉનાળામાં સૂકાઈ જવાવાળા પાણીને પ્રતિબિંબ જોવા માટે સાચવી રાખે તેની દશા શી? તેમ આપણે પુદ્ગલેના વિષયેનું ઈદ્રિમાં પ્રતિબિંબ પડે એટલા માટે આપણે આપણું જીવન ધર્મમાં જોતા નથી. અંતકાળને ઉનાળો તળાવને ખાલી બનાવી દેવાનું છે, તે સુકૃતરૂપી શેરડી સીંચવી છે કે વિષયરૂપી પ્રતિબિંબની છાયામાં છેતરાવું છે? મનુષ્યપણામાં આવેલે જીવ પિતાની પહેલાની સ્થિતિ વિચારે કે આ સ્થિતિ પ્રમાણે મારું ભવિષ્ય શું થશે? તે વિચારે,
તમે ખરચામાં સંકેચ કેમ રાખે છે? કહે કે આ ભવના ભવિષ્ય માટે. તે આવતા ભવના ભવિષ્યની પંચાત કેમ નથી કરતા? જમે માંયે જ જાય એવાની કિંમત કેડીની કર્મ બાંધ્યાં છે તે જોગવવાં જ પડશે એ વિચાર કર્યા વગર હાંકે જ રાખે તે મૂર્ખ. શાહુકાર કોણ? દેવું કરવા પહેલાં ભરવાને વિચાર કરે છે. સરકાર લેન કાઢે છે તેની જામીનગીરી માગે છે, વ્યાજ અને મિલકત એ બેની સગવડ કરી લેન કાઢે છે, તે સરકાર કરતાં મોદી સરકાર હશે નહિ? વ્યાજની કે અનામત રકમની સગવડ કર્યા વગર લેનને વિચાર કરે તે રૂબલમાં રોવાના. રૂબલમાં રયા શાથી? અનામત વ્યાજની વિચારણા કરી, કે કર્મબંધના રૂબેલે હૈયે જ જાઓ છે? એમ્પાયર રાજ્ય પણ વ્યાજની કે અનામતની સગવડ કર્યા વગર લેન કાઢે તે ભુસ કરી બેસી જાય, તે અહીં જ લેન લખે જાઓ છે. સમયે સમયે અનંતા નવાં કર્મ બાંધી લેને લખો છે. પણ જોગવવાની સગવડ કરી? બાંધેલા કમને હિસાબ કયાં સરખો થાય?
જેને ઘેર નળીયાં ન હોય તેટલી મહોર દેવી કરે તે શું વળે? આપણે તે એક પ્રદેશમાં જે જ્ઞાન તે ઉપર અનંતગુણ આવરણના પ્રદેશ બાંધીએ છીએ. એક નળીયા કરતાં મહારનું વધારે દેવું કરનાર તરતે ન થઈ શકે, તેમ આપણે તીવ્ર કર્મો બાંધીએ છીએ. બુધવારીયામાં જઈ આવે
Page #280
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૪ મું
૨૬૧
ત્યારે જ દેવાને ભાર ઉતરે. જે અશાતા ભગવાય છે, તે કરતાં તીવ્ર કર્મ બંધાય અને નરકના બુધવારીયામાં ભેગવા આવે ત્યારે છેડે આવે. પાંચ પંદર વરસને ગાળે તે બુધવારીયામાં ગયા પછી નવે હિસાબ. આંધળીયા ખાઈવેપાર કરનારને બુધવારીયા દેવાળીયામાં ગયા પછી રકમ સરખી થાય. નિગોદ કે નરકમાં ગયા સિવાય રકમ સરખી ન થાય. આ વિચાર કોણ કરે? દેવું વધારે છે તે ફકર શી છે? આ વિચાર કેણ કરે? નાલાયક, લાયક આદમીના મેંમાં એ વચન હોય નહીં, ને લાયકને તે શેભે પણ નહીં. અહીં નરક કે નિગદમાં જઈશું.” એમ લાયક માણસ ન બેલે. લાયક “વટ રાખવું પડશે” એમ બેલે. લાયક બુધવારીયાનું બાનું ન બેલે. નરક અને નિગેદના બુધવારીયા ઉપર દષ્ટિ ન રાખતાં કેમ વધારે કમ તૂટે તેમ વહીવટ રાખવા વટ રાખે,
દુકાનદારીમાં હંમેશાં બાર મહિના વહીવટ ચેખે રાખે, એ જોકે શાહુકારની ફરજ છે. પણ થોડી વાત વિચારવાની રહે છે કે મેસમની વખતે માલ તૈયાર જોઈએ. માસામાં ચરૂ ખાલી હોય તેની ફીકર નહિ, પણ મોસમમાં માલ તૈયાર રાખવો જોઈએ. બાર મહિના સુધી ધર્મ આરાધન કરે તે ભવાંતર સુધરવાનું, પણ હંમેશાં ન કરી શકે તે જેમ
સમમાં માલદાર થાય, તેમ અહીં ધર્મ માટે ઊલટું છે. ત્યાં તે ચોમાસામાં ખાલી ચરુ ચાલતા હતા, પણ જે વખતે તે દુનિયામાં ખાલી ચરુ છે તે વખતે આ ધર્મને વેપાર કરી તે ચરુ ભરી લે. ખાલી ચરવાળાને ભાગ્યના ચરુ ભરવાનું મન ન થાય તેવાને શું કહેવું ? નોકરીવાળાને કહે કે “દીવાળીએ વાત’ વ્યાજ થંડું. પેઢી માંડવી હોય તે દીવાળીએ વાત. ઘણે ભાગે દીવાળી કે જે વખત દુનિયાદારીની ઉપાધિ ઓછી છે. તે વખતે પુણ્યના ચરુ નહિ ભરે તે બીજી વખત તે ભરશે જ કયાંથી? ધ્યાન રાખવું કે વેપારીનું વ્યાજ વરસાદમાં ઓછું ઊપજે, પણ કણબીખેડૂતનું વ્યાજ વરસાદમાં વધે. કણબીનું વ્યાજ વરસાદમાં લઈ મેં માગ્યું વ્યાજ આપી કારતક માસ સુધી રાખે. વેપારનું વ્યાજ વીલું થાય, તેમ ચોમાસાના વખતમાં કણબીને ત્યાં આપેલા પૈસા સજજડ વ્યાજ આપે, તેવી રીતે ચોમાસામાં ધર્મમાં આપેલો ટાઈમ સજજડ લાભ આપે, પણ પણ તે લાભ દુનિયાદારીમાં કયાં કામ લાગવાને છે? એમ આપણે ગણીએ છીએ. અહીં ધર્મમાં કેને ગરજ છે કે ચોમાસામાં વધારે લાભ ગણીએ?
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૯૨
શ્રી આગમવારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ધર્મસ્થાનકના વહીવટદારને
જીવની વિરાધનાનું પિયર હોય તે તે ચોમાસું. તેમાં કેટલાએક અનંતકાયના જીવ સમજીએ છીએ. મોટેથી અનંતકાય કહીએ પણ તેમાં જીવ કેટલા તે જાણ્યું? કહે કે અનંતા. એક સમયની અણી જેટલા ભાગમાં પણ અનિતા જે હોય છે, પણ “આંધળે વણેને વાછરડે ચાવે તેમ આપણે જીવવિચાર જાણીએ, એકેનિદ્રયાદિક જેને જાણીએ, છતાં ઘેર લીલ ફૂલ ન થાય તે બંદોબસ્ત કેટલે કર્યો? ચાર પૈસાના ચૂનાનું કામ! ચીકટ ઉપર ચૂનાનો ઉપયોગ કર્યો? આંગણામાં લીલ-ફૂલ થાય છે, ત્યાં રેતીકાંકરીને ઉપયોગ કર્યો છે? ચૂનાથી લીલ ન થાય. કાંકરીથી લીલ ન થાય, એવું પહેલેથી જ્ઞાન રાખ્યું ? કહો કે વાછરડું ચાવી જાય છે તેવું થયું. અનંતકાયને સમજનારા, જાણનારા તથા માનનારાઓ અનંતકાયની ડગલે ને પગલે વિરાધના થાય છે તેની બેદરકારી કેમ રાખે છે? ત્રસની વિરાધનાને ડર નહિ, પછી આ તે અનંતકાય કહેવાય, એટલું માત્ર બેલવાથી શું ? દહેરાસરના વહીવટદારેને હજારેના ઝૂમ-લાઈટ ટાંગવાનું મન થાય છે, દેરાસરમાં રંગ કરવાની મરજી થાય છે, પણ ચીકટ સ્થાનમાં લીલફૂલ ન થાય તે ઉપગ રહેતું નથી; કારણ એક જ, તે બાબત લક્ષમાં જ લીધી નથી કે જેમાસામાં થતી અવવિરાધનાથી કેટલા ડૂબી મરીએ છીએ? અનંત કાયની વિરાધના તમારા નશીબમાં રહે તે પછી દયા કેની કરવાના? દેરાસરની વિરાધના એ તે ઘરનું કામ. પિતાના પ્રયત્નથી ટળે. પણ આખા ગામમાં લીલફુલ થઈ જાય, તેની વિરાધના શી રીતે ટળે? મહાનુભાવે ! આ માસું એ ધરમ કરવા માટે વૃદ્ધિવાળું ગણાય. ચોમાસામાં ખેડૂતને ધીરે પ વધે, કારણ તે ટાઈમ વ્યાજ સારું આવે, તેવી રીતે ચોમાસામાં કરેલી ધર્મકરણી પુણ્ય બંધાવે ને પાપથી બચાવે. સુજ્ઞ પુરુષનું અષાડ ચોમાસામાં આ જીવન નિયમિત છે, અર્થાત્ એક સ્થાયી છે. તેનું ફળ શેરડીના સાંઠા સચવા માફક લેવું જોઈએ. પણ સૂર્યાદિકના પ્રતિબિંબથી મુંઝાવું ન જોઈએ. આ વાત વિચારશે ત્યારે ખ્યાલ આવશે કે મુનિરાજને ચોમાસારૂપી ચામડાંની પખાલમાં પવન જેમ સ્થિર કરી નાખ્યા. પવનને પખાલમાં ઘા' એ કહેવત
Page #282
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૪ મું
૨૬૩ અનુસારમુનિ મહારાજ અપ્રતિબદ્ધ વિહારી છે એટલે પવનની પેઠે કઈ સ્થળે ન રોકાતાં વિહાર કરનારા છે, તેવા વાયુ પેઠે અપ્રતિબદ્ધ એવા મુનિને પણ ચાતુર્માસરૂપ પખાલમાં સ્થિર કરી નાખ્યા. તે મુનિએ પાંચ. સમિતિ ને ત્રણ ગુપ્તિ પાળનારા હોય છે. ચાલવું તે પણ સંજમમયએથી તેઓને દિશા પરિમાણવાળું વ્રત નથી. ચાલે–હાલે—બેસે-ઉઠે તે પણ સંજમી, તેમાં ચાલવામાં ઈર્ષા સમિતિ, બેસવામાં ઈર્ષા સમિતિ અર્થાત્ ચાલે તે જીવની જયણા રાખીને ચાલે. બેસે તે પણ પુજી, પ્રમાજીને. એવાને હાલવું, ચાલવું, સ્થિર રહેવું તેમાં ફરક ન હોવાથી દિશાપરિમાણ વ્રત ન રાખ્યું. ક્ષેત્રની અપેક્ષાએ કંઈ નિયમ નહીં, પણ કાળની અપેક્ષાએ નિયમિત કર્યું કે “ચોમાસામાં સાધુએ પણ સ્થિર રહેવું.”
આકસ્મિક જીવ વિરાધના થઈ જાય. ચોમાસામાં જીવહિંસામાં બેઠેલા તમ પ્રવૃત્તિ ઓછી ન કરો તે સાધુના ચોમાસામાં સમય શું? માટે ચોમાસામાં વિરાધનાથી ડરી અત્યંત સાવચેત થવાની જરૂર છે. ચેમાસા સિવાયના વખતમાં ગુરુની સ્થિરતા જે ધર્મધ્યાનનાં આલંબનભૂત. હેય તેનું ઠેકાણું નહીં, રહે પણ ખરો, ને ન પણ રહે. તેમની મરજી ઉપર ધારણ નહીં. ત્યારે માસું એ ધરણવાલે કેર્સ, ચેમાસામાં વિવાર થાય નહિ તે દરમિયાન ગુરૂમહારાજને નિયમિત જોગ હોય અને તે સિવાયના વખતમાં (શેષકાળમાં વ્યાખ્યાન નહીં. ચોમાસામાં લઈને સર નિયમિત જોગવાઈ મેળવી શકે. બાકીના આઠ મહિનામાં નિયમિતતા નહીં. ધર્મ કરાવનાર ગુરુમહારાજાની સીધી વિરાધનાનો પારેહાર અને કુરસદનો ટાઈમ ચેમાસામાં. આ બધાં કારણે ધ્યાનમાં લે, ત્યારે માસાનાં કુ ચોમાસામાં બનાવવા જોઈએ. આ કારણથી જ માસી કાર્યો પણ જુદાં બતાવવામાં આવ્યાં. અને તે કાર્યો આ પ્રમાણે સમજવા પ્રથમ સામાયિક. ચેમાસા સિવાય આઠ મહિનામાં સામાયિક કરે તેમાં જે સંવર થાય તે કરતાં આ ચોમાસામાં જે સામાયિક કરે તેને સંવર ઘણો જ ચડિયાત થાય. શેષ તુમાં સામાયિક કાર્યો કર્યા તેથી હિંસાથી બચ્યા, ત્યાં અગાડી વીશ ટકાથી બચવાનું છે. સામાયિકમાં ન બેઠા હતા તે ઘણે ભાગે પ્રત્યેકની હિંસા થાત. આ માસમાં
Page #283
--------------------------------------------------------------------------
________________
२६४
શ્રી આરામોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છઠ્ઠો સાયાયિક કર્યું તે ત્રસ અને અનંતકાયની વિરાધનાથી તે બચાવે છે. આ અપેક્ષાએ ચેમાસામાં સામાયિક જરૂર કરવું જ જોઈએ. સામાયિકનું ફળ :
આ ઉપરથી એ સમજવાનું છે કે સામાયિક બારે માસ ફળ દેનારું છે. તે સંવરરૂપ છે. આત્માની ગુણેની વૃદ્ધિ એનાથી થાય છે. તે સાધુપણાને આદર્શ છે, તેથી કરીને જ સામાયિકના પાઠમાં તમને દૂર સાથો સા એટલે કે સામાયિક વખતે શ્રાવક પણ સાધુની પેઠે જ ગણાય છે એમ કહેવામાં આવ્યું છે. સામાયિક એ સાધુપણાને આદર્શ છે. બધું કાર્ય બારે માસ કરવાનું હોવા છતાં જીવવિરાધનાને વધારે સંભવ ચોમાસામાં છે માટે વિશેષ વિરાધનાને પરિહાર ચેમાસામાં થાય છે. માટે બે ઘડી સામાયિક કરી બેસી નહિ શકે તે બીજું શું કરી શકશે? ' સામાયિકની આગળ દાન પુણ્ય પણ તેટલું કિંમતી નથી, તે વાત ધ્યાનમાં લેજે. વિવારે શિરે ત્રણ ઈત્યાદિ ગાથાથી દિવસ દિવસ પ્રત્યે એક જણ લાખ ના મહેરનું ધન આપે અને તે દાનથી જે પુન્ય ઉપાર્જન કરે, તેનાથી પણ અધિક પુન્ય, ભાવથી સામાયિક કરે તે ફળ ઉપાર્જન કરી શકે છે. કેની પેઠે ? તે કે પુણિય શ્રાવકની પેઠે. રાજ રેજ લાખ ખાંડી સોનું દાનમાં છે, અને એક જ ફકત બે ઘડીનું ભાવથી સામાયિક કરે તે સામાયિક કરવાવાળા તેનાથી પુણ્યમાં વધી જાય છે. અર્થાત તેટલું દાન આપનારે મનુષ્ય સામાયિકના પુણ્યને પહેચી શકતો નથી. આ તે એક જ સામાચિકની વાત છે. આપણે તે એક સામાન્યથી સામાયિક કરવાની વાત થાય ત્યાં તે એમ કહેવામાં આવે છે કે “ભાઈ, ઘેર બેઠાં ક્યાં ધરમ થાતું નથી ? પાંચ પૈસા ખરચીશ તે કલ્યાણ છે. આમ બેલનારે ખ્યાલ લાવવાની જરૂર છે કે રેજ લાખ ખાંડી સેનું દાનમાં દેવાવાળે તેને પહોંચી શકશે નહિ, તે સાધુ સાધ્વીને ઘરમાં રોકી કેટલું દાન અપાવી શકશે? જંબુસ્વામિજીએ નવાણું કોડ સેનૈયાની વ્યવસ્થા કરવા એક દહાડો પણ ન કાઢો.
Page #284
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૪ મું
૨૬૫ શ્રાવકનું સામાયિક એટલે ખાળે ડૂચા, દરવાજા ખુલ્લા જેવું
ધરમમાં ખરચવા માટે સ્વતંત્ર હતા, તે ૯૯ કરોડ ખર્ચવા બેટી ન થયા. સમાયિક જે શ્રાવકનું કસ્યામાં આવે છે તે આગળ શાસ્ત્રકાર શું કહે છે? કે લાખ ખાંડી સેનૈયાનું દાન ગણતરીમાં નથી તે સાધુનું સામાયિક કેટલી કિંમતનું? શ્રાવકનું સામાયિક તે ખાળે ડૂચા ને દરવાજા ખૂલ્લા છે તેના જેવું છે. સરૂપચંદભાઈ પિસ લઈને બેઠે છે. ખેતરમાં તેના ખેડૂતે ખેતી કરે છે. ઘરમાં તથા દુકાનમાં બધું થયા કરે છે તે અંધ માત્ર પોતાને થયું. નાણુથી કે સમાંથી કામ કરવાવાળા પિતે માત્ર ખાળના ડૂચા બંધ કર્યા. તેવી રીતે શ્રાવકના ઉત્કૃષ્ટ સામાયિક સિહ ખાળે ડૂચા જેવા છે, દરવાજા ખૂલ્લા છે. પાંચ હજાર રૂપિયા ધીર્યા છે તેનું વ્યાજ તે આવવાનું. તે તે આખી રાત જાગતું. વાણિયા ટકે વ્યાજ અબી જાગતા હૈ. આજ હે મુનિમ! રકમ ધીરે જાવ. તમારી રકમ કયાં? તમે તે પિસડમાં હતા. કહે કે ઘરને આખે સંબંધ કેતરી કતરી ભર્યો છે, માત્ર બંધ-લે ભાઈ હું નહીં કરું.” આ વાત વિચારશે તે સાધુ અને શ્રાવકના પિસહમાં અંતર માલુમ પડશે. જાળ બિછાવેલી એમની એમ પડી રહે, બીજે કરે તેમાં માલિકી પિતે રાખવી છે. એ કરતાં તે સાધુનું સામાયિક કરવું. જે ડૂચાવાળું છે, કેઈન વ્યાજે રૂપિયા લીધા. હવે વડી. દીક્ષા થયા પહેલાં કમેં સાધુપણું ગયું તે શી વલે થાય ? કુટુંબીએ મહેરબાનીથી આપે તે વાત જુદી. સાધુ સંસારવ્યવહારની જાળ કાપીને નીકળે છે, જાળમાં ગૂંથાઈને તે નીકળ્યું નથી. મારે નેકર ને તેણે આપેલું તેમ કહેવાને હક્ક નથી. જાળ વગરને એક દિવસને સાધુ તે કયાં? તમો ગમે તેવા પણ જાળમાં જકડાયેલા, પણ શાસ્ત્રકાર કહે છે કે આવી પણ સામાયિક કરે તે મનુષ્યજન્મની સફળતા છે. એટલી વિરાધનાથી તે બચે. નેકરની વિરાધનાથી ન બચે, પણ બચે તે ચેમાસાનું ભૂષણ છે. પ્રતિકમણુ અને પૌષધ
હવે સામાયિક બે ઘડીનું નિયમિત કરવા માંડયું અને કરવાથી
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ (
આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવે ત્યારે પહેલી ચાપડીમાં બાળક પરાણે પડે, પણ પડેલીમાં વચ્ચે તે ખીજીને માટે ખાથેાડીયાં ભરે. પહેલીમાં પાસ થયે તો બીજી ચાપડી કોઈની પાસે મગાવે, અરે ! રોઇ ને પણ બીજી ચોપડી લે, તેમ સાયાયિકમાં જોડયેા. પાપથી ડર્યાં, કલ્યાણની કાંક્ષા થઈ, એટલે સાંજ સવારનું પ્રતિક્રમણ પણુ પકડે. સાવદ્ય ત્યાગના ફાયદો સમજે ત્યારે અઠ્ઠાવીસ ઘડીનુ શું થાય છે? ૩૦ ઘડી પાપ થાય છે તે કાઢવાના વિચાર કરે. એટલે કે ૩૦ ઘડીના પાપને રોકવા પકિમણુ પલ્લામાં લે, માટે-અનિશ વખત મેળવીને પણ સામાયિક કરે, પણ તમા તે વખત મળે છે ત્યારે ગપ્પાં મારો છે, પણ પાપરૂપે પાપ સમજ્યા નથી. પાપને ત્યાગ કરવા માટે તલપાપડ થાય તે બાકીના વખતના પાપે હલકાં કરવા માટે પડિક્કમણુ જરૂર કરે. અહીં ચામાસાની અંદર સામાયિક તથા પ્રતિક્રમણ કરવાના નિયમવાળા કેટલા છે તે જરા વિચારો. ચામાસામાં તો સામાયિક—પડિક્કમણુ કરવુ' જ, પણ સાવદ્યથી પાછુ હઠવું હોય ત્યારે તે થાય ને ? ચાતુર્માસ શાભાવવા માટે પ્રથમ કૃત્ય સામાયિક, બાકીના વખતનું પાપ હલકું કરવા માટે આવશ્યક. એ એ કરવાવાળા થાય એટલે થાડા દહાડા થાય ત્યારે તરત સમજે. હિસાબ શીખ્યું. ગણુતાં પણ આવડવું' ને બે કે ખાર દેતાં વિચારવું પડે, તેમ આ જીવ સામાયિક પ્રતિક્રમણમાં ન જોડાયેલા હોય ત્યાં સુધી તા ઠીક, પણ નામુ શીખ્યા પછી જો એની સખ્યામાં મુશ્કેલી પડે તે શું સમજવું ? પણ
જ્યાં સામાયિક પડિમણામાં જોડાય પછી પાપ સમજે ત્યારે હિસાબપૂર્ણાંક થાય. હિંસાખથી કરવાવાળા ખાંચા નાખી દે તો એછું ખરચવું હિસાબ રાખવાવાળા ખરચમાં ખાડી નાખવા મહેનત કરે. હવે પાપ સમજ્યું તે પાપને આંતરા નાખી દેવા તે ખરાબર છે. એટલે એક આખો દહાડો દુનિયાની પંચાત નહી સામાયિકમાંથી આવશ્યકમાં ને તેમાંથી પૌષધમાં જવાને વખત આવ્યા. આ બધી વાત ભાવસ્તવને અંગે જણાવી. હવે દ્રવ્યસ્તવ કયા? તે અગ્રે વર્તમાન.
Page #286
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૫ મું
પ્રવચન ૨૩૫ મું ૧૯૯૦ના અષાડ સુદ ૧૫ ને ગુરૂવાર (મહેસાણા), આત્માની વિકારી દશા ખસેડે.
શાસ્ત્રકાર મહારાજા વિજ્યલમીસૂરીશ્વરજી મહારાજા જણાવી ગયા કે આ સંસારમાં અનાદિ કાળથી આ જીવ રખડે છે. રખડવાનું કારણ શું? અને રખડે કેમ? તે જાણવું જોઈએ. એક જ કારણ છે તે સાંભળે, આ આત્માની વિકારદશા-ચીજ બહુ બુરી છે. જેમ ગૂમડું થયું હેય, રસી નીકળવા માંડે, જે ખેરાક ખાઈએ તે પણ રસીપણે પરિણમે. વ્યવહારમાં આ દશા છે, તેમ આ આત્મા સ્વભાવદશાથી દૂર રહ્યો, વિભાવદશામાં ગયે. ત્યાં જે જે પુગલે લાગે છે તે પુદ્ગલે વિકારદશામાં પરિણમે. થએલું ગૂમડું ન રૂઝાઈ ત્યાં સુધી રસી પણે કે નવા પદાર્થપણે પરિણમે. જ્યારે ગુમડું બંધ થાય, ત્યારે જ રસી. બંધ થવાની. ચાહ, દૂધ, ઘી, દહીં ચાહે તે ચીજ ખાય તે રસી પણે જ પરિણમવાની. તેમ આ આત્મામાં સ્વભાવદશા ગઈને વિભાવદશામાં આત્મા પરિણમે. જેમ અહીં રળી થઈ હોય, એ રળી થયા પછી જે ખેરાક લઈએ એ ખેરાકમાં આપણું મન રસોળી-પષવાનું નથી. આપણું મન તે રળી ઓછી થાય તેમ છે, પણ રળી કપાય નહીં, કેપ્ટિક સોડ લગાડી નવે વિકાર થવાની તાકાદ તેડી ના શકાય, ત્યાં સુધી રળીપણે ખોરાક પરિણમવાને જ. તમારું મન હેય વિરૂદ્ધ વિચારવાળા હો તે પણ રળી તરફ ખાધેલે ભાગ જવાને, તેમ આત્મામાં મિથ્યાત્વ-અવિરતિ-કષાય ને એગને વિકાર ઊભે થાય તે પછી તમે. કર્મબંધ જ થાઓ તેવા વિચારવાળા નથી. અર્થાત્ કર્મબંધનથી ઉભોલા છે તે છતાં પણ જ્યાં સુધી મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને વેગની રસોળીઊખડી જાય નહિ, ત્યાં સુધી તમારા લીધેલા પુદ્ગલે વિકાર રુપે થયા વગર રહેવાના નહિ. રસેળીનું પિષણ બંધ કરવું હોય તેણે વિચાર કર્યો કામ ન લાગે. પ્રથમ રળી કપાવવી પડશે. તેમ આ જીમખ્યાત અવિરતિ, કષાય, યોગને એકદમ ખસેડવા પડશે. એ પ્રસંગે એલે આત્માને
Page #287
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
કર્મબંધ નહીં થાય. આ આત્મા અનાદિથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચાગની રસાળીવાળે છે. પછી તેની પાસે આવતાં પુદ્ગલે તે પ્રમાણે -પરિણમે, તેમાં નવાઈ નથી. પછી કેમ રખડે છે એ સવાલના વખત નથી. મિથ્યાત્વાદિના વિકારો નજરે દેખીએ પછી વિકારવાળે આત્મા રખડયા કૈમ ? એ સવાલ કેમ હેાય ? આંધળાએ દેખ્યુ કેમ નહી? એ સવાલ જ નકામા છે. અર્થાત્ આંધળે જોયુ નહી. એ સવાલ થાય નહીં. તેમ મિથ્યાત્વાદિ ચારે વિકારેથી ભરેલેા આ આત્મા રખડે છે કેમ ? એ સંત્રાલ હાય નહી. ત્યારે જન્મથી અંધ કે બહેરા એવા જીવ સંસારમાં આંધળાપણે ને બહેરાપણે જિંદગી પૂરી કરે તે આશ્ચય નથી. જન્મના આંધળા કે બહેરી કોઈ દેખતા કે સાંભળતા થાય તે તે આશ્ચય છે. તેમ આ જીવ અનાદિ મિથ્યાદષ્ટિ હાવાથી વિવેકમાં આંધળે! હાવાથી અવિરતિથી બહેરી અનાદિકાળથી છે. તેથી સંસારમાં રખડે તેમાં નવાઈ નથી. જન્મના અંધ-અહેરા એ જેમ દેખતા-સાંભળતા થાય તે અશ્ચય, તેમ અનાદિના મિથ્યાત્વ-અવિરતિવાળા જીવ મિથ્યાત્વ, અવિરતિ ટાળી સમ્યક્ત્વ અને વિરતિવાળા થાય તે જ આશ્ચય. પરાસ્ત રાગદ્વેષના વિષયે
આ ઉપરથી શાસ્ત્રકારે ગુણીની અનુમેાદના કરવા જણાવ્યું. દનાચારમાં ઉપમૃ હણા ગુણાની પ્રશંસા જણાવી તે મિથ્યાત્વની નિ ંદા નામના ગુણુ કેમ ન રાખ્યા ? પ્રશ ́સા રાખી તે મિથ્યાત્વની નિંદામાં પણ ગુણુ રાખવા જોઈએ. પ્રશ'સામાં ગુણુ અને ગુણી અન્તની પ્રશ'સા કરવાની, શુન્નુની પ્રશ'સા એટલે ગુણીની પ્રશંસા એ પ્રશસ્ત રાગ–એ અને વાત જણાવી. જેને પ્રશસ્ત રાગ કહીએ છીએ તે બે ઘરને છે. ગુણુ અને ગુણી, ગુણ ઉપર રાગને ગુણી ઉપર રાગ. તે પણ પ્રશસ્ત રાગ, અરિšંત, સિદ્ધ, સાધુ, બ્રહ્મચારી પર જે રાગ તે પ્રશસ્ત રાગ કહેવાય છે, કારણ કે તે રાગ ગુણી ઉપરના છે, તેમ સમ્યકૂદન, જ્ઞાન, ચારિત્ર ગુણુ પર જે રાગ તે ગુણુરાગ. ગુણુરાગ ને ગુણીરાગ, એમ રાગમાં બે વિભાગ રાખ્યા છે. પણ દ્વેષમાં એક જ વિભાગ રાખવામાં આવેલ છે, અને તે એ કે અવગુણુ દ્વેષ, અવગુણી પર દ્વેષ નહીં, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ વગેરે
Page #288
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૫ મું
२१८
ઉપર અપ્રીતિ નહીં. ગુણ-ગુણી અને ઉપર શગ રહે તે પ્રશસ્ત રાગ ખરે, પણ શ્રેષમાં તે માત્ર અવગુણ પર જ ઢેષ અવગુણી પર દ્વેષ નહીં રાખવાને. તે અવગુણી પર શું કરવું? તે ઉપર ભાગ રાખે. એકલે થે ભાગ અવગુણીને.
- અવગુણી એવા કે તમારા હિતવચનના વિષયની બહાર જેનું તમે હિત કરી શકે નહિ. હિતને રસ્તે બતાવે તે લઈ શકે નહિ ને હિતને રસ્તે અહિતને રસ્તે લાગે. તમારું હિત કામ ન લાગે. હિતના રસ્તા મેળવી દો તે પણ હિત ન કરે, એટલું જ નહિ પણ હિતના રસ્તાથી. અહિત સાધે મનુષ્ય ને જાનવર માટે તેલ પિષક, તે માખીને માટે મારનારા જાતિ સ્વભાવ તેવો નથી. માખી કઈ વસ્તુમાં પડી કે ખલાસ. બીજી વસ્તુમાંથી કાઢેલી માખી બચે પણ છે, પણ તેલ જ્યાં લાગ્યું હોય ત્યાં બચે નહીં. જે દુનિયાને માટે પિષક ચીજ તે માખીને માટે મારક ચીજ તેમ જેમાં ભવ્ય આત્માનું કલ્યાણ કરી શકે, એવી મહામાર્ગ દેરનારી ચીજ. અવગુણી માટે એ જ ચીજ ડૂબાડનારી થાય. બીજી આ જીવને ડૂબાડનારી ચીજ નહીં અને તે માટે જ શાસ્ત્રકારે કહ્યું કે આવા જીવોને માટે “દિક કળા તેને દેખવું નહીં તે જ કલ્યાણ છે. તે માટે ચે ભાગ માધ્યસ્થ, કારૂણ્યભાવનારૂપે રાખે. ગુણવાન માટે હર્ષ થ, હલકા દરજજ માટે ઊંચે દરજે લાવવા માટે જે ભાવના તે કાય. ભાવના, પણ જે માટે કાંઈ રસ્તે જ નહીં હોય તેવાને તે મોક્ષને માર્ગ તે જ તેને ડૂબાડનાર. એવાને બચાવ શી રીતે? અશક્ય બચાવ હેય. ત્યારે મધ્યસ્થ ભાવના.
करकर्मसु निःशक देवतागुरु निन्दिषु ॥ __ आत्मशसिषु यापेक्षा तन्माध्यस्थ्यमुदा रितम् ।।
એટલે કે જે જે અધમ કાર્યોમાં શંકારહિતપણે જેર-શેરથી પ્રવર્તે, અશુભ કાર્યોમાં પ્રવર્તે તેને હજુ પહેચાય, પણ જે જિનેશ્વર કે જગતના ઉધ્ધારક છે અને ગુરુ જે સંસારસમુદ્રથી તારનારા છે, તેવાની. તેમને નિંદા કરવાની સૂઝે, એટલું જ નહિ પણ પિતાના વખાણમાં તત્પર હાય, “અમે આવા, ને અમે આમ કર્યું. તે આત્મપ્રશંસક એવા જ આ ત્રણે બાજુ જેની અધમતા આવી હોય, તેને કયી બાજુએ સુધારો
Page #289
--------------------------------------------------------------------------
________________
૩૭૦
શ્રી આગમારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ -, કેડે અને ગળે એ ત્રણે જગાએ શીલા બાંધીને પાણી ઉપર તરીને
શી રીતે આવે? એવાને કાઢવા જનારે પણ ડૂબે, તેમ અહીં જેણે અધમ કાર્યોમાં પ્રવૃત્તિ કરી છે, દેવગુરુની નિંદા કરી છે પિતાની પ્રશંસા કરવાની શરૂ કરી છે, તેવાની ઉપેક્ષા તે જ મધ્યમપણું. આથી અવગુણી ઉપર ટૅપ કરવાનું નથી. કારણ તે દ્વેષ પ્રશસ્ત નથી. ગુણ અને ગુણી ઉગર જે રાગ થાય, તે તે પ્રશસ્ત રાગ ખરે. અવગુણ ઉપર દ્વેષ થાય તે પ્રશસ્ત. આથી કરીને સમજવું કે પ્રશસ્ત રાગના બે સ્થાન અને પ્રશસ્ત શ્રેષમાં એક જ સ્થાન. ; an ગરિકતાdi એટલે અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ. આ કયારે બોલાય કે જ્યારે અરિહંત ભગવાનના ગુણો ઉપર રાગ હોય ત્યારે. તેમનામાં આપણને પુષ્ય બુદ્ધિ આવી તે તેમના ઉપસર્ગને નાશ થાઓ. -એમ ખરા અંતઃકરણથી બોલાય. ભગવાનને ઉપસર્ગ કરનાર સંગમ દેવ તથા કમઠ તાપસને જીવ જે મેઘમાલી દેવ થયેલ. તેને માટે કઈ શાસ્ત્રમાં શ્રાપ વરસાવ્યા નથી. આવા અપરાધી ઉપર પણ શ્રાપ ન વરસાવ્યા, તેનું કારણ એ છે કે જૈન શાસ્ત્રમાં અવગુણ ઉપર ભાવદયા ચિંતવવા કહ્યું છે. તે ન બચે તેપણ બુદ્ધિ તે તેને બચાવવાની જ હાય. આ પ્રમાણે સમ્યફત્વને અંગે નિયમ રાખેલે છે કે અપરાધી ઉપર પણ પ્રતિકૂળ ન ચિંતવવું. અવગુણ ઉપર દ્વેષને તે અવકાશ જ નથી. ન્ડિવોને દૂર કરવાનું કારણ
આ જગ્યાએ તમે એમ કહેશે કે જે અવગુણી ઉપર શ્રેષને અવકાશ નથી, તે નિન્હાને દૂર કર્યા ને મિથ્યાષ્ટિને પરિચય પણ ન કર-એમ કેમ કહ્યું? જમાલિને નિન્દુવ જાહેર કર્યો, બે ઉપગવાલા તથા અત્યપ્રદેશવાલા ગેષ્ઠામાલિને વિન્ડર તરીકે જાહેર કર્યા તે અવગુણીની ઉપેક્ષા કયાં રહી? કુલિંગીઓને પરિચય અને સ્તુતિને નિષેધ કર્યો. તેને માટે કહેવાનું કે તે વાત તમારી કહેલી સાચી છે, પણ જરા ઊંડા ઉતરીને વિચારવા જેવી છે. કુલિંગીઓને પરિચય અને
તુતિ કરવાની મનાઈ કરેલી છે, તેમાં બે મત નથી, પણ એ કલિંગીને સંત–પરિચય વિજવાનું અને નિન્દવ તરીકે જાહેર કરવાનું તે શા
Page #290
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૫, મું
૨૭૧
માટે? સમ્યમાર્ગે ચાલનારે એમાંથી બચી શકે તેટલા જ માટે ઓળખાણ આપી કે આ મનુષ્ય આ પરિણતિવાળે છે. માટે પરિચય કરતાં વિચાર કરજે. સમ્યક્દષ્ટિવાળાનું રક્ષણ કરવાનો જ માત્ર મુદ્દો છે, પણ નિહુવને કે મિચ્યોદષ્ટિને સજા કરવાનું રથાન નથી. જેમ તમારે દુનિયામાં નાતબહાર, સંઘબાર એ શબદ ગુનાનો. એ જ જગ્યાએ અમે નાત તરીકે તેમની સાથે વ્યવહાર બંધ કરીએ તે ગુને નહિ એ બેમાં ફરકશે ? ફરક એ કે તેને બહાર કરનારે તેના હક્ક ઉપર ત્રાપ મારે છે, જયારે વ્યવહાર ન રાખનારે માત્ર પિતાના હક્કનું રક્ષણ કરે છે. હું વ્યવહાર ન રાખું તે પોતાના હક્કનું રક્ષણ અને સંઘ બહાર, જણાવ તે–એના હકની લૂંટ છે. એક મનુષ્યને સંઘ કે નાત બહાર કરે તે તેના હક્કની લૂંટ છે. વ્યવહાર આપણે બંધ કરે તે આપણે હક્ક છે. નિન્દવની સાથે બાર પ્રકારને સંભગવ્યવહાર બંધ કરવાનો
તેમજ નિન્દવને અંગે પણ સાધુએ વંદન–નમસ્કાર એમ બાર વાનાં બંધ કરવા. બાર પ્રકારને સંગ તે બંધ કરવું. તે નિન્દવની જાહેરાત તિર્થંકર મહારાજ પાસેથી દેવી સમાચાર લાવે છે. તેવા વખતે બાર પ્રકારને સંબંધ તેની સાથે બંધ કરવામાં આવે છે. આ પ્રમાણે ગઠામાલિની સાથે સંબંધ બંધ કર્યો. એટલે કે બાર પ્રકારને વ્યવહાર બંધ કરવાનો કાઉસ્સગ કર્યો એટલે શ્રાવકો આપોઆપ સમજી જાય. સમ્યકત્વવાળા હોય તેવા પરિચય ભલે કરે તેને સમજાવવા માટે પ્રયત્ન કરે તેથી સમ્યકત્વ જાય નહીં. રાડે નાખે તે કષાયથી, પણ તે ક્રોધ અર્તવ્ય છે, તે વિન્ડવમાં આખા સંઘના બચાવ માટે બાર પ્રકારની સામાચારી તેડી કાઉસ્સગ કરે તે નિ—વની નિંદા માટે નથી, પણ સંઘના બચાવ માટે, સમ્યગૃષ્ટિના બચાવ માટે, મિથ્યાષ્ટિના હલકાઈ માટે નહિ. કેઈપણ જગ્યા પર એમ ન જણાવ્યું કે મિથ્યાત્વીને ઠેકી પાડે તે સમ્યકત્વ શુદ્ધ થાય. અવગુણ સુધી છેષ પ્રશસ્ત, અવગુણી ઉપર દ્વેષ પ્રશસ્ત ન ગણાય. - વાલીએ કરેલે કષાય, કાર્યના વખાણ તરીકે લખતા નથી. વિષ્ણકુમારી અંગે શાસનના રક્ષણનું વર્ણન કરીએ, પણ બાશ છે કે આમામને
*
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૨
શ્રી- આગમ દ્વારક પ્રવચનણિી વિભાગ . મારી નાંખે એમ શાસ્ત્રમાં કહેતા નથી. પ્રશસ્ત કષાયમાં ષ સુધી પ્રશસ્ત રાખે છે. અવગુણ ઉપર છેષ રહે તેમ નિર્જરા વધારે. જેમાં જેમ ગુણ ગુણ પર રાગ, અવગુણ ઉપર જેમ ઠેષ તેમ નિર્જર અને અવગુણી ઉપર દ્વેષ તે નિર્જરારૂપ નહિ કહી શકાય-કર્તવ્ય તરીકે નહિ કહેવાય. સાધ્વીને ન છેડી ત્યારે કાલિકાચાર્ય બચાવવા માટે ગયા. ગુણપર જેટલે તીવ્રતા એ રાગ, તેટલી નિર્જરા, અવગુણ પર દ્વેષ તેમ નિર્જરા. અવગુણ પર જે હેપ તેટલી નિર્જરા નહિ. અહીં પહેલા ગામવાળાને, પ્રધાનને સમજાવવા મોકલ્યા છે. “રક્ષક ભક્ષક બને તે શોભે નહિ” –એમ કહેવડાવ્યું. હવે એ ફરક જરૂર. કાલિકાચાર્યે સરસ્વતી સાધીને છોડાવવા માટે કરેલ યુદ્ધ, કેણિકે વિરાળા નગરી પાડવા માટે કરેલું યુદ્ધ-તે બંને આસમાન-આકાશ-જમીન જેટલો ફરક છે. ચેડા મહારાજા અને કોણિક યુદ્ધમાં ઉતર્યા. તેમાં ફરક છે. આવી ચડશે સરહદે, હવે છૂટકો નથી. કેણિકે કહ્યું કે ગણે છે કેણુ? અને દુનિયાદારીના દાખલામાં ફરક પડે તે? અહીં માત્ર રક્ષાને મુદ્દે છે. શાસ્ત્રીય વિધાન અવગુણીપર મધ્યસ્થ રહેવાનું. જેમ અરિહંત ગુણ તેમના ઉપર જેટલે તીવ્ર રાગ, તેટલી. તીવ્ર નિર્જશ. એમ અવગુણ ઉપર શ્રેષ, તેમ નિર્જરા પણ અવગુણી માટે
એ ક્રમમાં જઈ શકાશે નહિ તે કહેવાનું તત્વ એ કે અવગુણીની. નિંદાને જૈનશાસનમાં સ્થાન નથી. ગુણપર રાગ અને ગુણપર રાગ અને અવગણપર દ્વેષ, આ ત્રણને સ્થાન છે. તે અવગુણ પર શું? માધ્યસ્થ ભાવના. જ્યાં સુધી મધ્યસ્થ ભાવના? ભયંકરમાં ભયંકર કાર્યો નિઃશંકપણે કરે, વળી નિઃશંકપણે જિનેશ્વરદેવ અને ગુરુમહારાજની નિન્દા કરે તેના કરતાં ભયંકર પિતાની પ્રશંસા-અમે આમ ધર્મકાર્ય કર્યું, તેમ કર્યું. તેવા દુજેને પર માયસ્થભાવના રાખવી અને છેટા રહેવું - આજકાલ જેટલા સેવા-સમાજે, મંડળે જણાવે છે કે સેવા કરવા નીકળ્યા છીએ પણ સેવા કાર્યોને ફાળે બીજા નામે ચડી જાય તે? દેટાન્ત તરીકે અહીંનું એક મંડળ, પાટણ, ચાણસ્મા, લિંચનું મંડળ“ચાર મંડળે આબુજી પર ગયા. તે ઉપર શાસન વિરૂદ્ધ કાર્ય હતું તે. વિકવા ગયા તેમાં મહેસાણાની પ્રશંસા બહાર આવે, પછી ચાણસ્મા, પાટણ તથા લીંચનું મંડળ તેમને શું થાય? આણંદજી કલ્યાણજી અને કેન્ફરન્સ
ચાર મળી મહિસાણની
આણજી કલ્યાણજી
Page #292
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૫ મુ
૨૭૩
(
ટૂંકમ
અમે કયુ -એમ મહામાંહે કહે છે, કાર્યને અંગે ખુશીવાળા હાય, ચાહે તેના ચડયું તેનુ શું કામ છે? માટે ત્રીજો મુદ્દો જોડે લખ્યું. કરનારા, નિઃશંકપણે દેવ-ગુરુની નિન્હા અને પેાતાની પ્રશંસા કરનાર.-તેવા માટે શું કરવું ? ધૂળ અને વટાળીયા આવે તા ડાહ્યાનુ કામ છે કે દરવાજો બંધ કરવાના. આંખા ફાડી જોવા જવું, માથ ભીડવા જવું એ કાનુ કામ ? આવા દેવગુરુની નિન્દા કરનારા, ક્રૂર કર્મ કરનાર માટે માત્ર ઉપેક્ષા જ રસ્તા છે. દરકાર ન રાખવી. અચ્ચું રાતુ હોય તેને છાના રાખવાના ઉપાય એ કે તેની તરફ જોવું નડે, તેમ જે ક્રૂરકર્માદિકમાં પ્રવૃત્તિ કરનારા તેવા માટે એક જ રસ્તા છે. તમે છેટા રહા, આપઆપ સ્વપ્રશસા પરિન દા કરતા બંધ થશે. એને નિન્દા કરવાની મતલબ, તમે નિન્દા ન સાંભળે પછી નિન્દા કરે કાની પાસે ? પેાતાની પ્રશંસા કરે તે સાંભળે ત્યારે પ્રશસા કરે ને! દુન પુરુષ શાહુકારના મહાલ્લામાં સત્તા ચલાવે તે શાહુકારે ઘર બંધ કરી ઘરમાં બેસવાનું છે. દુન સાથે ઉત્તર-પ્રત્યુત્તરમાં ઉતરવાનુ નથી, કે દુનને વતાવવા છેડવા નહિ. એ એક જ સ્તો છે. કાંટા માટે ખાસડું મારી શકે તો ઠીક, નહી'તર કાંટાથી દૂર રહે; એવા લેાકાથી દૂર રહેવું તે જ શ્રેષ્ઠ છે. તે માટે માધ્યસ્થભાવના રાખી ચાથે પાયા ખડા કરે. નહીંતર કારુણ્ય સુધી ભાવના રાખવી હતી. વાંદરાએ શિલાજિતમાં માં ઘાલ્યું તે હાથપગ માં પણ કાળાં થયાં તે દુનને મેમાં પણ ન આપે. ટુરતઃ વિનયંત્ દૂરથી જ વવા. આ મુદ્દાથી ઉવવુડ-ઉપબૃંહણા નામના આચાર રાખ્યા. પણ મિથ્યાદૅષ્ટિની નિન્દા એ આચાર ન રાખ્યા. કારુણ્ય ભાવનામાં લઇ જતા નથી. એને માધ્યસ્થભાવનામાં રાખે છે. કારુણ્યભાવનામાંથી તે તેએ નીકળી ગયા. માર્ગ છોડયા છે, ઉન્માર્ગે જાય છે, માગે ખેંચેા તેમ ઉન્માર્ગે વધારે જાય છે. અહીં ગુણાકાર ઘટાડે છે. ભાગાકાર તા ઘટાડે. ૧૮૦ ને પેાણાથી ગુણા તે વધ્યા કે ઘટચા ? ગુણાકાર ઘટાડે ત્યાં ઉપાય શો? મોક્ષના માર્ગમાં પણ ડંખે માટે, તે માટે વિચાર જ ન કરીશ. લાઈન હેય ત્યાં કારૂણ્ય ભાવના, વળી પંચાતુરને (પાણા)થી ગુણા તા ઓછા થવાના, ગુણાકારે ઘટાડા થયા.
Page #293
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમાહારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
દુર્જન-દુનનુ ટોળુ વધારે તા કઈ ભાવના રાખવી?
૨૭૪
દુનિયામાંથી દુર્જનતા કાઈ કાઢતુ નથી, આપણે સાવચેત થવાનુ છે. દુનિયાની નીતિએ બધી ધરમમાં લાગી જાય તેવું નથી. જે નીતિ ચેગ્ય લાગે તે ગેાઠવવાની. ઉપમૃ ણા નામનેા આચાર રાખ્યા પણુ મિથ્યાદિષ્ટની નિન્દા નામને આચાર ન રાખ્યા. અરિહંતાદિકને નમસ્કાર ાખ્યા પણ મિથ્યાદષ્ટિને હેરાન કરવાના ઉપાય ન રાખ્યો. મિથ્યાદાટ પૂજા–પ્રભાવના દેખી તમારી દૃષ્ટ બગાડો નહિ. ઇન્દ્ર સમ્યગ્દષ્ટિ છે. ચાર, અછંદક તથા લુહારને પ્રહાર કરે છે. પ્રહાર કર્યો છે તેમાં ના નથી, નિર્જરા સાથે તેનુ તારતમ્ય મેળવવું કે ક ંઈ નહિ ? નુકશાનની નિર્જરા તે સાથે તારતમ્યતા છે કે નડે ? ભક્તિને અંગે પ્રશસ્ત રાગ છે, તેથી નિરા છે—એમ શિક્ષાની તીવ્રતા એ નિરાની તીવ્રતા માનવી કે નહુ ? રહેવાશે નિહ, ખાડી તરતમતા છે. વેવાઇના ઘરમાં આપણા પિતા માતાને માટે કંઈક ગેરવ્યાજખી ખેલે તે વખતે માતા-પિતાના રાગથી માંબાપ ‘એસ,’ એમ કહે તો રાકાશે નહિ ! માબાપ પર રાગ હોવાથી ઉકળે છે, તેમ શાસ્ત્રમાં મહાવીર ભગવાન ઉપરના રાગથી સર્વાનુભૂતિ અને સુનક્ષ નામના એ મુનિઓને શકે છે. મહાવીર-મારાજા રોકનારા છે. એમને અગે ગેાશાળા જેમ તેમ ખેલે છે જેથી રાગની તીવ્રતા હાવાથી બે મુનિએથી મૌન રહી શકાતું નથી. મા-બાપ લાગણીને વખાણશે. ગાળો દીધી તે વખાણશે નઠુિ, સર્વાનુભૂતિ તથા સુનક્ષે ઉત્તરપ્રત્યુત્તર કર્યા, છતાં એને વખાણ્યા, લાગણી વખાણાય, લાગણીમાં ફરક છે. ભાઇએ હુંમેશાંની ટેવથી ઢાંસા મારે છે. સાધુ હાય તા. ભાઈ, શાંતથી આલ, શેઠ આગળ પગલાં ભરવા પડશે,' આમ દેવ ઉપર આધાર રહે છે. નિર્જરાની કિ ંમત લાગણી ઉપર આધાર રાખે છે. શિક્ષા ઉપર પ્રમાણ નથી. પ્રત્ય નક શાસનદ્રોહીને સમ્યગ્દષ્ટિને ઘાત કરવાની આજ્ઞા આપે કે નહિ ? ઘાત કરવાની કદાચ આજ્ઞા આપે તે તે ઉપર નિરાને આધાર નડી રહે. અહી નિર્જરાના હિસાબને સવાલ છે. પરિણામનો હિસાબ શા ઉપર ? એક વખત શાસ્ત્રકાર પ્રાણ સુધી આજ્ઞા આપે તેપણ આસ ડાય તો ઠીક, છેવટ આમ કરવુ. પડે તે પિરણામથી નિર્જરા ભક્તિ વધારે તેમ નિર્જરા ખરી, તેમ અહીં' શિક્ષા વધારે તેમ વધારે
Page #294
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૫ મુ
ર૭પ
નિર્જરા. શિક્ષા ઓછી તેમ નિર્જરા ઓછી, તેવું નહિ. નિર્જરા સાથે શિક્ષાને સંબંધ નથી. નામાના ચોપડામાં એકલા આંકડા કે એકલા અક્ષરની કિંમત નથી.
મૂળ વાતમાં આવે કે અહીં ઉપવૃંહણ નામને આચાર રાખવે પડે. અધિકતા એ છે કે વિકારદશામાં રહેલે નિર્વિકાર થાય તે જ આશ્ચર્ય. બાવળીયાને સ્થાને પચડીયા પડે, તે પાછા બાવળીયા ઉગાડે, તેમાં આશ્ચર્ય, નથી. બાવળીયાના વનમાં અબે ઉગે, તે આશ્ચર્ય તેમ અનાદિથી મિથ્યાત્વ, અવિરતિ આદિથી કમ લાગેલાં છે, તે આશ્ચર્ય નથી. માત્ર તરવાનું સાધન મળે તે જ આશ્ચર્ય માટે ગુણની પ્રશંસા, સમ્યકૂવને ગુણ સમજે છે. આંકડાની જોડે હેય તે અક્ષરની કિંમત છે. એકલા અક્ષર હોય કે એકલા આંકડા પડામાં હોય તે તેની કિંમત નથી તેમ સમ્યગદર્શન સારૂં. મિથ્યાદર્શન ખરાબ ગણીએ પણ તે બંનેની કિંમત અવિરતિની અરૂચિ એ જ સમ્યક્ત્વ. જિનેશ્વરને દેવ માનવાનું કારણ? દેવતાઓ પણ તેમને પૂજે છે. જન પ્રમાણ પુષ્પવૃષ્ટિ થાય, સમવસરણની રચના કરવામાં આવે, તેવાઓની પૂજા શા કામની ? એક જ મુદ્દાથી કે જેઓએ પિતાના આત્માને અવિ રતિથી બચા, ને ક્ષીણકષાયવાળા થયા તેથી દેવતાએ ભક્તિ કરી. એક સાધુ જંગલમાં રખડતા હોય, રાજા-મહારાજા ઠાઠથી પૂજા–વંદન કરવા આવે તે ત્યાગીના ત્યાગને ઢાંકવા માટે નહિ, તેવી રીતે દેવતાએ કરેલી સમવસરણપૂજા અરિહંત ભગવાનના ત્યાગીપણાને ઢાંકનાર નથી. દેવતાએ પૂજ્યા, આપણે આરાધીએ છીએ, તે અવિરતિના કચરામાંથી નીકળ્યા ને જગતને પણ તેમાંથી બહાર કાઢવાને ઉદ્યમ કર્યો. ગુરુ પિતે આરંભ વગેરે ત્યાગ કરી બીજા પાસે આરંભાદિકનો ત્યાગ કરાવે છે. તેને અંગે તેનું ગુરુપણું. નહીંતર દુનિયામાં જાચક દાનેશ્વરી કરતાં વધુ ચઢિયાતા ક્યાંય સાંભળ્યા છે ? એક પાણી જોઈએ તે તમારે ત્યાંથી માગી લાવવાનું. તમે દાતાર અને જાચક અમે સાધુ. પછી મે કેમ વધતા નથી? તમારું ધ્યેય ક્યાં છે? ગુરુતત્વને કઈ અપેક્ષાએ મને છે? અવિરતિના કંથરામાંથી નીકળ્યા, બીજાને કચરામાંથી અહાર કાઢવા
Page #295
--------------------------------------------------------------------------
________________
૩૦.
શ્રી આગમાહારક પ્રવચન-શ્રેણી વિભાગ છઠ્ઠો
તૈયાર થયેલા તેથી ગુરુને માને છે. અવિરતિ ટાળવી તે જ ધમ, ને અવિરતિ રહી તે જ અધ. સમ્યગૂદનની જડ તેમજ અવિરતિ દોષની જડ માનવી પડે. તે માટે ખાર મહિના ન બને તે છેવટે ચેામાસામાં તે પવિત્ર થાવ. તેટલા જ માટે સામાયિક, આવશ્યક, પૌષધ વગેરે ચામાસાનાં ભૂષણે કહેવામાં આવ્યાં. સામાયિક એ બે ઘડી સુધી સાધુપણાની વાનગી, આવશ્યક એટલે એ ઘડી પ્રતિક્રમણના સમય. આત્માને લાગેલાં મેલ ધેાઈ નિર્મળ કરવાના હ્રહ–સરોવર. આવસ્યક નિર્મળ કૂંડુ મળવા છતાં પેાતાનાં લુગડાં ચેખ્ખાં ન કરે તે કેવા ગણવા ? ચેવીશ કલાક મેલા-ઘેલા થાય ને આવશ્યકરૂપી નિર્મળ અશ વડી રહેલા છે છતાં નિર્મળ ન કરે, મળેલી સામગ્રી જેને સફળ થઈ શકતી નથી. આપણે સામગ્રી મેળવીએ નહી, મળેલીને સફળ ન કરીએ, આમ રાજ કરતાં પતિથિ વાર-તહેવાર આવે ત્યારે દુનિયાદારીમાં રેાજ રોટલી દાળભાત શાક ખાવાં પણ વાર-તહેવારે મીઠાઈ જોઈએ, તેમ હુ ંમેશાં સામાયિક પ્રતિક્રમણ કરો, પણ ૮-૧૪ વગેરે પતિથએ પૌષધ કરવા જોઈએ. એમ કહી ત્રીજી કૃત્ય બતાવ્યુ. આગળ હવે નિરાના બીજા દ્વારા સબંધી કેવી રીતે કહેવામાં આવશે તે અંગે વમાન,
પ્રવચન ૨૩૬ સુ
સ. ૧૯૯૦, અષાડ વદ ૧, મહેસાણા.
શાસ્ત્રકાર મહારાજા વિજયલક્ષ્મી સૂરીશ્વરજી ભવ્ય પ્રાણીઓના ઉપકાર માટે ચેમાસી કબ્યાના ધર્મોપદેશ કરતાં થકા આગળ જણાવી ગયા કે—આ સંસારમાં આ જીવ અનાદિકાળથી જન્મ-જા-મરણના દુઃખ સ્વરૂપ દુઃખફળ અને દુઃખની પરપરા અટવાઈ રહેલ છે. લૂલા, મૂંગા, આંધળા, બહેરા અને ગાંડા આવા આપણા છત્ર જંગલમાં કેમ ભટકે છે?, માગે કેમ નથી આવતો ? તે પ્રશ્ન હતો જ નથી. પણ સવાલ એવા થાય કે આવા છતાં માગે કેમ આવ્યા ? ત્યાં આશ્ચય થાય. અહીં પણ આ જીવ અનાદિના અજ્ઞાની, ધર્મશ્રવણુ રહિત, મિથ્યાત્વ અને અજ્ઞાનમાં ડૂબેલા એવા સ'સાર–અટવીમાં ભૂલે પડેલેટ; રખડ્યા કરે તેમાં નવાઈ નથી. નવાઈ કે આશ્ચય હાય તો એવી અવસ્થામાં ડાવા છતાં માગે આવે તે નવાઈ, દરિયામાં ઉત્પાત થયે તેમાં ડૂબી જાય તે
Page #296
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૬ સુ
૨૦૦
આશ્ચય” નથી. પણ એવા ઉત્પાદમાંથી ખચી ગયા ત્યાં આશ્ચય'. 'ચાર ગતિના ઉત્પાદમાં આ જીવ વમળમાં પડેલે, વમળમાં વહેતા રહે તે નવાઈ નથી. વમળમાંથી બહાર નીકળે તે આશ્ચય. દરિયાના પાણીમાં ડૂબતાને હાથમાં પાટિયું મળી ગયુ. તે પાટિયાથી કાંઠે આવતા હોય તેને-રહેવા દે એમ કેઈ કહે તે તે કબૂલ કરે ખરા ? દરિયાના ભય પાણીની તાણુ દેખીને થાય છે. તેને મળેલું પાટિયાનુ આલંબન કદાપિ પણ છેડે નહિ. આવી રીતે આપણને સંસાર-સમુદ્રમાં અનાદિ કાળથી ડૂબવાનું ચાલુ છે. કોઈક તેવા પુણ્યયેાગે આ મનુષ્યપણારૂપી પાટિયુ" મળી ગયુ, તેને સજ્જડ પકડી કિનારે આવતા હાઈએ તેમાં કાઈક કહે કે-રહેવા દે-જીવન મરણને સવાલ થાય કે—ખીજું કાંઈ? અનંતા— કાળ સુધી ડૂબતા રહ્યા, તેમાં ભાગ્યયેાગે તરી ગયા. ગામની નદીમાં સજ્જડ પૂર આવ્યું, તેમાં પુરુષો-ઢારા—માળકે તણાઈ રહેલા છે કઈંક પુરુષ કાંઠા તરફ આવે છે, તે આદમી કાંઠા આવતાં તેને કાંઠે ચઢવા ન કે તેને કેવો કહેવા ? ક્રૂર-ઘાતકી ગણીએ. ધક્કો મારનારની સ્થિતિ કેવી લાગે છે ?
સાધુ પ્રથમ સાધુપણાના ઉપદેશ આપે
આ વાત વિચારીશું તે શાસ્ત્રકાર કહે છે કે કોઈ જીવ બીજા આત્માને તારવા તૈયાર થાય. સમ્યક્ત્વથી સ`વિરતિના ધર્મ તે તરવા માટેના છે. આ સવ તરવા માટે કરી રહ્યો છે તેમાં અંતરાય કરનારા થઈએ તે આપણે કાંઠે આવનારને ધક્કો મારનાર જેવા છીએ. આપણી સ્થિતિ એ છે કે–નેકારશીથી માંડીને કેવળજ્ઞાન સુધીના પ્રસંગમાં અંતરાય કરનારા થયા. પાતાના પ્રયત્ને માર્ગ પર આવતા હતા, કિનારે આવત હતા તેને કાઢી મૂકયા, સંસારના કૂવામાં હડસેલી દીધા, તે આપણી શી દશા ? શાસ્ત્રકારના મુદ્દો સર્વાવત ઉપર હેાય. આ ઉપરથી મહારાજ તે સવિરતિની જ વાતો કરે છે. તેમ તમેને લાગશે, પણ વિચારો કે ઉપદેશ દેવાવાળા ‘સથા પાપ ન કરવુ' એમ ખેલશે કે થાડું પાપ કરજો અને થોડું પાપ ન કરશે.-એમ કહેશે ? ઉપદેશ દેનારની એ ફરજ હોય છે કે સવ થા પાપ છેડાવવું, ઉપદેશકની ખીજી ક્રૂરજ ન હાય. તમે શાહુકારીના ઉપદેશ આપે। તે વ્યાજ શીખે આપા ચળ
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૮
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
રકમમાત્ર આપવી એ શાહુકારીના ઉપદેશમાં કહી શકે ખરા? શાહુકારીની રીતિએ જ, પછી પેલે પહેાંચે એમ નથી એમ કહે ત્યારે મૂળ રકમ આપવાનુ કહી શકો. શાણા શાહુકાર એમ ન કહે. તેમ સંસાર સમુદ્રમાંથી પોતાને કે બીજાના આત્માના ઉદ્ધાર કરવા કહેશે તે પાપ માત્ર છેડા, ઉપદેશથી આટલું પાપ છેડે ને આટલુ રહેવા દો એમ ન કહી શકાય. ન આપીશ એવા ઉપદેશ કે સલાડુ શાહુકાર ન આપે તેમ પ્રથમ ઉપદેશ સર્વ પાપના પરિત્યાગને. મહારાજ સાધુપણાની વાત કરે છે. પણ સ` પાપત્યાગ એ સાધુપણુ છે. પાંચ મોટા આશ્રવ સ` પ્રકારે છોડો તે જ સાધુપણું, પછી પલે ના કહે કે સવ”થા દરેક પાપ છૂટે એવું નથી. તે ત્રસજીવોની હિ ંસાના પચ્ચખાણ તો કર. સત્યાગમાં તે નથી ન ખાતે, પેલે સથા ના કહે તે ૧૩ મણુના ‘તા' વાળું તો પચ્ચખાણ કર. પેલા સત્યાગમાં ના કહે ત્યારે આટલું તા પાપ છેડ, આ અપેક્ષાએ સર્વથા સર્વ પાપના ત્યાગના મુખ્ય ઉપદેશ હાય, તેથી ગણધર મહારાજે એ જ અધિકાર જણાવ્યે કે– જેણે સવ પાપ છેડયાં છે, સાધ્યુ પામ્યા છે, તેને બળાત્કારે ધમ છેડાવે તે તે નીચ કમ ખાધે. જેમ ગણધર મડારાજ, ચૌદ ના રચનારા, ખોર અંગ બનાવનારા, તીમાં તરવાનુ સાધન, પહેલા ગણધર, જગતમાં માતા-પિતા તીરૂપ, તેમ શાસનમાં તી રૂપ તેવા ગણધરને મારી નાખે, કાપી નાખે અને જે પાપ લાગે તેની જે અધમતા ગણો તે કાંઠા આવનારને ધક્કો મારનારની અધમતા છે. અહી જે કોઈ જીવ વિરતિવાળા થયા હોય અગર થતા હોય તેને રશકે-અટકાવે-પાછે પાડે, બળાત્કાર કરે તે ગણધરની હત્યા કરનારની માફક આત્માની હત્યા કરનાર થાય, પાતાના આત્માને સંસાર–સમુદ્રમાં ડૂબાડનાર થાય.
પ્રશ્ન-મેહનીય કાઁથી સગાં-વહાલાં તેવું કરે તે ?
જવાબ--કસ્તુરીને સ્વભાવ નજીકમાં સુગંધ કે દૂર સુધી સુગંધ આપવાના છે. વૃક્ષ નજીકવાળાને ફળ આપે. અથવા દૂર વાળાને પશુ ફળ આપે. ધરમ પેાતાના કુટુંબમાં પહેલાં, મહાર પછી. ખરેખર ધમ વસ્યા નથી. જો ધરમને સારો માનીએ તે પહેલા કુટુંબમાં ધરમ આપે. રાજ્ય શયની ચીઠ્ઠી લખી આપે તો કાના નામની લખાવે પેાતાના છેકરાની કે પારકા હેકરાની લખાવીએ? તે
Page #298
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૬ મું
ર૭૯
ધરમની કિંમત આતમા સમજે નથી. આત્માને તારનાર રસ્તે સંસાર સમુદ્રથી તારનાર સમજ્યા છે તે પહેલી ચીઠ્ઠી પુત્રની લખાવાય. આપણે લૂલા હાઈએ તે આગવાળા ઘરમાંથી ન નીકળી શકીએ પણ કરે ઊંઘતે હોય તે ઉઠાડીએ કે નહીં ? એ બળતા ઘરમાં રહે તે ઠીક એમ થાય છે ? એ હિત ધાર્યું. આ ધર્મનું હિત ધાયું. મેદશાના અંગે અહિત કરવા તૈયાર થયા ને? આપણા સ્વાર્થ ખાતર એનું અહિત કર્યું ને ! આપણા સ્વાર્થ ખાતર એની સ્થિતિ બગાડીએ તે ધર્મચૂક્યા સાથે નીતિ પણ ચૂક્યા, જેને અંગે હિતની તમારી ફરજ હતી, પ્રશસ્તોદયવાળી ત્રણ પ્રકૃતિ,
સામાન્ય કર્મ બંધાવાનું કર્મઉદયને આધારે. પણ ત્રણ પ્રકૃતિ વગર ઉદય વખતે બંધ કરાવશે. જેને ઉદય પ્રશસ્ત તરીકે છે એવી ત્રણ પ્રકૃતિ-તીર્થંકરનામકર્મ બંધાયા પછી અંતમૂહૂર્તમાં ઉદય આવવું શરૂ ન થાય તે વિખરાઈ જાય. અંતઃકેટકેટીમાં અંતમૂહૂર્ત બાંધ્યા પછી ઉદય શરૂ થ જોઈએ, એનો અબાધાકાળ અંતમૂહૂર્તને. તીર્થંકરનામકર્મ બાંધ્યા પછી અંતર્મુહૂર્તમાં ઉદયકાળ આવે. નહીંતર વીખરાઈ જાય. દી થયે તે ટાંકા-કોડી કે મકાન જેટલું અજવાળું કરે, પછી જેવું સ્થાન, તીર્થંકર નામકર્મને ઉદય કાચી બે ઘડીએ ફળ શરૂ થાય. બીજી બાજુ તીર્થકર નામકર્મના ઉદયથી ત્રણે ભુવનમાં પૂજ્ય થાય છે. ને તેને ઉદય તે કેવળપણમાં હોય છે.
સ્થિતિgaureat પૂજો મો વર્જિતે ગર્ભમાં ૧૪ સ્વપ્ન વખતે કલ્યાણક માનવું કે નહીં ? દીક્ષા કલ્યાણક શી રીતે માનવું ? કેવળપણમાં જ તીર્થકર નામકર્મ માનીએ તે. કલ્યાણક માનીએ છીએ તે નહીં મનાય. ત્રણજ્ઞાન સહિત તીર્થકર જન્મ. મૂળ મુદ્દો એ છે કે ફળદાયક તરીકે ઉદય તે તે કેવળી પણ પછી. તીર્થકર નામકર્મ બાંધ્યું છે જગતના ઉદ્ધાર માટે. તે શી રીતે વેદે ? અગ્લાનીએ ધર્મદેશના કરવા દ્વારા એ નામકર્મ વેદાય. જે મુદ્દાથી તીર્થકર નામકર્મ બાંધ્યું છે તે મુદ્દાએ “સવિ જીવ કરૂં શાસન રસિ, એવી ભાવદયા દીલ ઉલસી તમામ જીવને ત્યાગ તરફ દેરૂં-એવી ભાવનાથી બાંધેલું તીથરનામામાં તે
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૦
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ દટ્ટો કેવળજ્ઞાન થાય ત્યારે બને. કેવળજ્ઞાન પહેલાં દેશના કે ત્યાગ પ્રવર્તાવવાનું નથી. ફળની અપેક્ષાએ કેવળપણમાં ઉદય, બાકી પૂજ્યતા જન્મથી લેવી. તીર્થંકર નામકમ લાગતું નથી પણ લગાડે છે.
હવે મૂળ વાતમાં આવીએ. બીજે જાય તે તેની ઉત્તમતા હોય, ત્યાં ૨૨ હજારી હારિભકિય આવશ્યક વૃત્તિમાં ગણધર નામકર્મના ઉદયથી ગણધર નામકર્મ ઉપલક્ષણથી માનીએ છીએ. ચકવર્તીઓને તીવ્ર ભાંતરાયને ક્ષયે પશમ માની શકાશે. ઉદય વખતે તનિમિત્તક બંધ ત્રણ પ્રકૃતિમાં નહીં: ૧ તીર્થકર ૨ આહારક શરીર ૩ ગણધર. નામકર્મ. ઉદય પ્રશસ્ત આ ત્રણ પ્રકૃતિ ઔદાયિકમાં તીર્થંકરાદિક લીધાં છે. વાચક વગેરેને ક્ષપશમિક ગણ્યા છે. તીર્થકર નામકર્મ બાંધ્યું છે શા માટે ? કાંઠે ગએલાએ નાવડી ચલાવવા માંડી શા માટે? કહે કે બીજાને તારવા માટે તીર્થકરને જીવ કાંઠે આવી ગએલે. તીર્થકર નામકર્મ લગાડે છે શા માટે? તે પ્રકૃતિ લાગી જતી નથી, પણ તીર્થકર નામકર્મ લગાડાય છે. બીજાં કર્મો તેની મેળે લાગી જાય છે. તીર્થકર નામકર્મ લગાડવાની ચીજ, કર્મ જેવી નકામી ચીજ, તીર્થકર જેવા સમજુ પિતાના આત્મા સાથે કમ લગાડે. સમ્યક્ત્વ વખતે કર્મ ઝેર ગણે એવું હલાહલ ઝેર કર્મને ગણે, તે કર્મ જાણી જોઈને લગાડે છે. તીર્થકર નામકર્મને ઉદય કયારથી ગણ?
ખલાસી દરિયાના પ્રવાહને જીવલેણ ગણે છતાં બહોડી લઈને નહીં જઉં તે છે ડૂબી જશે, તેથી હેડી લઈને દરિયાના પ્રવાહમાં ડૂબતા જીવને તારવા જાય છે. ઉપકાર માટે આ કાર્ય કરે છે. આ સ્થિતિ ધ્યાનમાં રાખવાની. પિલામાં તારે કદાચ ડૂબે, “ભ ભૂલે ને તારે ડૂબે.” ભણતરમાં ચાલે તે કેઈક વખત ભૂલે, પણ ભ નથી તે ભૂલવાને કયાંથી? તારો ડૂબે, તરવા જતે હોય તે ડૂબે. ઘરમાં બેસી રહેતા હોય તેને ડૂબવાનું હોય નહીં. ટેકે ટેકે શેર દહીં ખાનારને ડૂબવાનું હોય નહિં.
અને તારવાવાળે કહ્યો છતાં ડૂબવાને સંભવ. એ છતાં લેકેના ઉપકાર માટે તરવાનું. અહીં કેઈક વખત ડૂબે, પણ અહીં એકે તીર્થકર બીજાને તારવા જતાં ડૂબી ગયા તેવું જાણ્યું નથી કે બન્યું નથી. એ
Page #300
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૬ મું
૨૮૧
તે તારનારા બે પણ અહીં નિશ્ચય કે સંસારસમુદ્રથી તારનાર કેઈ દિવસ ડૂબે નહિ. તેથી તે ઉદય પ્રશસ્ત ઉદય કર્મને થાય અને તે સારે. બાકી ૧૫૫માંથી એકે પ્રકૃતિને ઉદય પ્રશસ્ત નથી. બધે સારી છે, પણ ઉદયમાં એક સારી નથી. ઉદયમાં આવી કે નવું વળગાડે. તેવી ત્રણઃ ૧ તીર્થંકર નામકર્મ, ૨ આહારકશરીર ને ૩ આહારક અંગોપાંગ. બાકી જેટલી ગણે તે ઉદયથી નવે બંધ થાય. જો હવે તીર્થકર નામકર્મ બાંધ્યું શા માટે ? કેવળ જીવોના ઉદ્ધાર માટે હવે તેનું ફળ દેનારૂં કર્મ, કેવળજ્ઞાન પછી પૂજા માન્યતા-ગર્ભથી, પણ જે ઉદ્દેશથી બાંધ્યું તે ફળ સગી કેવળીપણામાં ફળની અપેક્ષાએ, તીર્થકર નામકર્મને ઉદય કેવળીપગમાં નહીંતર જન્માભિષેક વખતે શાકેન્દ્ર નમુથુણે અરિહંતાણું ભગવંતાણું, ઈત્યાદિ શકસ્તવથી સ્તુતિ કરે છે. પછી “તીર્થકર કે તેમની માતાનું બૂરું ચિંતવશે તેનું મસ્તક છેદ્યાશે, એવું જે મહારાજ કથન કરે છે, તે વખતે તીર્થકર કયાં છે? મહાવીર પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી જ વાર્ષિક એ પાઠથી સ્તુતિ કરી માટે ગર્ભથી જ તીર્થંકરપણું માનવું પડશે. જે રાત્રિએ અરડું તે માતાની કુક્ષિમાં આવે છે તે સમયથી જ અરિવું તે ત્રણ જ્ઞાનથી સહિત હોય છે. પરંતુ ફળને ઉદ્દેશીને તીર્થંકરપણાને ઉદય કેવળપણામાં જાણ. ગણધર હત્યા કરવા જેટલું પાપ શાથી લાગે?
બીજાઓને તારવા માટે જે પ્રવૃત્તિ-તારવા માટે જેને ઉદ્યમ, તેમાં કુટુંબ તારવાવાળા ગણધર નામ કર્મનું પુણ્ય બાંધે. હવે કુટુંબને ડૂબાડવાવાળા કેવા ગણવા? ભભૂકતી આગને સ્વભાવ, જેમાં વાસ કરે તેને પહેલો બાળે, બીજાને બાળે કે ન પણ બાળે. આપણે કેવા છીએ! આપણું કુટુંબમાં રહે તેને અવિરતિની આગ પહેલાં લગાડીએ. એ દશા આપણી થાય.
પાર્શ્વનાથ ઉપર કમઠને ક્રોધ આવ્યું તે કર્મના ઉદયથી. તે તેમાં ગૂન્હો કે વધે નહિ? મેહ ઉદયને વધે ન ગણતા હોય તે તે સિવાય આ કાર્ય બને ખરું કે? જૈન થીયરી એવી છે કે ચક્રવતીના ચક કરતાં કર્મસત્તા જબરી છે. ચક્રવતીનું ચકડેટુંબને છેડે, અહીં પ્રરૂપક
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૨
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
ખુદ હોય તેને પણ કસત્તા ન ડે. દેવદ્રવ્યનું ભક્ષણ થાય છે તે કર્મીના ઉચે? કર્મોના ઉદયે અમુક ચીજ કરીએ છીએ તે કંઈ બચાવ નથી. કના યેપશને બચાવ માનનારા છીએ. ઉદયમાં મચાવ માત્ર ત્રણ જગ્યાએ છે : તી કર નામકમ, આહારક શીર અને આહારક અગાપાંગ, આ ત્રણમાં માત્ર બચાવ છે.
કોઈ પશુ જીવ ભરપૂર જળપ્રવાહમાં તણાઈ રહેલા છે. પાતાન મેળે કાંઠે-કિનારે આવી રહેલા હાય, તે વખતે તેને પાછે પાણીમાં ધક્કો મારીએ તો તે કેવા કહેવાય ? કાંઠાના થાળે પગ મૂકયે એટલામાં હાથ આડા કર્યાં તા દેખાવમાં શુ કર્યું ? કાંઠે ઊભેલાએ આડું લાકડું ઊભું કર્યું, તેને હત્યારે કહેવે પડશે. સંસારસમુદ્ર તરવા નીકળેલાને વચમાં આડખીલી ઊભી કરે તેને ગણધર હત્યા જેટલું પાપ કહે તેમાં
અડચણ નથી.
પ્રથમ સત્ર પાપના ત્યાગના ઉપદેશ અપાય.
ઉપદેશ કરનાર પ્રથમ સ પાપના ત્યાગને ઉપદેશ કરે. ‘આટલું’ પાપ બાકી રહેવા દે,' તેમ નહિ કહે, તે જ સાધુપણુ’. પછી સામે એમ કહે કે ‘મારાથી સર્વ પાપે! ડાય તેમ નથી,’ તે ત્રસાદિકની હિસા બ્રેડ, મેટા જૂઠાં ડ, મેઢી ચેરી છોડ, પરસ્ત્રીને ત્યાગ કર, મડાપરિગ્રહ-મહાર’ભ છોડ-’ એમ કહે, પરંતુ સલાહકાર વ્યાજ દઈશ.નિ.એમ કહે તો દુષ્ટ સલાહકાર ગણાય. તે પછી અહી... ‘સર્વ પાપને ત્યાગ ન કરીશ,’ એમ કહેનાર સાધુ ધર્મશાસ્ત્રમાં દુષ્ટ ગણાય. શાહુકારીને અંગે ઉચિત એ છે કે પીશીને ઢળીને-મહેનત કરીને દેવુ પડશે તે ઈડા, તે દેવાાળા સાચી દાનતવાળા ગણાય. મહેનત મજૂરી કરીને પણ પારકું દેવું વાળવુ જોઈએ. નહિતર ભવાંતરમાં તેને ઢાર, બળદ, ઊંટ, ગધેડાના જન્મ લઇને માર ખાઈને મજૂરી કરીને વ્યાજ સહિત દેવુ" પુરૂ' કરવુ’ પડશે. ‘નીતિ ખાતર જેના પૈસા લીધા તેના પૈસા મજૂરી કરીને પણ પાછા આપી દેવા જોઈએ– એમ સાચા સલાહકાર સલાહ આપે. આજકાલ બિચારા ભૂખે ન મરે, ઊભે રાખવા ખાતર પતાવટ હાય છે. તમે પગના રક્ષણમાં જાવ છે, મુખના રક્ષણમાં જતા નથી.
Page #302
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૬ મું
આજે નાકના રક્ષણની કઈને પડી નથી. તે જે કઈ ધર્મોપદેશક હોય, તે સર્વ પાપના ત્યાગ કરવાને ઉપદેશ આપે. પણ સામે શ્રોતા એમ. કહે કે “સર્વ ત્યાગ કરવાની મારી તાકાત નથી. તો પછી દેશથી પાપના. પરિહારને ઉપદેશ કહે. શ્રાવકધમ કરવાને ઉપદેશ કહે, તે પણ ના કહે, તો “પાપને પાપ માનતો થા અર્થાત્ ભગવંતે કહેલા તત્ત્વોની શ્રદ્ધા માન્યતા કર, જીવને આ જ મોટી મુશ્કેલી છે. સર્વથા અને દેશથી . પાપને પરિવાર ન કરનારને પાપને પાપ માનવું એ જ મુશ્કેલ છે.
ઈ દિય કવાય અન્વય” પાંચે ઈન્દ્રિયના વિશે ક્રોધાદિક ચાર કષાયે-- પાપનાં પચ્ચખાણ ન કરવા રૂપ અવિરતિ-આ વગેરે આત્મામાં કર્મ આવવાના મેટા ખૂલા દરવાજા છે, તે કેણે નથી સાંભળ્યું ? પતાસું. મુખમાં નાખતાં આનંદ થયે, આસકિત થઈ તે વખતે આશ્રવ મનમાં. આવ્યું કે ખે? ઉપાશ્રયમાં સાંભળતી વખતે આશ્રવ સમજાય, પણ. ઊભા થતી વખતે ખંખેરી નાખ્યું છતાં કંઈક એંટી રહેલ હશે. આશ્રવની બુદ્ધિ થવી અહીં મુશ્કેલ છે. તે પછી બહાર આશ્રવબુદ્ધિ થવી કેટલી મુશ્કેલ છે? એક જ વસ્તુ સૂડ-મેના પોપટ અચરે અચરે રામ. રામની મૂર્તિ ઉપર વિષ્ટા મૂકી એને અચરે અચરે રામ બોલવું હતું. આપણે જીવવિચાર, નવતત્વ ભણવા છે, ગેખવા છે, પરીક્ષા આપવી છે પણ સર્વ શબ્દમાં, પદાર્થમાં નહિ. વિચારી લે, પદાર્થમાં. કેટલું? બગીચામાં ગયા, ગાંધિની દુકાને ગયાં, સુગંધ આવી, નાસિકા ઈન્દ્રિયને આશ્રવ છે. સારું ૩૫ દેખ્યું, ચક્ષુ, ઈન્દ્રિયને આશ્રવ છે. આવો ખ્યાલ, ઉપગ આવ્યો? કેથળીમાંથી પૈસા, આને, અધેલી, રૂપિયા, મહેર, ગીની જ્યારે કહે ત્યારે બરાબર ઉપગ રાખવું પડે છે. આપતી લેતી વખતે ડબલ ગણતરી કરે છે. લંપટી ચંડઅદ્યતન સરખા મહારાજામાં આશ્રય-સંવરને. વિવેક હતો.
બળદેવ તથા વાસુદેવને દેખો, તેમને કેટલી રાણીએ તે વિચારે.. ચંડ પ્રદ્યતન રાજા મૃગાવતીને રાણી કરવા તૈયાર થયું છે. ચૌદ મુગટબદ્ધરાજાને લશ્કર સાથે લઈ જાય છે, તેમાં જીતની વિજા ચી ગઈ છે, કેમકે ચંડપ્રદ્યોત લશ્કર લઈને આવે છે તે સાંભળી શતાનિક રાશિ
Page #303
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ દ ો
મૃત્યુ પામે. જે મૃગાવતીને લેવા જાય છે, તેને પતિ શતાનિક મરી, ગયે એટલે ચંડપ્રદ્યોતનની ધ્વજા ચડી જાય તેમાં નવાઈ શું? ૧૪ -રાગટબદ્ધ રાજાઓને લઈને જવું પડયું તે સામામાં દેવત-શક્તિ કેટલી હશે? તેમાં વગર લડાઈએ મરી ગયે. એની જયપતાકા. ચેડા મહારાજાની પુત્રી પ્રથમ હતી. મૃગાવતી વણિકળા તરીકે કહેવડાવે છે કે “હવે હું તારા તાબામાં છું. હવે જયપતાકા કશું બાકી નથી. પણ કિલ્લે પક્કો મજબૂત બાંધી આપ, ભંડાર અને કોઠાર એવા ભરપૂર ભરી દે કે આપણે ઉજજૈનીમાં નિરાંતે રહી શકીએ. ઉજજૈની ગામ પણ આપણું ટકી રહે, ચારે બાજુથી રાજા ચડી આવે તે પણ કાંકરી ન ખરે તેવી સર્વ તૈયારી કરી આપ.” ચંડપ્રોતન રાજા પણ મૃગાવતીના સ્નેહમાં તેના કહેવા પ્રમાણે કિલ્લે મજબૂત ઈટ મગાવી કરાવી આપે છે. અનાજ, ધન, ઈધણું– જળ આદિકથી ભરપૂર કરી દે છે. “બિલાડે દૂધ દેખે છે પણ ડાંગ દેખતે નથી” એ કહેવત અનુસાર ચંડઅદ્યતન રાજા મૃગાવતીના રૂપને દેખતે હતું. તેના કહેવા પ્રમાણે મનુષ્યની પરંપરાથી ઉજજૈનીથી ઈટે મંગાવી રાજાઓને મજૂરી કરવા ઊભા રખી મજબૂત કિલ્લે અંધાવી આપે. રાણીના કહેવા પ્રમાણે સર્વ કરાવી આપ્યું, મૃગાવતીના ભસે સર્વ કરાવી આપ્યું. પછી ચલ ચલ શબ્દ સાંભળવા સાથે શું થાય? અહીં એક રૂંવાડામાં પિચાશ હોય ? આવી સ્થિતિ છતાં ભગવાન મહાવીર સમવસર્યા. એટલે સમવસરણમાં જવાની કોઈને બંધી નહીં. એ મૃગાવતી કયા ભરે કિલ્લામાંથી નીકળીને સમવસરણમાં આવી હશે? આ સમયે ચંડમોતનને મનમાં ક્રોધને પાર નથી. મૃગાવતીએ ચંપ્રદ્યોતનની દશા કરી તે અત્યાર સુધી ઈતિહાસ બેલ્યા કરે છે એ દશામાં સમવસરણમાં કેમ આવી શક્યા હશે? દરવાજા બોલ્યા હશે, આજે, રાજ્ય લડે, છે. ખૂનખાર લડાઈમાં મરી ગયે હાય, દફણવા નીકળે તે વખતે ઘા કે અપશબ્દ એકેય ન થાય. દફણાવી છાવણીમાં દાખલ થાવ એટલે કંઈ નહીં. એ લોકોને દફનક્રિયાનું માન છે. તે દષ્ટાંત ખ્યાલમાં રાખશે તે મહાવીર ભગવંતના આગમનનું માન કેટલું? મૃગાવતી ચંડપ્રોતનની સાળી થાય છે. તે ચૂને ચે પડનાર થાય તે વખતે બનેવીને કષાય થવામાં શું બાકી રહે? કુટુંબી કંઈક અWલું
Page #304
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩૬ મું કરે ત્યારે કલેશની વિચિત્રતા કેટલી થાય? સાળી જગજાહેર ચૂને ફેરવે છે. મૃગાવતી ઠાઠમાઠથી સમવસરણમાં આવે છે. તે ચંડપ્રોતનથી કેમ જીરવાયું હશે ? વિજયની વજા ધૂળમાં મેળવી. એવી દશા કરનારી ઠાઠમાઠથી નીકળે તે આંખથી કેમ જોઈ શકાય? એક જ કારણ– ભગવંતના સમવસરણને પ્રભાવ.
ભગવાન મહાવીરની છત્રછાયામાં શિયાળ સિંહને શીંગડું મારી જાય તે પણ બેલાય નહિં. સિંહ શિયાળના શીંગડાને સહન કરે. તીર્થકરના પ્રભાવથી સિંહ આટલું સહન કરે, તે સમવસરણમાં જવાવાળાને આડે નહિ પડું. એ કઈ સ્થિતિએ થયું હશે? એ સ્થિતિ ન હતા તે મૃગાવતી સમવસરણમાં પહોંચતા કેવી રીતે? ચંડઅદ્યતન ચાહે તે. કર્મચંડાળ પણ તે મર્યાદા કેવી જાળવે છે? તે વિચારે. આ મેથી મૂંઝાએલે ખાસડા ખાઈને બેઠે છે. ચંડપ્રદ્યોતનની અપેક્ષાએ એક રાંડ મહારાજાને બનાવી જાય તે રાજાથી સહન શી રીતે થાય ! પ્રભુ મહાવીરના મુખ આગળ જન્મથી વૈરી છે પણ શાન્ત બની જાય છે. નાનામાં. નાનું પ્રાણી પણ જયજયકારના આનંદને અનુભવ કરે છે. આ સર્વ વિચારીશું તે માલુમ પડશે કે-યુદ્ધ કરનારા હતા, પણ તેઓનાં અંતઃકરણ કેવા હતા? આશ્રવ–સંવરનો વિવેક સમાજેલા હતા. અંદરની વસ્તુ સમજી શકશે તે જેમ મૃગાવતી સમવસરણમાં નિર્ભયપણે મેજથી આવી શકે. છે, દેશના સાંભળે છે, તે વખતે ચંડપ્રોતન ઈંચ કરતા નથી. તમે તે. બહાર ભેગા બેસે ને ઉપાશ્રય. ઝગડાનું સ્થાન. તેને જરા વિચાર કર્યો? તે સમવસરણની સગવડવાળા, તેમાં કેઈપણ જાતની અગવડ નહિ. સમવસરણની આવી દશા અને આપણને તે અગવડ ઊભી કરવાનાં સ્થાન. દેરાં-ઉપાશ્રયે જ. લગ્ન કે લેણદેણમાં અગવડના ગણેશ નથી. તેમને સગવડના ગણેશ સમવસરણમાં, ત્યાં કઈને કંઈ કહેવાય નહીં. આવી સ્થિતિમાં ધર્મપ્રાપ્તિની લેગ્યા લે. યુદ્ધ કર્યા, તેફાન જોઈએ તે કાગડાની. દષ્ટિ-વિષ્ટાને જુએ, કાગડાને બાવન ચંદન ન ખપે. દહેરાસર-ઉપાશ્રયમાંથી બહાર નીકળતાં બે મિનિટ એટલે શા માટે બેસવું?
ઈન્દ્રિય-કાય-અવત-ગ વગેરે કર્મ બંધાવનાર આવાસો
એ છે
I
a"
PE
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૬
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ છઠ્ઠો
છે, તેમ ખેલવાવાળા, સમજવાવાળા આપણે માત્ર છીએ, પણ તેના અમલમાં માઢુ મીંડુ છે. આશ્રવને આશ્રવ સ્વરૂપે જાણીએ, તેને અંગે તિરાજી જોઈ એ. તમારા વડવાઓએ સીડીઓ કરી આપી છે. સામાયિક કરી ઉપાશ્રયમાંથી કે દશનપૂજા કરી દેરાસરમાંથી સીધે ઉતરી ન જાય. એ મિનિટ ઉપાશ્રય દેરાસરજીના એટલે એસે પછી ઉતરી જાય.' તત્ત્વ એ છે કે દેરાસર-ઉપાશ્રયમાંથી નીકળતી વખતે બે મિનિટ એટલે બેસી એવી ભાવના ભાવે કે આ સવરને લાભ છેાડી આશ્રવના પાપમાં કયાં જાઉ ? આવા વિચાર કરે. આને નિર્જરાનું સ્થાન કહેવાય. આત્માને નિમળ કરવાનુ સ્થાન દેરાસર કે ઉપાશ્રય, તે છોડી કયાં જઉ ? એમ ત્યાંથી નીકળતાં ખચકાય છે. ઊભા રહેવાની તાકાત નથી, તેમ ત્યાં એટલે બેસી જાય છે. આ ખ્યાલ કરવા વિચારવા તૈયાર નથી. શા માટે વિલાએ આટલા રાખ્યા હશે ! પગ ચાલે નહિ, નિકળતાં પગ ધ્રૂજી જાય. વાત એ છે કે આશ્રવ-સ’વર-અધ-નિરા એ શબ્દો તેના ભેદ-પેટાલેદા ત્રિચાર્યાં, પણ પદાર્થ વખતે પ્રતીતિ થતી નથી. નિરુશ, આાવ, સવર, અંધ વખતે વિચારતા નથી. પદાથ પદ્મા રૂપે પરિણમ્યો નથી, પા જાણ્યા છે. આથી સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન જુદા કેમ પાડયા ? તે સમજાશે. સભ્યજ્ઞાન પરણમ્યું. કયારે? પદાર્થની પરિણતિ થાય
ત્યારે સમ્યગ્ જ્ઞાન, પરિણતિન થાય તે જ્ઞાનમાત્ર છે. આથી સંસારસમુદ્રમાંથી ઉદ્ધાર કરે તેને શબ્દથી પણ આડખીલી ન કરાય. મોટાં પાપ છેડો, નાનાં પાપ રાખો' તેપણુ પાપની પાપ તરીકે માન્યતા રાખવી ઘણી મુશ્કેલ છે. તેટલા માટે સમ્યગ્દર્શન પ્રથમ. સ` પાપને ત્યાગ સાધુપણું પછી. દેશથી પાપના ત્યાગ-શ્રાવકપણુ', તે ન થાય તે પાપને પાપ માનવાના ઉપદેશ.
દેરાસરનાં
વ્યા
આ ચાતુર્માંસના વ્યાખ્યાનમાં સામાયિક, પ્રતિક્રમણ કે પૌષધમાં ન -આવી શકે તો દેવાન, સ્નાત્રમોત્સવ, વિલેપન આ ત્રણ કાર્યો શા માટે કરી છે?' કહા કે પાપના ત્યાગને જણાવનારા ઉપકારના ખંદલા તરીકે. ઝવેરાતની દલાલીના ૨૦-૨૦ ટકા દલાલી દે, તે શાને આભારી ? પાપના પરિહારને વસ્તુ સમજીએ ત્યારે દેખાડનારના ઉપકાર જિંદગી
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૮૭
પ્રવચન ૨૩૬ મું સુધી સમજીએ. લેટાપાણીએ જીવન બચ્યું તે લેટાપાણીની કિંમત જીવ બચાવવાની કિંમત જેટલી સમજવી જોઈએ. તેમ આ તીર્થકર ભગવંતે આપણા આત્માને ઓળખા, ડુબતે બચાવ્ય, સાચા માર્ગે જેડ, ઉન્માર્ગથી ખસેડે, માટે તેમના ઉપકારની કિંમત કેટલી? ત્રણ લેના નાથ, આશ્રવ સંવર નિર્જરાદિ તને ઓળખાવનાર, ભવ્ય પ્રાણીઓને મોક્ષનું યથાર્થ સ્વરૂપ સમજાવનાર માટે સેવાનરનાર, નિર=એટલે કે જિનેશ્વર ભગવંતનું પૂજન-અભિષેક અને વિલેપન
અવશ્ય કરવું જોઈએ. ચાતુર્માસમાં ઘરનાં કર્ત
ઉપાશ્રયને અંગે સામાયિકાદિ કર્તવ્ય જણવ્યાં. મંદિરને અંગે દેવપૂજાદિક કર્તવ્ય જણાવ્યાં. હવે ઘેર માટે પણ ધમીપણું હોવું જોઈએ. તો તે માટે બ્રહ્મચર્યનું વિધાન જણાવે છે. બ્રહ્મચર્ય પાલન કેવા મહા લાવાળું છે, તે વિચારે, હજાર રત્નજડિત સ્તંભવાળું, સુવર્ણનું મંદિર બંધાવે, તેમાં રત્નમય મૂર્તિ પધરાવો અને બ્રહ્મચર્યનું પાલન કરે. બેમાં બ્રહ્મચર્યપાલનનું ફળ વધી જાય. આવું બ્રહ્મચર્ય પાલન કરનાર અડધે અડધ સંસારના પાપથી બચી જાય છે. એક બ્રહ્મચર્યને નિયમ થયે તે ઘણી ઉપાધિ ઘટી જાય. પારકી પ ણ છૂટે તે તરત છૂટે થાય. અરધે સંસાર બ્રહ્મત્રતથી કપાઈ જાય.
પછી દાનધર્મ. અનાદિ કાળથી આ જીવ્ર “લઉં, લઉં' એવી પરિગ્રહ સંજ્ઞાવાળે છે બાળક મુઠ્ઠી વાળીને જન્મે છે. બચપણથી જ * લઉં લઉં' મઠ્ઠીમાં પડે છે અનાદિ કાળથી જીવને સવભાવ મમતા કરી પરિગ્રહ વધારવાનું છે. હવે જેટલું જમે કર્યું તેને “દઉં, દઉં”. એમ કરી આપીને ઉધાર કર. “લની જગ્યાએ “દ” કર. માટે દાન કર. ઉદારતામાં આવ. આ ભાડૂતી મળેલું ધન ખરચતું નથી તે બીજું શું ખરચીશ ? જેટલું વધારે મૂકી જઈશ તેટલા વધારે ખીલા ખાઈશ માલદારને ઘેર ભૂત થઈને આવ્યું હશે એમ કહેવાશે. ભીલ દરિદ્રને ત્યાં કેઈ નહીં આવે. માલ મૂકીને ગયા તેની મજા જુએ. ખીલા ઠેકાય, તમારા નામે ખીલા ઠોકાય છે. આરામ થયે તો ઠીક, લાવ. ત્યારે, શીશામાં ઉતારી આપું. માલમત્તા મૂકી જના
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ છો.
તે શીશામાં ઉતરી જવું પડશે, રખે, ફેર અહીં ન આવે. એવી રીતે કરે કે ફેર ઘરમાં ન આવે. માલ મૂકી ગયાનું પરિણામ, આ જંગમાં મકી આવે છે. લક્ષમી આવેલી તારા આંતરડાં કાઢશે, પણ મોહમાં– મમતામાં ભાન રહેતું નથી. જીવની મેહમાં જ્ઞાનદશા ચાલી જાય છે. જગતમાં આ પ્રકારનું અનુભવીએ છીએ. લાખ સેપે તે પણ કશું કરતા નથી. બે લાખ મૂકી જાઓ તેય પિક મૂકવા આવતા નથી. નિવડ-ટલા પૂરતું ભલે મૂકી જાવ. ૫૦ લાખના ૬૦ લાખ થયા તે હવે કાઢી નાખવા દે. છોકરા તમારી લાઈનમાં છે તેને ખરચવાના ભાવ નહિ થાય. છેકરાને ૫૦ હજાર ન આપ્યા તેથી છેક દુઃખી થવાને નથી. શા ઉપર અહીં મૂકી જાય છે? કેમ નથી ખરચતે? કીડીને, મધમાખીને સંગ્રહ કરવાને સ્વભાવ. ખાવું ન પડે, ખરચવું ન પડે પણ ખેંચવું ખરું. કીડીઓ દાણા ભેળા કરે તે પિતે ખાય છે? ખરચે છે? માત્ર ખેંચી લાવવાની મજુરી કરે છે. પોતે મધ એકઠું કરી મધપૂડે તૈયાર કર્યો પણ પિતાને મધ ખાવાનું નહિ. જાતે ખાવું કે ખરચવું નહિ, પણ મજુરી કરવી.
આપણે પણ કીડીઓ અને મધમાખના જે અવતાર. મજૂરી કરી પોતે ન ભેગવે, પણ બીજા લઈ જાય. મનુષ્ય અવતારમાં નિર્મમત્વભાવ થે જોઈએ. એ બાહ્ય પદાર્થથી થાય તેમ નહિ પણ શરીરથી તે ભાવ આપવાની ભાવના થવી જોઈએ. કુટુંબ-mલે. લટકતી સલામ ભરવાવાળા, આ શરીર અને આત્માની જીવનભર ભાગીદારી છે. શરીર પર મમતા રહી તે લાભ ન થાય, માટે તપસ્યા કરો. ઉપાશ્રયે સામાયિક, પૌષધ કરે. દેરાસરમાં દેવાર્ચન કરે, ઘેર બ્રહ્મચર્યાદિક પાળે. આ કહેલા નવા કાર્યો માસાને ભાવનાર, છે, ચોમાસાના શણગાર રૂ૫ છે. આવું સમજી જેઓ ચેમાસાના ધરાધનના કાર્યો કરશે તેઓ આ ભવ પરભવમાં કલ્યાણ મંગળની. માળા પહેરી પરંપરાએ મોક્ષસુખની પ્રાપ્તિ કરશે. - આ પ્રમાણે માસીનાં કાર્યો વિષયક ત્રણ પ્રવચને પૂર્ણ થયા...
અવતરણકાર-આચાર્ય હેમસાગરસૂરિ
Page #308
--------------------------------------------------------------------------
________________
જમો છો વરસાનાના
ભાવનાધિકારે ધર્મરત્ન પ્રકરણ
દેશના સારાંશ.
-
:
,
भवजलहिम्मि अपारे, हुलहं मणुयत्तणं-पि जवणं । तत्ववि अणत्थहरणं, दुलहं सघग्गवररयणं ।
ચિંતામણિ રત્ન.
ભવ રાજદને પરમા. શ્રી ધર્મરત્ન પ્રકરણ નામના મહાગ્રંથમાં શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજે મૂળ ગાથામાં જણાવ્યું હતું કે “અવકિિા અને તેમાં “ભવ’ શબ્દ કેમ જણાવ્યું ! મથતિ મરતન નિ: tત મયદા નામ પાવીને ચીજ ઓળખાવવી હોય તે ચાહે તે નામ પાડે. નામ થાપનાર જે અપેક્ષાએ નામ થોપે તે અપેક્ષાએ તેને વ્યવહાર કરી શકે છે. હિન્દુઓ ગણિત અગર પાઠમાં મ. , , ૪ લખે છે. અજાણ્યા કયાં ઘસડાયા ? એ. બી. સી. ડો. કેની માતૃકા? હિનદીની કે અંગ્રેજીની ? કહેવું પડશે કે અંગ્રેજોની. હિન્દુને અ. આ. ઈ. અગર ક, ખ, ગ, ઘ. હોય કે અ. બ. ક. ડ. હોય ? જૈનપણાની વાત તે દૂર રહે, પણ હિન્દુ તરીકે પણ તે સંજ્ઞાથી વ્યવહાર કરવો ન જોઈએ, કારણ કે તે અંગ્રેજની માતૃકાનું અનુકરણ છે.
અર્થ વગરના અને અર્થવાળા બે પ્રકારના નામે હોય છે. અર્થવાળા નામને ઉપગ કરે, જેથી શ્રોતાઓને શબ્દ દ્વારા એ પણ અર્થ માલમ પડે. કલાલ (દારૂવાળા)ને ત્યાં ઊંચે ગરાસિયે ગયે, ન ઘરાક છે. “ભાઈ ! મારે દારૂ લે છે, માટે વાનગી આપ.” કલાલ (દારૂનો વેપારી) હસવા લાગ્યો. ગરાસિયો પણ તે જોઈ હસવા લાગ્યું. - ગરાસિયાને મનમાં દુઃખ થયું, છતાં કલાલ હસ્યા જ કરે છે. હવે કલાલ કહે છે કે, ઠાકર ! વાનગી તેની દેવાય કે જે માલ છૂપે હોય ? જાહેર. માલની વાનગી (નમૂનો) ન હોય. કેઈક માલ એ છે કે પચીસ ડણકે
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૦
શ્રી આગઐદ્ધારક પ્રવચન-શ્રેણી વિભાગ છઠ્ઠો
પડેલા છે. કોઈક પચાસ ડગલે, કોઇક ૭૫ ડગલે, કેઈક ૧૦૦ ડગલે માલ પડેલા છે. ૨૫, ૫૦, ૭૧, ૧૦૦ ડગલે મૂર્છા પમાડનાર માલમાંથી ક્યા જોઈએ છે ?” તેવી રીતે કમરૂપી કલાલને ત્યાંથી માહ મદરામાં મસ્ત થયેલા સામે જ દેખાય છે, પછી વાનગી શી ?
એમ શાસ્ત્રકારો કહે છે, કે શબ્દોમાં જ એને ભાવાથ' આવી જાય છે. ાદદ્વારા કેટલાક અર્થ સમજાય, તેથી વ્યાખ્યાના ભેદમાં સંહિતા નામના ભેદ કહેલા છે. વ્યાખ્યાના છ ભેદો જણાવતાં સૂત્રનું ઉચ્ચારણ કરવું તે પણ વ્યાખ્યા. સૂત્રોચ્ચારણ વ્યાખ્યા કેમ ? સૂત્રોમાં જે શબ્દો હોય છે તે શબ્દ પ્રાયઃ સાંકેતિક અર્થવાળા નહીં, પણ વ્યુત્પત્તિ અર્થવાળા હાય છે. તેથી શબ્દ સાંભળવા માત્રથી અથ આવી જાય, માટે સ ંહિતા પણ સમજાવટને ભેદ છે. તેથી ભવ શબ્દ કહેલ છે. ભત્ર શબ્દ સાંભળવાથી તેના ગુણા-સ્વરૂપ માલૂમ પડે. ‘ભવ' એટલે થવું એ શબ્દ પ્ર.સદ્ધ છે. જીવા જેમાં જન્મે તેનું નામ ભવ. તે જ વાત જણાવે છે કે જવ એટલે જન્મ થવા. જીવાનુ` જન્મવાનું કયાં થાય? શા કારણથી થાય? તે સમજવુ જોઈએ. ચારે ગતિમાં જીવો જન્મે છે. ચાર ગતિ સિવાય જીવને જન્મવાનું ખીજું કાઈ સ્થાન નથી. સર્વ કાળ, સ` ક્ષેત્ર, સર્વ ભાવને અંગે ચાર ગતિમાં જન્મવાનું છે જેમાં, નારકી-તિય ચ-મનુષ્ય અને દેવતાપણું જેમાં જન્મવુ થાય તે ભવ,
હવે ચાર ગતિમાં કઈ પૂછે કે નારકી ગતિને પ્રથમ કેમ લીધી ? ઊંચું પદ પ્રથમ ખેલાય. ‘રાજા પ્રધાન શેઠ વાણેાતર આવ્યા.' એમ એલાય. પણ ‘પ્રધાન, રાજા કે વાણેત્તર શેઠ આવ્યા' એમ ન એલાય. તેમ ખેલે તે ખેલનાર વિવેક વગરના ગણાય. તેમ અહીં નારકી આદિ એ.લતા શુ વિવેક સાચવવાને નહિ ?
તારી શંકા સાચી, પણ સહેજ વિચાર કર. એ વસ્તુ કહેવી ડાય ત્યારે મુખ્યગૌણુ કહેવાય, પરંતુ ઘણી વસ્તુ કહેવાની હોય ત્યારે મુખ્યગૌણુના નિયમ ન રહે. જીવાને પાપથી ઉગારી ઊચે રસ્તે ચડાવી, મોક્ષમાં સ્થાપન કરવા, તે પાપથી બચાવવા માટે નારકીના દુઃખા સમજાવવામાં આવશે, તે જ પાપથી મુક્ત થશે. પાપનાં કળા ખ્યાલમાં
Page #310
--------------------------------------------------------------------------
________________
શ્વમ રત્ન પ્રકરણ
૨૯૧
લાવી, પછી તિયંચ, મનુષ્ય, દેવતા એ ક્રમે જણાવ્યા. એ ચાર ગતિ રૂપે જીવોની ઉત્પત્તિ જણાવી, તે ચાર ગતિરૂપ ભવ અગર સસાર છે.
.
પ્રાણીઓ પોતપોતાના કર્મોનુસાર જન્મ, એવુ કાઇ સ્થાન તે ભવ. ન સમજે વ્યાકરણ, અને ન સમજે તે અભિધેય. એવા બેલી નાંખે કે સમ્યસાર છે તે સંસાર.' એમ અજ્ઞાનથી ખેલનારાએ સમજાની જરૂર છે કે સમ ઉપસગ છે, તે તે હ ંમેશાં ધાતુ સાથે જોડાય છે. શબ્દોની સાથે જોડાતા નથી. સંમ્ ઉપસગ નામની સાથે સમાસ ન પામે. સ્ત્ર=ધાતુ એ સરકવું, ખસવું, ભટકવું અત્યંત સરકવું વગેરે ૧૪ અમાં આવેલા છે. ૧૪ રાજ્યેાકમાં તમામ સ્થાને અશાશ્વતાં છે. સર્વાર્થસિદ્ધનું સ્થાન પણ અશાશ્વતુ છે, જેને સરકવાનું' કે લપસવાનું સ્થાન ગણીએ એવે સંસાર, ભત્ર કહે. સ ંસાર કહે તે ચાર ગતિરૂપ છે.
સસાર સમુદ્ર
આ સંસાર–ભવ તેને જલધિ કેમ કહ્યો ? પાણી જેમાં ધારણ કરાય તે જલધ. તા સંસાર અને જલંધ-તેના સંબંધ શી રીતે? તે માટે કહે છે કે:-જન્મ, જરા, મરણ, જડ, એટલે જન્મદિનેપાણી રૂપે ગણે તે સંસારને જલધિ રૂપે ગણી શકાય. કારણ કે હવે નૈમિતિ । ૐ અને ના અભેદ વૈયાકરણા સ્વીકારે છે. તેથી જન્મ-જરામરજી—આધિ-વ્યાધિ ઉપાધિરૂપ જડ તે જલ રૂપ જ છે, અર્થાત્ સંસાર સમુદ્ર જેવા છે. આવા ભયંકર, પાર વિનાના સંસારમાં આપણે વહી રહ્યા છીએ, અનાદિ કાળથી તણાઈ રહ્યા છીએ. અહીં શિષ્ય શંકા કરે છે, કે અમેા જન્મ્યા છીએ. માતાનુ દૂધ પીધુ છે, ધૂળમાં આળાટયા છીએ, જન્માવસ્થા. દૂધ પીવાની અવસ્થા, ઘાડિયાની અવસ્થા યાદ નથી. આ તા. આ જન્મની વાતનેા ખ્યાલ આવતો નથી, એટલુંજ નહિ પણ પણ નવ મહિના સુધી ગ ંધાતી માતાની કુક્ષીમાં ઊંધે મસ્તકે લટક્યા, તે ખ્યાલ પણ આવી શકતા નથી. તે પછી ગયા ભવની, કે તેથી આગલા ભવની, કે અનાદિની વાત અમારે શી રીતે ખ્યાલમાં લાવવી ?
;
બીજાપુર ન્યાયે સંસાર
આગળ ભાગવત વાંચવામાં તત્ત્વ ન નીકળે, તેમ આ ાત્ર
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯ર
શ્રી આગમારક પ્રવચન શ્રેણી વિભાગ અહીં કે ગયે ભવ ન જાણનાર પાસે અનાદિની વાત કરે તેમાં તત્વ શી રીતે નીકળે? આવી વાત કરનારા શ્રોતાઓને સમાધાન આપે છે. એક દાણે હાથમાં લઈએ, હવે તમને પૂછીએ કે આ દાણે કે વાવ્યું? કેણે લ? કયા ખેડૂતે કયા કારમાંથી લાવી કયા ખેતરમાં કયે દિવસે વા.? એ બધું આપણે ભલે ન જાણીએ, છતાં બીજ અંકુર વગર અને અંકુર અગાઉના બીજ વગર ન હોય. તેમ બીજાંકુરની પરંપરા અનાદિથી છે. એની શક્તિના વિચારમાં બીજથી અંકુર અને અંકુરથી બીજ અનાદિથી પરંપરા ચાલુ જ છે. નહિતર અંકુર વગર બીજ થાય છે, અને બીજ વગર અંકુર થાય છે તેમ માનવું પડશે. જેમ બીજ અંકુરની પરસ્પર અવસ્થા સમજવા માટે અનાદિથી ઉત્પત્તિ માનવી પડે છે, તેમ જન્મ પ્રત્યક્ષ છે. તે જન્મ કર્મ સિવાય બને નડિ. કર્મ પહેલાના જન્મ સિવાય બને નહિ. બીજાંકુર ન્યાયે જન્મ કર્મની પરંપરા અનાદિની માનવી જ પડે છે. ઉપરોક્ત નિયમાનુસાર આ જીવ અનાદિથી સંસારસમુદ્રમાં વહી રહે છે. એમ વહેતાં વહેતાં દુર્લભ મનુષ્યભવ અનાયાસે મળી ગયે, યાવત્ પૂર્વનાં પુણ્ય કર્મથી ઉત્તમ કુળ, ક્ષેત્ર, શરીર ઇત્યાદિક ફળ પણ મળી ગયાં. આ દુર્લભ વસ્તુઓ સિદ્ધ થઈ ગઈ,
મનુષ્યભવ પ્રતિ દુલક્ષ હવે સાધ્ય ચીજને અંગે વધારે ઉપદેશની જરૂર છે. ધર્મરનની પ્રાપ્તિ હજુ સાધ્ય છે. ગુણરૂપી વૈભવ હોય તે જ ધર્મરત્ન મેળવી શકાય. તુચ્છ વૈભવવાળા રત્ન ખરીદી ન શકે. તે પછી ચિંતામણિ રત્ન તે ક્યાંથી ખરીદી શકે ? માટે ગુણવૈભવની પ્રથમ જરૂર. શ્રીમંત ઝવેરીના પુત્રને ઝવેરાત જન્મથી હેજે મળી ગયું છે. તેને ઝવેરાત મેળવવાની મુશ્કેલીની ખબર પડતી નથી.
એક વખત અકબર બાદશાહે બીરબલને પૂછ્યું કે “આ ભીખારી આટલે બધે દુર્બલ કેમ છે?” “સાબ, ઉર્ફ ખાનેકું નહીં મીલતા છે બાદશાહ કહે કે “બેવકુફ હે. ખાનેકા ન મલે તે ખાજાકા ભૂક્કા ખાવે, મગર ભૂખ્યા કયું રહે?” ખાજાને ભૂકો ભીખારીને મળે કેટલે, મુશ્કેલ તે બાદશાહને ખબર ન પડે. બાદશાહને અખંડ ખાવું પીરસાય, ભક્કો ન પીરસાય. રાજાને ખાશું મળવું સહેલું છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્ન પ્રકરણ
ર૩
ભીખારીને તેને ભૂક્કો પણ મુશ્કેલ છે. તેવી રોતે આપણને મનુષ્યપણું મળી ગયું એટલે તેની કિંમત નથી. તેની મુશ્કેલી ધ્યાનમાં નથી. જગત તરફ દૃષ્ટિ રાજા કરે તે દુનિયામાં ગરીબને લેટ મેળવો મુશ્કેલ તે ખાજાની શી વાત? આપણે મનુષ્યપણું પામ્યા એટલે હવે દુર્લક્ષ. થઈ ગયું છે, પણ જગતમાં મનુષ્યપણું દુર્લભ છે, આપણે બાદશાહના ખાજાના ભૂક્કા જેવી મનુષ્યપણાની વસ્તુ સમજેલા છીએ. બાદશાહ દુનિયા તરફ નજર કરે ત્યારે માલુમ પડે કે જગતને આટો મળવો મુશ્કેલ છે. ઝાડનાં જેટલાં પાંદડાં તે આપણા જેવા છે છે. ગાય, ભેંસ, પાડા, બળદ, હાથી, ઘોડા, કીડી, મંકેડી બધા આપણા જેવા જીવે છે. તેથી તેમાં જીવત્વ માનીએ છીએ. તેમને મનુષ્યપણું ન મળ્યું અને આપણને મળ્યું. તેનું કારણ શું? શંકા કરી કે છોકરીને એકડે શીખવા મુશ્કેલ, પણ એક વખત એકડે શીખી ગયા પછી એકડો લખ મુકેલ નથી. તેમ એક વખત મનુષ્યપણું મળી ગયું, હવે બીજી વખત મનુષ્યપણું મેળવવામાં મુશ્કેલી નહિ પડે. આમ શંકાકારને શાસ્ત્રકાર પ્રત્યુત્તર આપતાં જણાવે છે કે-મળેલું મનષ્યપણું નિરર્થક ગૂમાવ્યું, અને સદુપયોગ જે ન કર્યો, તે ફેર રખડી જશે. બીજી કઈ ગતિમાં મેક્ષ નથી મળવાને. દેવગતિ સુખ ભોગવવાને અંગે ઉત્તમ ગણાય છે, છતાં તે ગતિમાં મક્ષ તે નથી જ.
ડાહ્યા અને ગાંડાને ફરક અહીં એમ ન માનશે કે મનુષ્ય ધર્મ પ્રરૂપનારા, તેથી પિતાની સત્તા જમાવી. જેમાં બ્રાહ્મણે શાસ્ત્રો બનાવનાર, તે બ્રાહ્મણને આપે તે જ પૂન્ય થાય. બ્રાહ્મણને લાગે જમ્યા પછી. અરે ! મર્યા પછી પણ શ્રાદ્ધના નામે બ્રાહ્મને લાગે. તમે પણ મનુષ્ય જ ગ્રંથકાર, તેથી મનુષ્ય ગતિને આટલી ઊંચી સ્થિતિમાં મૂકી દીધી. નારકી, તિર્યંચ ગતિ મોક્ષ ન મેળવી શકે તે માની લઈએ. નારકી તીવ્ર પાપ ભેગવવાનું સ્થાન, કેદમાં રહેલ સ્વતંત્ર ન હોય, તેમ નારકી જીવે કર્મરાજાની ભયંકર કેદમાં રહેલા છે, તે શિક્ષાપાત્ર છે. તેથી તે મેક્ષ ન મેળવે. તિર્ય વિવેક રહિત હોવાથી તેમને પણ મોક્ષ ન હોય. તે વસ્તુ માની લઈએ, - પરંતુ દેવગતિમાં દેવતાઓ ઉત્પન્ન થતાંની સાથે ત્રણ જ્ઞાનવાળા હોય છે.
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૪
શ્રી આગોદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ છે મનુષ્યને ભાગે જન્મતા સાથે ત્રણ જ્ઞાન નથી હોતા. મનુષ્યની પૂન્ય પ્રકૃતિ કરતાં દેવતાની પૂન્યપ્રકૃતિ કેઈ ગયું હોય છે. આવા દેવતાઓ મેક્ષ માટે લાયક ન ગણ્યા તે વાત મગજમાં ઉતરતી નથી. - આમ છતાએ પ્રશ્ન કર્યો ત્યારે શાસકારે જણાવ્યું, કે જગતમાં લાખ અને કરડ વચ્ચે આંતરૂં કેટલું ? બારીક દષ્ટિએ એક પાઈનું જ ૯ ૯૯-૧૫–૧૧ રૂ. આ. પાઈ આમાં એક જ પાઈ ભળે તે કોડ થઈ જાય. બે બાજુની સંખ્યા મોટી હોય પણ બેને મળવાનું સ્થાન નાનું જ હોય. તેમ ડાહ્યા અને ગાંડા વચ્ચે આંતરે કેટલે? ડાહ્યાને વર્ગ કેટલે ઊંચે? ગાંડાને વર્ગ કેટલે નીચે? બંને વચ્ચે લાંબો ફરક નથી. લાખ અને કોડ વચ્ચે ૧) પાઈને જ ફરક. તેમ ડાહ્યા અને ગાંડા વચ્ચે ફરક આટલે, કે વિચારને વિચારથી ગળે તે ડાહ્ય. અને વિચાર સાથે પ્રવૃત્તિ કરે, વિચાર ઉપર બીજે વિચાર કરે, ને સીધી પ્રવૃત્તિ કરે તે ગાંડ અહીં દેવતાને અંગે “દેવાનાં વાંછનાં દેવતાઓ ઈચ્છાઓ કરે કે તરત કામ થાય. હવે વિચાર ઉપર બીજો વિચાર કરવાને વખત જ કયાં રહ્યો? દેવતાને ઈચ્છા અને કાર્ચ વચ્ચે કાળને આંતરો નથી. તે આંતરે માત્ર મનુષ્યને જ મળે. અને તેથી મનુષ્ય ડાહ્યા અને દેવે ગાંડા છે, એમ કહી શકાય.
દુર્ભાગીને ઘેર ચિંતામણિ - શાસ્ત્રીય નિયમ એવો છે કે ક્ષાપશમિક ભાવમાંથી ક્ષાયિક ભાવમાં જઈ શકે. ક્ષાપશમિક વખતે સંકલ્પો અતિચાર થવાના. પાપના વિચારને દુર્ગત કે ચારિત્રમલીનતા ભયથી કે તે જ સદ્ગતિ થાય. દેવતાને વિચાર આવ્યા પછી પ્રવૃત્તિ રોકવી મુશ્કેલ થાય. પારસમણિને લેતું અડકે તે સેનું થાય. ચાંદી અડે તે એનું ન થાય. ચાંદીને સેનાપણે થવાને સ્વભાવ નથી. રસથી તાંબુ સેનું થાય. તેમ દેવતાઓને સવભાવ જ એવે છે કે વિરતિના પરિણામ જ ન થાય. દેવકમાં ઉત્કૃષ્ટ પુને ભેગવવા ગયા છે, તેથી ત્યાં દેવેને વિષચે તરફ ઉદાસીન ભાવ આવી શકતું નથી. તે પછી તે દેવતાઓ વૈરાગ્ય કે ચારિત્રમાં શી રીતે આવી શકે 8 લાપશમિક ભાવ ટકાવવાને અંગે દેવતાઓને ચારિત્રની
Page #314
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્ન પ્રકરણ
૨૯૫
પ્રાપ્તિ ન થાય તેથી દેવતાઓને મેક્ષ નથી, અને મનુષ્યને જ મેક્ષ છે. એક વખત દેખેલ રસ્તે ફરી વખત જવું મુશ્કેલ નથી. આમ કઈ સમજી લેતા હોય તે દુર્ભાગી પશુપાલક જેવા હેય તેની પાસે ચિંતામણિ ટકી શકે નહિ અને ફરી મળી શકે નહિ. તેમ દુર્ભાગી આત્માને ચિંતામણિ રત્ન જેવું મનુષ્યપણું ટકી શકે નહિ. હવે તે પશુપાલ કેશુ? અને ચિંતામણિ રત્ન તેની પાસે કેમ ન ટકયું ? તે વિચારીએ.
શિયળ અને તેલ ગુણને સાક્ષાત્કાર હસ્તિનાગપુર નામનું મોટું શહેર છે. તે શહેરમાં સર્વશ્રેષ્ઠ શિરે મણિ એ નાગદત્ત નામને શેઠ હતે. તે શેઠને ગુણીયલ, શીલ અને સંતેષ ગુણવાળી પત્ની હતી. જે સ્ત્રીમાં શીલ પરિપકવ છે તે સ્ત્રી સ્ત્રીવેદને ધારણ કરવા છતાં જગતમાં પૂજય બને છે. સંતેષવાળી સ્ત્રી શીલ ટકાવી શકે છે. શીવ અને સંતેષ સ્ત્રીને અંગે આભૂષણ રૂપે શેભાકારી છે. એ બે ગુણ આલેક પરલેકમાં પણ ઉપયોગી છે. સંતેષને લાવનાર, ટકાવનાર અને પોષનાર હોય તે શીલગુણ છે. સદ્દગુણી સ્ત્રીઓ ઘણે ભાગે સંતતિ વગરની હોય, છતાં અત્યંત બુદ્ધિશાળી અને સંતોષી હોય છે. અલ્પાયુ, દરિદ્રતા, વ્યાધિ કે નિસંતાનતા આ ચારમાંથી ગુણયલ સ્ત્રીઓને કેઈકની તે તેને ખામી હોય છે. દરિદ્રતા હોય એટલે પિતાની વિદ્યાને પ્રફુલ ન કરી શકે, અર્થાત્ ફેલાવી ન શકે. ભાગ્યશાળીઓના છોકરા કઈક જ ભાગ્યશાળી શાળી હોય, ચક્રવતીના પુત્ર કેઈપણ ચકવતી ન જ થાય. દેવતાની પાછળ કાળા કેયલા જ હોય અર્થાત્ દેવતા મરીને દેવતા થતું નથી. - દીવાથી દીરે જાગતે રહે તેમ કેક ભાગ્યશાળી હોય તે તેને વંશ જાગતે રહે. અહીં નાગદેવ શેઠ વસુંધરા શેઠાણું આટલા ઉત્તમ = હોય, પણ પુત્ર વગરના હોય છે તેથી દુનિયામાં કિંમત નહિ. આ બે કુંવાની છયા કુવામાં સમાણું.” તેથી ઉત્તમતાને વાર કેઈને દેખવાને ન રહે. પણ તેમ તે નથી. એ નાગદેવ શેઠને એક પુત્ર છે. અને તેનું નામ જયદેવ છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
1
- -
૧
૨૯૬
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ આ દહેરું કે દીકરો? દુનિયાદારીમાં સંતતિ આગળ આગળ મીંડાં મૂકતી જવાની છે. તેમને વધારેમાં વધારે પાંચ કે સાત પેઢીનાં નામે યાદ હશે. એથી આગળની પેઢીનાં નામે કેઈને યાદ નહીં હશે. પિતાના વડવાને અંગે આગળ મીંડા મૂકતા જાય છે. બે ચાર પાંચ પેઢી સુધી યાદ રાખે. પુત્રને અંગે નામ રાખવાનુ રાખી એ પણ સંતતિ તે આગળ મીંડાં મૂકતી જ જવાની. જે ધર્મનું કાર્ય છે, તે કાર્ય એવું છે કે જેમાં મીંડું મૂકવાનું નથી. વિમળશાહ જેવા બાહોશ પહેલાં કેદ થયા નહિ હોય? વિમળશાહને આજે બધા શાથી યાદ કરે છે? “દહેરૂં કે દીકરો એ એમાંથી એક વસ્તુ મળશે” એમ જયારે દેવતાએ કહ્યું, ત્યારે વિમળશાહે કહ્યું, કે દેહરૂં ન થાય તે માટે દીકરે ન જોઈએ. અહીં વિચારજે ! આપણે તે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો” આવા શબ્દો બેલી નાખીએ છીએ. પણ આસ્તિકના મુખમાં આવા શબ્દો ન શોભે.
પુણિયે શ્રાવક આપણે તે પેટે પાટા બાંધી સાધર્મિક ભકિત કરનારા શ્રાવકે.” આપણાથી એવા શબ્દ બેલાય જ નહિ. પણિયા શેઠ શાથી પંકાયા? સાડાબાર દોકડા એટલે માત્ર બે આનાની પુંછ. રૂની પણ બે આનાની લાવી, સુતર કાંતીને તેના મજુરીના બે આના મેળવે. તેમાંથી દરરોજ એક સાધર્મિકને જમાડે. એક દિવસ પિતે ઉપવાસ કરે, બીજે દિવસે પુણિયા શેઠની સ્ત્રી ઉપવાસ કરે. પરંતુ સાધર્મિકને દરેજ બેલાવીને આદરપૂર્વક ભકિત કરે. આ સ્થિતિ પુણિયા શ્રાવકની શ્રેણિક મહારાજાએ જ્યારે સાંભળી, ત્યારે બજારમાં વેપારીઓને કહેવરાવ્યું કે “પુણિયા શ્રાવકને માટે પુણને ભાવ ઓછો રાખવે, ને તે સુતર વેચવા આવે તે વધારે ભાવ આપે, છતાં પુણિયે શ્રાવક એ લાભ લેતું નથી. ચાલુ બજાર ભાવે જ લે વેચ કરે છે. મતનું ન જોઈએ. દરરોજની કમાઈ માત્ર સાડા બાર દોકડા જ. તેમાં અધ કમાણી દરરોજ સાધર્મિક ભક્તિમાં. માટે આપણે તે પેટે પાટા બાંધી સાધર્મિક ભક્તિ કરનારા,
Page #316
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્ન પ્રકરણ
૨૭ તેનાથી “ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો” એવા શબ્દો બેલાય જ નહિ, આપણે પણ દુનિયાના શબ્દો બોલવાથી ટેવાઈ ગયા છીએ. સંતાન અને ચૈત્યની પસંદગીમાં ચૈત્યની પ્રસંદગી કરી.
પુત્રપ્રાપ્તિનાં પરિણામ
- પુત્રોમાં પણ બે વાત હોય. કાં તે કૂળનો શણગાર, નહીંતર છેવટે કૂળને અંગાર. વિનયવાળે પુત્ર હોય તે કૂળને શણગાર થવાને. બાપે અત્રીશ ખત્તાં ખાઈને બત્રીસ લક્ષણ મેળવ્યાં હેય. વિનયવાળે પુત્ર ૩૨ ખાત્ત ખાધા વગર ૩૨ લક્ષણ મેળવી શકે તેમ આ શેઠને વિનય તેમજ ઉજજવળ બુદ્ધિવાળે પુત્ર છે. ગધેડીને ૧૦ પુત્રપુત્રી છતાં જિંદગી સુધી ભાર વહે જ પડે છે તેમ માં પણ પુત્રો તરફથી શાંતિ,નિશ્ચિતપણું ન થાય તે જાનવરના વછેરામાં અને મનુષ્યના પુત્રોમાં ફરક કર્યો? જાનવર માટે પાંજરાપોળ છે. મનુષ્ય માટે તેમ નથી. જાનવર નકામાં થાય તે પાંજરાપોળે મૂકી દઈએ. આપણે તે જિંદગીના છેડા સુધી ઘરની ચિતા કરવાની અને “મૂકી જા ને વિસર જાને જાપ જપવાને. રાજીનામું દેવાની સ્થિતિ હજુ નથી આવી?
રાજીનામું અને રજા એ બેને ફરક સમજે શેઠ રાખવા માંગે અને આપણે રહેવું નથી, ત્યારે રાજીનામું આપ્યું ગણાય. રજા એને કહેવાય કે આપણે રહેવા માગીએ ને શેઠ રાખવા માગતા નથી, તેમ કુટુંબ રાખવા માગે અને આપણે રહેવું નથી. તે રાજીનામું દઈ કુટુંબ છેડતાં શીખે, રજા દેશે અને છેવટે છોડવું પડશે તે તે કરતાં શા માટે જાતે રજા લઈને નીકળી ન પડવું ? બેમાંથી એક પ્રકારે કુટુંબ તે છોડવું જ પડશે. પુત્રો એનું નામ કે માબાપને રજા દઈને જવાને વખત ન લાવે. મનુષ્યપણાની સંતતિ ડહાપણુવાળી હેય. જાનવરમાં પણ પિતપોતાનાં બચ્ચાં પર દરેકને પ્યાર છે. પરંતુ મનુષ્યમાં વિવેક સાથે ડહાપણ વસવું જોઈએ. છેડવું છે, છૂટવાનું છે, તે રાજીનામું કેમ ને આપવું ? પુત્ર ભાર ઉતારનાર બને. હવે જ્યદેવ પુત્ર પિતાને ભાર ઉતારનાર છે કે ગધેડાના પુત્ર માફક ભાર વહેવડાવનાર છે તે વિચારીએ.
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૮ - શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬
ચિન્તામણિ રત્નની શોધમાં તે જ્યદેવ પુત્ર અતિશય ડહાપણવાળ હેવાથી, પિતે ઝવેરાત-રત્નની પરીક્ષા કરવાની કળા શીખે છે. ઝવેરાતની પરીક્ષા કરવાની કળા બે મહિનામાં શીખી ન જવાય. બાર વરસ સુધી શીખવાનું ચાલુ રાખ્યું. તે એટલે બધે રત્ન-પરીક્ષામાં કાબેલ બની ગયે, કે ગમે તેવા રત્નની પરીક્ષા ઊંડાણથી કરી શક્ત. યાવત્ ચિંતામણિ રત્નનાં લક્ષણે પણ તેના જાણવામાં આવી ગયાં. ચિંતામણિરત્ન તે જ કહેવાય કે જેનું તેજ બધા રત્ન કરતાં ચઢીયાતું હોય, ઉપર કે અંદર ક્ષલ-ડાઘ ન હય, સર્વ પ્રકારે નિર્મળ હેય, રેખા પણ જેમાં ન હોય. એટલું જ નહિ પણ જેની પાસે એ રત્ન ગયું તેનું ધાર્યું કામ કરી આપે. ચિંતામણિનું લક્ષણ જાણ્યા પછી બાકીનાં રત્નને પથ્થર સમાન ગણવા લાગે. હવે જયદેવ ચિંતામણિ રત્નમાં જે લયલીન બન્યું. બીજાં રત્નને વેપાર કરતું નથી. ચિંતામણિ રત્ન વગર પ્રયત્ન ન મળે. તલમાં તેલ છે પણ ઉદ્યમ ન કરે તે તેલ ન નીકળે, ભરેલા ભાજને પણ ભૂખ હઠાવી ન શકે તેમ ચિંતામણિ હોય તે લઈએ, એમ બેસી રહી વાત કર્યા કરે, તેથી હાથમાં ન આવી જાય. તેથી તે મેળવવા માટે આખા નગરમાં બધે ઝવેરીને ત્યાં ફરી વજો. દુકાને દુકાને માલ જોઈ લીધું. ઘેર ઘેર ફરી વળે. લગીર પણ કંટાળે લાવ્યા વગર આખા નગરમાં ફરી વળે. છતાં પણ મળ્યું નહિ હવે માતાપિતાને કહે છે, કે બહુ તપાસ કરી પણ ચિંતામણિ રત્ન મળતું નથી. જે મનુષ્ય નવીન ચીજ મેળવવા ઈચ્છા રાખે, તેને કંટ ળ. સાથે સગાઈ ન પાલવે. તેથી વિચાર કર્યો કે હું પરદેશ જવું. માતાપિતાને પિતાને પરદેશ જવાને વિચાર જજો. એટલે એકને એક વિનયવાળે પુત્ર તેને પરદેશ કેમ મકલાય? એટલે કહ્યું કે ઘેરબેઠા ટૂકડો મળે તે બહાર ન જવું. વગેરે કહી સમજાવે છે. છતાં પુત્ર માનતે નથી. એટલે કહે છે કે “ચિંતામણિ વસ્તુ જ જગતમાં નથી.” એમ કહી ઈષકારના પુત્રની માફક ભરમાવે છે. તે કુમારને માતપિતા કેવા ભરમાવે છે. તે વિચારીએ.
પુને ભરમાવનારાઓ - એક ઈષકાર નામને પરહિત છે. તેને એક સ્ત્રી છે. બંને સંતાન
Page #318
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્ન પ્રકરણ
૨૯ વગરના જીવન પસાર કરે છે. અને અફસેસ કરે છે. એક બાજુ છે. દેવતાઓએ તીર્થકર ભગવાનને પ્રશ્ન કર્યો કે અમે અહીંથી એવીને કયાં ઉપજીશું? કાર પરેડિતને શેર. “અમને ધર્મ પ્રાપ્ત સુલભ છે કે દુર્લભ' જવાબમાં કહ્યું કે ધર્મ તમને દુર્લભ થશે. બંને દેવતાઓ ધર્મની આટલી તીવ્ર ઈચ્છાવાળા છે. દુર્લભ સાંભળી નિરૂત્સાહી ન બન્યા નિષ્ફળતાને બહાને નિરૂત્સાહી હોય તે ઉદ્યમ છેડે. અહીં તીર્થકર સરખા કહે છે. બે ધિદુર્લભ છતાં વિચારે છે. અહીં કાયર હેય તે શું થાય? હવે તે બે દેવતાઓ સાદુરૂપ લઈને પુરોહિતને ત્યાં આવ્યા. ધર્મ સંભળાવ્યું. “અમને સંતાન થશે કે નહિ એમ પ્રશ્ન કર્યો. પ્રત્યુતરમાં કહ્યું, કે હેકરા થશે પણ દીક્ષા લેશે. તે દીક્ષા લે તે તમારે વિનરૂપે આંડા ન આવવું. હવે શે ઉત્તર આપે? લાજે શરમે કહ્યું કે “તે કાર્યમાં અમે આડા નહિ આવીએ.” બંને દેવે ચાલ્યા ગયા. ઍવીને અહીં જ પુરે હિતને ત્યાં બંને જન્મ્યા. હવે પુરોહિત અને પુરહિતની સ્ત્રી વિચાર કરે છે. દક્ષિાની આડા ન આવવું. અને સંતાન સાચવવા અને બનને કાર્ય ચક્કસાઈપૂર્વક કરવાં. હવે શું કરવું? એકરાં જ્યાં સમજણા થાય કે બાવો આ લઈ જશે. તેવા સંસ્કાર પડાય છે તેને અર્થશે? એવા જ સંસ્કાર પુરોહિતે તે છોકરામાં નાંખ્યા કે “બાવાઓ અર્થાત્ સાધુઓ
કરાઓને ભરમાવીને લઈ જાય છે. અને મારી નાંખીને ખાઈ જાય છે.” સાધુના પરિચયમાં જ ન આવવા દેવા. આવા વેષવાળા છોકરાઓને ઉપાડી જાય છે. એવી ભડક છેકરામાં નાંખી. હવે જ્યાં સાધુને દેખે ત્યાંથી દોટ મૂકી બંને છોકરી ભાગી જાય. પરંતુ કેઈક વખતે સાધુને દેશના દેતા દેખ્યા. ત્યારે માતાપિતાને કહ્યું કે, અમે તે સાધુને દેશના દેતા દેખ્યા, પણ મારતા ન દેખ્યા. પુરહિતે દેખ્યું કે આ કેસો તે કપાઈ ગયે, અર્થાત ભરમ ભાંગી ગયું છે. હવે અહીં બીજે ફસે નહિ ચાલે. પછી પુરહિત નો તુક્કો ઊભું કરે છે, કે અહીં હવાપાણ ઠીક નથી, માટે જંગલમાં રહેવા જઈએ. જ્યાં સાધુનું આગમન ન થાય તેવા સ્થાનમાં રહેવા ગયા. - શા માટે ? દીક્ષાનું કહે તે ના ન કહેવાય. પણ દક્ષાને રસ્તે નથી, ચઢવા દેવા. રણના કિનારે બહાર રહ્યા. હવે ભવિતવ્યતા મેગે જંગલમાં. સાધુએ ભૂલા પડી ગયા. માર્ગમાં ગોકુળમાંથી દહીં છાશ બહેરીને આગળ જાય છે. ત્યાં છોકરાઓએ સાધુને દેખ્યા અને ભય પામ્યાં. હવે તે
Page #319
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
સપડાયા, નજીક માટુ ઝાડ હતું. તેના ઉપર ખને ઠેકરાએ ચઢી ગયા અને ઝાડ ઉપર સ તાઈ ગયા. હવે સાધુઓ પણ વૃક્ષ નજીક આવી તે ઝાડની નીચે દહી, છાશ વાપરવા બેસે છે. સાધુએએ ચારે દિશામાં દ્રષ્ટિ કરી કાઈ ન દેખાયા. હવે ઉપરથી છેાકરાએ પાત્રામાં માત્ર આહાર પાણી દેખે છે. માબાપે આપણને આમ કેમ કહ્યું હશે ? આ સાધુઓ તે માત્ર આહાર જ વાપરે છે, એમ વિચારતાં વિચારતાં જાતસ્મરણ જ્ઞાન થયું, અને નિણ્ય થયા કે બાપે ફસાવાના આ રસ્તા કર્યાં છે. ખરેખર સાધુ મહાત્મા તે આપણા પરમ ઉપકારી છે. માબાપે પુત્ર -સ્નેહુથી ભરમાવ્યા છે. બધી તુર્કીકત માબાપને જણાવી. પછી માતાપિતા પુરાહિત રાજા વગેરેએ દીક્ષા લીધી. આમ અવળું સમજાવી ભરમાવી માતાપિતા જયદેવને ચિંતામણિ રત્ન માટે પરદેશ જવાની ના કહે છે. હવે જયદેવે શુ કરવું ? અર્થાત્ જયદેવ કેવી ખાજી ગાઠવે છે તે વિચારીએ. પુત્રના નિશ્ચયને ઢીલેા કરનારા માતા-પિતા,
+
ડાહ્યો છેકરા પરદેશ જવા માટે તૈયાર થાય. ડાહ્યો દીકરો દેશાવર ભાગવે. દાધાર ગેા અને અક્કલ વગરના છેકરો ૬૦ વરસના થાય તા પણ માબાપના મહુમાંથી ભંડાર ન નીકળે. પાકેલેા જીવ ઇંડામાં ન રહે. તેમ જયદેવ મામાને છેડી પરદેશ જવા માટે તૈયાર થયેા. સ્વાથી મામા પે। ભવિષ્યને ન જુએ. માસ્તર છેકરાને માર્યો હાય તે સ્નેઘેલા માતપિતાએ માસ્તરને ગુન્હેગાર ગણે, માસ્તરને ઠપકા આપવા જાય. સેડ એવી ચીજ છે કે પડળ લાવી દે, અને સત્ય સ્વરૂપ સૂઝવા દેતી નથી. તેમ અહી જયદેવ આટલા સમૃદ્ધિશાળી પુત્ર છૂટો પડે તે પિતાને ગમતું નથી. વસુંધરા તથા નાગદેવ પિતા અને મળીને પુત્રને કહે છે કે હે પુત્ર! અમુક શેઠ કહેતા હતા કે તુ' ડાહ્યો છે અને શાણા છે,' એમ કહીને પરદેશ જતાને રોકવાની જાળ પાથરે છે, અરે નિર્મળ બુદ્ધિવાળા પુત્ર! તું બધી રીતે ડાહ્યો છું, પણ તું ચિંતામણિની આખતમાં કર્યો. બધી બાબતમાં તું ડાહ્યો પણ ચિંતામણિમાં ભૂલ્યે.
પદાથ ના સ્વરૂપને અંગે અન્ય મતવાળાએ ન સમજ્યા ત્યાં ઇશ્વરને આગળ ધરે છે. એવી રીતે ઝવેરીઓએ કોઈ જબરજસ્ત મોટા ઝવેરી ઋણાઈ ન જાય, તેથી ચિન્તામણિની કલ્પના ઊભી કરી છે. ઝવેરીઓને
Page #320
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્ન પ્રકરણ
૩૦૬
બધાં રત્નો મળી જાય, તેથી એક એવું રત્ન કલ્પી રાખ્યું કે મારી પાસે રત્ન છે તે બીજા પાસે નથી. બીજા ઝવેરી અભિમાનમાં આવી. જાય, તે વાત ઉડાવવા માટે ચિન્તામણિની વાત કપેલી છે. શેઠિયાનું અભિમાન ગાળવા માટે ચિંતામણિની વાત ગોઠવી છે. આ ગામમાં એ રત્ન નથી. જેમ આ ગામમાં એ રત્ન ન મળયું, તેમ બીજા શહેરમાં પણ એ ન મળવાનું જ નથી. બીજા શહેર ગમે તે શું, પણ ત્રણ જગતમાં એ વસ્તુ જ નથી, તે મળશે કયાંથી? માટે પરદેશ જવાનીવાત ન કર, અને અહીં જ વેપાર કર. આપણું ગામમાં કીતિ મેળવે. પછી દેશાવર જાય તે પણ લેકે કીર્તિ ગાય. લેકે કહેશે કે આ તે. ભાગી ગયે. અહી વેપાર ખેડીને બહાર જઈશ તે વેપાર ખેડવા ગયે છે તેમ લેકે કહેશે. નાના છોકરાને સાત પૂંછડીયા ઉંદરની વાત કરે છે, તેમ લોકોના કહેવા ઉપર આધાર ન રાખ. લેકે ગમે તેમ કહે પણ આપણે તે તત્ત્વ વિચારવું. લોકોના કહેવાથી વસ્તુનું પરાવર્તન ન કરવું.. અહીંથી ન જવા દેવા માટે ચિન્તામણિને કલ્પનામાં લગાડયું, ને બીજે વેપાર કરવા કહ્યું. અને નિર્મળ લમીથી ભરેલું 'તારૂં ભવન થઈ જશે માટે બહાર જવાની વાત છેડી દે.
ચિન્તામણિ રત્નની શોધમાં આ રીતે સમજાવવા છતાં જયદેવ વસ્તુ સમજાતે હેવાથી, માબાપ માત્ર મેથી અહીં વેપાર કરવાનું કહે છે, અને બહાર ન જવા દેવા માટે આટલે આગ્રહ કરે છે. જયદેવને ચિન્તામણિ રત્ન મેળવવાને દ્રઢ નિશ્ચય મજબુત છે. ફલે—ખ નિશ્ચય કર્યો છે, એવા દ્રઢ નિશ્ચયવાળાને પહાડ જેવાં વિનો પણ પરમાણુ જેવા લાગે છે. હવે માબાપે વાર્યો, છતાં જયદેવ ચિન્તામણિ રત્નની શોધ કરવા ઘેરથી નીકળી પડે છે, પહાડોમાં મુસાફરી કઠણ છે, છતાં જયદેવ પહાડમાં ચિન્તામણિની સંભાવના ધારી પર્વતે પર્વતે રખડે છે. પહાડમાં ગયે પણ ચિન્તામણિ ન મળે. સ્વાભાવિક ઉપર આવી ગયું હોય તે જ પહાડમાંથી મળે. ત્યાં તે મળે, એટલે પૂર્વ કાળમાં કેઈ નગરમાં આવ્યું હોય તેમ લાવી, નગરોમાં કર્યો. તેપણ ચિતામણિ ન મળ્યું. કેટલીક વખત મતકાળમાં
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છઠ્ઠો
જટાએલી વસ્તુમાં મળી આવે, તૂટી ગયેલ નગરમાં અને ઉજ્જડ વેરાન થઈ ગયેલાં શહેરમાં દાટેલા હેય અગર દટાઈ ગયા હોય તે મળી આવે, તેમ ધારી તેવા સ્થાને, જળ માર્ગે, સ્થળ મા જ્યાં વેપારીઓ આવજા કરતા હોય તેવાં સ્થાને, બધા બંદરી સ્થાને દરિયાના કાંઠે કાંઠે પણ ફર્યો. ચિતામણિ માટે દરેક જગ્યાએ ફર્યો. પણ ફર્યાથી શું વળે? * હીરે ઘેઘ ગયે ને ડેલે હાથ દઈ પાછો ફર્યો” એવું ન થાય માટે કથા સમજે.
ભાવનગરમાં એક શેઠ મુનિમ સાથે વાત કરે છે કે આવતી કાલે હીરાને ઘેઘે એકલો પડશે. આ વાત દૂર ઊભેલા હીરાએ સાંભળી હીરાએ વિચાર કર્યો કે વહેલે ઠંડકમાં ઘોઘે જઈ આવું. મેડે જઈશ તે બપોરના તડકે ખાવો પડશે. એમ ધારી કામ પૂછયા વગર સવારે વિહેલે ઘેઘે જવા માટે નીકળી પડે. અહીં શેઠ મુનિમ હીરાની શોધ કરે છે. એટલામાં હીરે પાછો આવી પહોંચ્યા. અરે ! કયાં ગયે હતું? “અરે! હું ઘેઘે વહેલે જઈ આવ્યો.” શું કરી આવ્યું ? અરે ! હંગ, ત્યારે તે દરવાજો બંધ હતું, એટલે ડેલીએ હાથ દઈને પાછો ચાલ્ય આવ્યું. અરે! શું કરવા મેકલવાને હતો તે તે પૂછવું હતું ? તેમ હીરા માફક ફેરે ખાવા જયદેવ નીકળ્યું ન હતું.
ચિન્તામણિ ખેળવામાં તીવ્ર મન લાગેલું હોવાથી એક જ ધ્યેય. કેટલાક શેઠિયાના છેકરા દશ હજાર ૧૦૦૦૦) રૂપિયા લઈને વેપાર કરવા જાય, અને હેર કરીને પૈસા પૂરી કરીને પાછા ફરે, તેમ આ
જ્યદેવ મજમજા નથી કરતે, પણ આપત્તિને સામને કરી આગળ વધે છે. બધે રખડે પણ કઈ જગ્યાએ ચિતામણિ મળતું નથી. છતાં મનને ઉત્સાહ ન ન ગયે. નદી તળાવ અમુક પ્રમાણમાં જ પાણી સંઘરી શકે, નહીંતર બાંધેલા બંધ તૂટી જાય. જયદેવ આટલું ફર્યો, કલેશ સહન કર્યો, છતાં ફળ ન દેખાયું. તેપણું ઉત્સાહ ન તૂટે. શોધ માટે કરેલે કલેશ નિષ્ફળ જાય એટલે મગજ પર સેંકડે ગુણી અસર કરે. કલેશનું ફળ મળે તે કલેશનું દુઃખ હિસાબમાં નથી હતું, પણ ફળ મળે તે સેંકડે ગુણી અસર મગજ પર થાય છે.
Page #322
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્ન પ્રકરણ
૩૦૩
***
હવે માબાપે ભરમાવવા કહેલી કલ્પનાની વાત મેટું સ્વરૂપ પકડે. ખરેખર માતા પિતાજી કહેતા હતા, તે વાત સાચી તે નહીં હોય? ન જવા દેવા માટે કહેલાં વાએ અહીં ઘેરો ઘાલ્ય કે ચિન્તામણી વસ્તુ શું જગતમાં હશે જ નહિ? ભાગ્યશાળીને કાંટો વાગે તે નીકળી જાય, અને નિગીને કાંટો વાગે તે પાકે કે અંદર સડો પેદા થાય, યાવત્ જિંદગીને.
પણ અંત લાવનાર થાય. અહીં જયદેવ ભાગ્યશાળી છે. તેને પિતાજીએ કહેલાં વાળે અસર કરે છે, પણ તરત નીકળી જાય છે. ભલે મને તે રત્ન ન મળ્યું પણ વસ્તુ તે છે જ, ચિન્તામણિનું લક્ષણ રત્નશાસ્ત્રમાં છે. શાસ્ત્રકારોએ કહેલી વાત ખોટી ન હોય, આમ કાંટે નીકળી ગયે. ભાગ્યશાળીને પાનકાળ લાંબે વખત ન રહે. નીચે પડેલે દડે જેટલા જોરથી પર્યો હોય, તેથી ડબલ ઉછળે છે. તેમ આથડેલે મનુષ્ય જબરજસ્ત ઉદ્યમ કરે.
જે રૂશીઆ જાપાન સાથે લડવામાં છ મહીના ન ટકયું, તે હારીને તૈયાર થયું, ત્યારે જર્મની સાથે ચાર વરસ ટક્કર લીધી, અને જર્મનીને હરાવ્યું. પહેલવહેલે ઉદ્યમ કરતાં અથડાય ત્યારપછી તે ચીજ માટેને ઉદ્યમ વિચિત્ર જ હોય છે. હવે જયદેવ અત્યંત વેગથી ચારે બાજુ મુસાફરી કરવા લાગ્યું ઘણું ઘણી મણિની ખાણમાં પ્રવાસ કરે છે. પૃચ્છા કરે છે એમ આગળ આગળ મુસાફરી લંબાવે જ રાખે છે.
સજજનને સમાગમ અને ચિતામણુિના દશન.
એમ કરતાં કેઈક વૃદ્ધ પુરુષને સમાગમ થ. બધી હકીક્ત જણાવી એટલે એ વૃધ્ધ જયદેવને કહ્યું: “અહીં નજીકમાં મણિવતી નામની ખાણ છે. પરંપરાથી એમ કહેવાય છે કે ત્યાં ચિન્તામણિ છે, પણ જે ભાગ્યશાળી હોય તે જ ત્યાં ચિન્તામણિ પામે. જ્યારે આ વાત સાંભળી, ત્યારે જેમ નાનું બાળક ત્રીજે માળે હોય, અને નીચેથી સાંકળ ખખડે કે મા આવી લાગે, કે માને ઝંખતે હોય છે, ત્યારે અવાજ માત્રથી સાત્ત્વન થાય. તેમ આ વૃદ્ધનું વાકય સાંભળી જયદેવને આનંદનો પાર ન રહ્યો. તે ખાણમાં ગયે, ત્યાં ઘણું રત્ન દેખે છે. સતત ખેળ કરવાની ચાલુ રાખી. એટલામાં એક રબારીને લેટે થયે. તેના હાથમાં એક બે લયસ્થર છે. તે સ્થિર જીવની નજરે પડશે. તપાસ કરી તે શાભરમાં
Page #323
--------------------------------------------------------------------------
________________
३०४
શ્રી આગમેતારક પ્રવચનશ્રેણી વિભાગ દ છે
ચિતામણિ રત્નનું લક્ષણ જેવું કહેલું છે તેવાજ લક્ષણ વાળે આ પત્થર હતે. રબારીને તે તે પત્થરજ હતા. હવે રબારીના હાથમાં તે રત્ન છે, પિતે તે કેવી રીતે માગે અગર કઈ રીતે લે? નીતિનું ઉલ્લંઘન કરવું નથી. ચિન્તામણિ માટે પોતે ઘેરથી બાપથી આડો થઈને નીકળ્યો છે. પિતે તેને અર્થી છે. તે પારકા પાસે છે. આવો અથ પિતાની ઈષ્ટ વસ્તુ રબારી જેવાને પારકા હાથમાં દેખે છે, છતાં નીતિનું આલંબન રાખી, હવે શું કરે છે તે જોઈએ.
( પત્થર-ચિન્તામણિને ફરક
જ્યદેવ રત્ન માટે રખડે છે છતાં ન મળ્યું અને પશુપાલને સહેજે મળી ગયું છે તેને વિચાર કરે છે, અર્થાત્ આ ગમારના હાથમાંથી લેવું મુશ્કેલ છે. નાના છોકરાનાં હાથમાં રૂપીઓ આપે હોય, પછી તેની પાસેથી પાછો લેવે મુશ્કેલ પડે છે. અણસમજુ બાળકની પણ મુઠ્ઠી છોડાવવી અઘરી પડે છે. ગમાર પાસે ચિંતામણિ રત્ન છે, શી રીતે તેના હાથમાંથી છેડાવી લઊં. ખરેખર ! શેક દાખી શકાય છે, પરંતુ હર્ષના તરંગ દાબી શકાતા નથી. ગમારના હાથમાં ચિંતામણી દેખી જયદેવથી હર્ષ દાબી શકાતું નથી. ગમાર પાસે એ રત્નની માગણી હર્ષપૂર્વક કરી. પશુપાલે કહ્યું કે તારે આ પત્થરનું શું કામ છે? હવે ગમારને જયદેવે શે ઉત્તર આય? નાનું બાળક સગડીમાં હાથ ઘાલે તે અવસરે દઝાય છે, એમ બાળકને સમજાવવું શી રીતે ? સગડીથી છેટે શખ પડે. તેમ આ ગમારને તે જ ઉત્તર આપે છે. જયદેવ કહે છે કે લાંબા કાળે હવે હું મારા સ્વદેશ તરફ જવાને છું. ઘેર જઈશ એટલે માબાપ, સ્ત્રી, નાના ભાઈબેન મને પૂછશે કે પરદેશથી શું લાવ્યા? તે કંઈક નવીન વસ્તુ લઈ ગયે હેવું તે નાનાં બાળકને આનંદ થાય. નાના
કરા પ્રથમ માંગે તે છોકરાઓને રમવા તે અપાય. હવે પેલે પશુપાલ કહે છે કે અરે વાણીયા! આવા આવા ગેળ પત્થર ચકચક્તા અહીં ઘણા પડેલા છે તે શા માટે તું નથી લેતે? ગમારને પિતાના હાથમાં હેલું ચિંતામણિ રત્ન અને ભેંય પર રખડતા પડી રહેલા પથરા વચ્ચે કાવત માલસ જ નથી. જેમ અજ્ઞાની આત્માને ધર્મ કે સુધર્મ બધા જ સરખા લાગે છે. સુષમ તરીકે ફરક અજ્ઞાનીને માહાય ન પડે. આમ,
Page #324
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્ન પ્રકરણ
સંસારમાં કેટલાક કુળ જાતિને લીધે, સહચારી સંબંધીઓને લીધે પણ અનેક પ્રકારના ધર્મને પામેલા હોય છે, તેવાઓને “આ એ ધર્મ છે, અને પેલે પણ ધર્મ છે. જેમ પેલે ગમાર ચિંતામણિને બીજા પત્થર સાથે સરખાવે છે, તેમ પિતાને મળેલા ઉત્તમ ધર્મને બીજાના ધર્મોની યત્કિંચિત સરખાવટના શબ્દોને આગળ કરીને, “આ એ ધર્મ છે, અને પેલે પણ ધર્મ છે, તેવી સરખામણી કરે છે. ગમારે ઉત્તમ ધર્મને બીજા હલકા ધર્મની સરખાવટમાં મૂકી દે છે.
ઉપકાર કરવાની ટેવ પાડે હવે જયદેવે દેખ્યું કે આ પશુપાલ પિતાના હાથમાં રહેલા ચિંતામણિ રત્નને બીજા પત્થરની સરખાવટમાં મૂકે છે, એટલે પિતે રાજી થાય છે. હવે તેની પાસેથી આ રત્ન મેળવવામાં મુશ્કેલી નહિ પડે, કેમકે ગમાર તેને પત્થર ગણે છે. જ્યદેવ હવે પશુપાલને કહે છે કે મારે જલદી સ્વદેશ તરફ પહોંચવું છે, તું તે અહીં જ રાત દિવસ ફર્યા કરે છે, તે તું બીજા ખેળી લેજે, મને તું જલદી આપ, કે હું જલદી હવે અહીંથી જવું. હવે ગમારને ઉત્તર દેવાની સૂઝ પડતી નથી.
કેટલ કે માખી જેવી સ્થિતિવાળા છે, જે મરતાં મરતાં પર અપકાર જ કરે. અંદર પેસીને પિતાના પ્રાણુને ભેગ આપી, સામાને ખાધેલું બધું એકાવે. કેટલાક બકરીના ગળાના આંચળ જેવા હોય છે તે ઉપકાર જ ન કરે. પિતાના હાથે બીજાને ઉપકાર થાય જ નહિ. તે પછી પરોપકારની ઉત્તમતાની વાત સમજે જ કયાંથી? ઉપકાર કરવાની ટેવ પાડયા વગર હૈયાત વસ્તુથી ઉપકાર થઈ શકતું જ નથી. આ ગમાર દરિદ્ર દશામાં છે. પરોપકાર કરવામાં સમજે જ કયાંથી? તેને તે પત્થરને જ પરોપકાર કર હતે. વળી તેવ, પત્થર તે જંગલમાં અનેક પડેલા હતા, પણ એક આનામાંથી એક પાઈ ખરચવાને ટેવાયેલ હોય તે રૂપિયામાંથી એક આને ખરચી શકે. ખરચવું એ દાન દેવાની ટેવ ઉપર આધાર રાખે છે. જેને દાન કરવાની ટેવ પડી હશે, તેને અહીં એછું હશે તે પણ ખરચશે જ. જેને દાનની ટેવ નથી, તે મળ્યા છતાં પણ ખરચી શકતું નથી. આ બિચારા પશુપાલે જનમથી કઈ દિવસ પરોપકારને સ્થાન આપ્યું નથી,
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શ્રી આગમારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો તેને તે કાંકરામાં પરોપકાર કરવાને છે, છતાં આ શ્રીમંત માણસ મળે તે પણ કાંકરા તરીકે આપવાને પરેપકાર કરી શકતું નથી.
પરોપકારરસિક આત્માઓ પરેપકાર કરે છે. ' હવે જયદેવ મનમાં વિચાર કરે છે કે, મારો ધાર્યો સ્વાર્થ સિદ્ધ ન થયે, પણ આ પશુપાલને આ રત્ન સિદ્ધ થશે તે તેનું પણ કલ્યાણ થશે, અને ચિંતામણિ રત્નને મહિમા તે ટકી રહેશે. આ મહિમાવાળું ચિંતામણિ રત્ન પત્થરમાં ન ખપી જાય તે ધારણું થઈ સજજનપણું
ત્યાં જ છે. પિતાને સ્વાર્થ સિદ્ધ ન થાય તે પદાર્થની પવિત્રતાને ન બગાડે. પીવું નહીં તે ઢળી નાખવું, બીજાને તે પીવા ન જ દઉં. પિતાનું ધાર્યું ન થાય તે મેં મરૂં, પણ તુજે રાંડ કરું, આવી દુર્જનની સ્થિતિ હોય છે. તે જ કારણથી આ જયદેવ ધારે છે કે મારા હાથમાં ભલે ચિંતામણિ ન આવ્યું, પણ એને ઉપકાર થાય તે પણ કલ્યાણ, અને તેની પરંપરા તે રહેશે. જગતમાં ઉપકાર કરવાની દષ્ટિ અલ્પ પ્રાણીઓને થાય છે, તેમાં સ્વાર્થસિદ્ધિ થાય ત્યારે ઉપકાર કરવાની દૃષ્ટિ ઓછી રહે છે. આ ચિંતામણિને પ્રભાવ જગતમાં વધશે તે પણ ઘણું છે. તેમ આ રબારીને પણ ઉપકાર થશે. આવી બુદ્ધિવાળો જ્યદેવ ભરવાડને કહે છેઃ હે ભદ્ર! અત્યાર સુધી તું પત્થર જાણે છે છતાં વળગી રહ્યો છે, અને છેડતું નથી, તે હું કહું છું કે આ પથર નથી, પણ ચિંતામણિ રત્ન છે. હું લઈને તેની આરાધના કરત. હવે તું પણ તેની વિધિપૂર્વક આરાધના કર. એને આરાધવાથી, તેનામાં તાકાત છે કે તું ઈરછા કરે તે વસ્તુ તને આપી શકે. જો એમ જ હોય તે જરૂર હું આરાધના કરૂં. મનમાં જે વિચારે તે આપે તે મને વિચારતાં વાર શી?
ધમચિન્તામણિને મહિમા. ધર્મ-ચિંતામણિ માટે તે નિયમ છે કે જે વિચારે તે આપવું. તમે વિચારે કે મારે મેક્ષ જોઈએ, તે મેક્ષ મેળવી આપે. મોક્ષને વિચાર કેને થાય? જે ભગ્ય મોક્ષે જવાનું હોય તેને જ તે વિચાર , આવે. આપણામાં કેટલાક એવા આત્માઓ છે કે જ્યાં ખાવા પીવા પહેલા ઓઢવાનું કે નાટક સીનેમા, સ્ત્રી, પુત્રાદિનાં સુખ નથી, તે એ
Page #326
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્ન પ્રકરણ
૩૦૦
જઈને શું સુખ ભાગવવાનું ? ભાભિનંદી જીવા, પુદ્ગલાનન્દી જીવા, ઇન્દ્રિયારામિ–જીવા પૌર્ટીંગલિક સુખમાં જ સુખ માને છે. ઝેરના કીડા ઝેરમાં જ સુખ સમજે, તેથી તેને જ સાકરમાં મૂકીએ તો તે મરી જાય. તેમ ઇન્દ્રિયારામિ—આત્માઓને આત્મિક સુખ અન’તુ' છે, છતાં તેમાં આનંદ ન આવે. ધર્મરત્નનો નિયમ છે કે મેક્ષ માગે તેને મેક્ષ આપે જ. નવે તત્ત્વની શ્રદ્ધા થઈ ન હોય, સમક્તિ થયુ' ન હાય તા પણ મે।ક્ષવાંછુ –આત્માને એક પુદ્દગલ પરાવતનમાં નિયમા મેક્ષ મળે. મેક્ષ જ જોઈએ તેવા આત્માને અધ-પુદ્ગલ પરાવમાં મેાક્ષ મળે, એક વિચાર માત્રથી મેક્ષ મળે, તે પછી ચિંતામણ્િ રત્ન માંગેલી વસ્તુ જરૂર પૂરી પાડે તેમાં નવાઈ શી ? આ રખારી આરાધવાની વાત કારણે મૂકીને, માંગીશ તે આપશે તેની વિચારણામાં ચઢી ગયા, ‘ ટુકડીનુ’ માં ઢેપલી ' તેવી રીતે રખરી કહે છે, કે હું મેર, કેળાં, કચુંખર માંગુ તે મને આપશે ને ?, આ સાંભળી જયદેવને હસવુ આવ્યું. આવા ઉત્તમ ચિન્તામણની પાસેથી કેવી રીતે મ’ગાય ?, શું વસ્તુ મંગાય ?, તેની ખબર નથી. એટલુંજ નહિ, પણ આરાધના કરવી જોઈએ એ વાતની પણ આ
ગમારને ગમ નથી.
ચિ'તામણિની આરાધના,
પાણી લેવા છીબું ઢાંકણું લઈને ગયા, પણ છીખામાં કેટલુ પાણી સમાય, લેવાની પણ રીતિ-નીતિ હોવી જોઈએ. રીતિ ન હાય તે કંઈ ન મળે. એક શેઠ સાથે ખીજા માણૢસે નક્કી કર્યું, કે સરખા માપે તલ આપવા, બદલામાં તેટલું તેલ આપવું.' લેવાના ઠામ અને લેવાની વસ્તુ વિચારવી જોઈએ. છીમાં તલ ઘણા સમાય, પણ તેલ કેટલુ ટકી શકે?” તેમ આ બિચારો રખારી ચિંતામણિ રત્ન પામ્યા, પણ માગવાની રીતિનું ઠેકાણું ન હાવાથી જયદેવને હસવુ આવ્યું. હસવું એમ આવ્યુ કે રત્ન મારા હાથમાં તે ન આવ્યું, પણુ તેના હાથમાં ટકવાનું નથી, જયદેવે ભરવાડને ફ્લુ કે આમ વિચારાય નહિ. ત્યારે કેમ વિચારાય ? અઠ્ઠમ-ત્રણ ઉપવાસ લાગલાગત કરવા. ત્રીજી રાત્રી પૂરી થાય એટલે જમીન લીપી એક માન્નેડ ત્યાં ગાઠવી, ઉપર એક પવિત્ર વસ્ત્ર બીછાવી,
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૮
શ્રી આગમારક પ્રવચનશ્રેણી વિભાગ દ છે તેને થાળમાં પધરાવી પ્રક્ષાલન કરવું. પછી સુંદર વસ્ત્રથી નિર્જળા કરી, ચંદનાદિક પદાર્થોથી પૂજા કરી, ઉત્તમ સુંગધી પુખે ચઢાવવાં, અને ધૂપ દીપક ત્યાં કરવા. પછી નમસ્કાર કરી આપણે જે ઈચ્છા હોય તેની માંગણી કરવી, એટલે તે વસ્તુ તરત મળી જાય. સજજડ રેગની ક્રિયાઓ કઠણ હોય છે, તે પછી ચિંતામણિની ક્રિયા કઠીન હોય જ. રબારીને “ત્રણ દિવસ ભૂખ્યા રહેવું વગેરે બધી વિધિ કરે અત્યંત આકર લાગે. જૈનના બાળકને ચવિહાર, આયંબિલ, યાવત્ ઉપવાસ કર પણ સહેલે પડે છે. ઈતર કેમને મોટા માણસને એક અબેલ કરવાનું કહીએ તે એક કલાક પણ ભૂખે ન રહી શકે, તે શું કરે?. જયદેવે સહેલી વિધિ બતાવી, છતાં ગેવાળિયાને આકરી લાગી. એક પહાર છાશ વગર કે રેટલો વગર જે ચલાવી ન શકે તેનાથી અદ્રમ શી રીતે બને?
નિપુણ્યકની નિર્માલ્ય-નીતિ-રીતિ. હવે રબારી પોતાની બકરીઓને લઈને ગામ તરફ જાય છે. જયદેવ પણ પાછળ પાછળ જાય છે. ભાવિ શુભાશુભ કર્માનુસાર જીવને બદ્ધિ સૂઝે છે. આ રબારીને પિતાનું કર્મ ફળીભૂત કરવા બુદ્ધિ સૂઝતી નથી. તેથી આ રત્ન રબારીના ઘરમાં કે હાથમાં રહેવાનું નથી. એ બિચારે હીન પુન્યવાળ હેવાથી વિધિ બતાવી, છતાં આરાધવા ઉત્સાહિત થતું નથી. નિપુણ્યકને રત્ન મધું છતાં ટકવાનું નથી. તેથી જયદેવ તેની પાછળ પાછળ જાય છે. તે બીજી વ્યવસ્થા કરે તે વખતે જે હું હાજર હઈશ, તે રત્ન મારા હાથમાં આવી જશે. તેથી તેની પાછળ પાછળ જયદેવ ચાલ્યા જાય છે. અને નિપુણ્યક આત્માઓની નફા વગરની નીતિ રીતિને વિચાર કર્યા કરે છે.
રન અને રબારીના રિસામણ.. હવે ગામ છેટું છે. રઆરી સાથે રસ્તામાં વાત કરનાર કેઈ નથી. રેનને રબારી કહે છે: “અરે મણિ! મારી સ્થિતિ તું બરાબર ધ્યાનમાં રાખજે. આ બકરીઓ મારા જીવન અને કુટુંબને આધાર છે, છતાં તારા માટે બકરી વેચવી પડશે. એક બકરી વેચીને કપુર, ચંદન, ફૂલ,
Page #328
--------------------------------------------------------------------------
________________
શ્વમ રત્ન પ્રકરણ
૩૦૯
પાટલેા. વસ્ત્ર, ધૂપ વગેરે વસ્તુ લાવવી પડશે. પછી તારી પૂજા કરીશ પણ આ વિચાર હુ` કરૂ તે પહેલાં તારે પણ ઘણા વિચાર કરવા પડશે. મારે બકરી વેચવી તે મારા હાથની ચીજ. બકરીનીમિત આવશે તે મારે તો મુશ્કેલી નથી, પણ હૈ ચિ ંતામણિ ! તારે ઘણી મુશ્કેલી છે. ત્રીજે દહાડે પાછલી રાત્રે મારા મનમાં જે વિચાર આવે તે તારે આપવું પડશે. માટે ખરાખર ધ્યાન રાખજે ! તેા જ તારૂ ચિંતામણિ એવું નામ સાચુ' ઠરશે, હું ચિંતામણિ ! લાંઓ રસ્તો કાપવા છે, માટે તું કંઇક વાતો કર કે માગ કપાઈ જાય. જાય. ચિંતામણિ ચૂપ રઘુ', એટલે રબારી કહેવા લાગ્યા કે જંગલમાં તને વાત કરતાં કોઈએ શીખજ્યુ લાગતુ નથી. તું ખેલતા નથી, માટે તને વાત કરતાં આવડતી લાગતી નથી. માટે હુ' વાત કરૂ, તું સંભળીશ? અને હાંકારા પૂરીશને ? કમળ શેઠના પુત્ર જેવુ તે નહી કરીશને ?
ધરહિત પુત્રના અવિનિત આચરણા.
કમળ શેઠને પુત્ર હતા. તે પુત્ર બધી વાતે ખાડાશ, પણ ધર્માંના પગથીયે બિલકુલ ન ચઢે. શેઠ વારવાર કહે કે મારા કહેવા ખાતર મહુારાજ પાસે જા. સાંભળીને છેવટે જવું પડયું તેથી તે ગયા. વ્યાખ્યાનમાં નીચું ઘાલીને બેસી રહ્યો. અને દરમાંથી કીડીઓ નીકળતી હતી તે ગણ્યા કરી. ઘેર આવ્યા, આપે પૂછ્યુ કે શું સાંભળ્યું” ? હું ત્યાં જઈ આવ્યા પણ ત્યાં દરમાંથી કીડીએ નીકળતી હતી, તે મેં માત્ર ગણી. એટલે સાંભળવામાં ધ્યાન રહ્યું નહિ. હવે બાપે કહ્યું, હવેથી મહારાજની સામુ નજર રાખીને સાંભળજે બીજે દિવસે મહારાજની સામુ જોયા કર્યું", પણ સાંભળવામાં ધ્યાન ન રાખ્યું, પણ મહારાજના ગળાની હાડકી ૧૦૮ વાર ઉપર નીચે ચડ ઉતર કરતી હતી, તે મેં માત્ર ગણી. એમ શેઠને જવાખ આપ્યા.
આરાધનની કસોટી.
તેવી રીતે હું ચિંતામણિ ! તું કમળશેઠના પુત્રની જેમ ખરાખર સાંભળીશ કે નહિ? એમ તે રબારી ગમાર ચિંતામાંણુને કહે છે. મણિ મૌન રહે છે. મૌન રહ્યો એટલે મારી વાત માની. એમ ગમાર વિચારીને વાત કહે છે: અમે શુિ ! એક દેવગ્રહ દેવ મંદિર એક જ
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૦
શ્રી અગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ દ ો હતું, પણ અંદર દેવ ચાર હાથના હતા. આમ રબારી કહે છે, પણ મણિ હંકારે પૂરતું નથી, એટલે ગમાર કહેવા લાગ્યો કે તે કથા ન કરી. હું કહું છું તેમાં હકારે પણ આપતા નથી. અરે! તમારા માથે કેવી મેટી ફરજ આવવાની છે. આજથી ત્રીજે દહાડે હું માંગીશ તે તારે આપવું પડશે - કેટલાક અજ્ઞાનીઓ દેવ દેવીઓની માનતા માને છે. રેગ ન મટ. તે બીજું શું મટાડશે? અર્થાત્ લૌકિકમાં દેવગુરુ ફળે તે લીલા લહેર, નહીંતર ફાવ્યા નહિ ગણે છે, એટલું જ નહિ પણ તે આરાધના પડતી મૂકે છે. આપણે રબારીને હસીએ છીએ, પણ એ જ સ્થિતિમાં આપણે પણું છીએ. જે દેવ, ગુરુ, ધર્મના આરાધનમાં સિદ્ધિ ન થઈ, તે લોકોત્તર દેવ, ગુરુ, ધર્મને પણ તેવી સ્થિતિમાં આપણે લાવી નાખીએ છીએ. દેવ, ગુરુ, ધર્મ એ કટથી આરાધ્ય છે. કષ્ટ વખતે તેની આરાધનાની ખરી કિંમત લગીર કષ્ટ પડે તે આપણે દેવ, ગુરુ, ધર્મને પ્રથમ છોડીએ છીએ.
રત્ન ફેકનાર રબારી, - આપણે બધાએ ધર્મને સાવકા કરા જે ગયે છે. કાર્ય સિદ્ધિ માતાની ન થાય ત્યારે ઓરમાન છોકરાનું બતાણું કાઢે. હવે રેષાયમાન થઈ ગમાર ચિંતામણિને કહે છે: “તારું નામ ચિંતામણિ કોણે પાડ્યું? તારું નામ જ ખોટું છે. કદી સાચું હોય તે ચિંતા ઊભી કરનાર માણુ! ચિંતા રૂપ જ માણ. જ્યારથી મારા હાથમાં તું આવ્યું, ત્યારથી મને ચિંતા થઈ છે. અરે! ચિંતા કરીને રહેવાવાળે હોય તે અડચણ નથી. આ તે ચિંતા દ્વારા મને મારવાને તે રસ્તે કર્યો છે. રાબ, ઘેંશ અને છાશ વગર ક્ષણવાર જીવી ન શકું, એ હું ત્રણ દિવસ ખાઉં નહીં. હું મરી જઉં કે બીજુ કંઈ? માટે આ તે મરવાને ઉપાય પેલા વાણિયાએ બતાવે છે. એ વાણિયાએ માંગ્યું તે મેં ન આપ્યું, તેથી જ મને મારી નાંખવાને આ પ્રસંગ ર જણાય છે. પણ હું એ કા નથી કે વાણિયાના કહેવાથી ત્રણ દિવસ લાંઘણ કરૂં. આ ચિંતા કરાવનાર હોવાથી અહીંથી એવી જગ્યા પર ફેંકી દઉં કે ફરીથી મારી નજરે પડે એમ કહી રબારીએ રત્નને બહુજ દુર ફેંકી દીધું.
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૧
ધર્મરત્ન પ્રકરણ
એકની રીસ એ જ બીજાને સંતોષનું કારણ - “હવે વહુની રીત અને સાસુને સંતેષ ગમારે જે મણિ ફેક. કે જ્યદેવ તે મણિ પાસે તરત ગયે. અને દેખી પૂર્ણ હર્ષ પામ્ય પહેલા જે હસ્તિનાપુર નગર, પહાડ, પર્વત, ખાણે, બંદર અનેક જગ્યાએ ફરીને ભૂખ તરસ વગેરે દુઃખ પરિશ્રમ વેઠયા, તે અહીં સફળ થયા, એમ તેણે ગણ્યા. મણિ પાસે જઈને પહેલાં નમસ્કાર કર્યો અને પછી હાથમાં લે છે. હવે જયદેવ ચિંતામણિ રત્ન પામી પિતાને નગર તરફ પ્રયાણ કરે છે. માર્ગમાં અનેક સંકટોને સામને કરતે કરતે પિતાના નગરમાં નિવિદને પહોંચી જાય છે. સારી જગ્યામાં વસવાટ હોય, ઘેર કે ભાગ્યશાળી આત્માનાં પગલાં થાય, અગર કઈ ઉત્તમ ગાય, બળદ, અશ્વ કે હાથી કે સુંદર લક્ષણવાળું રત્ન આવી જાય, તે ઘરની જાહે-- જલાલી થાય. સામાન્યકાળમાં ઉદય થાય, તો પછી ચિંતામણિ જેવી વસ્તુ હાથમાં આવી જાય પછી શું કહેવું? રીસાયેલા રબારીએ ચિંતામણિ રત્ન ફેક, પણ જયદેવને તે સંતોષનું કારણ થયું.
પુત્કર્ષની અજબ લીલા. ઘેર આવ્યા પછી જે માતાપિતા એક વખત પરદેશ જવાની ના પાડતા હતા, ચિંતામણિ જેવી વસ્તુ જ નથી, માત્ર શાસ્ત્રમાં કલ્પના ગોઠવી છે, એવું કહેનારા માતાપિતા રત્ન દેખીને આનંદ પામ્યાપુત્રને આશીર્વાદ આપવા લાગ્યા.
હવે માતાપિતા તે પુત્રનું લગ્ન કરવા માટે કન્યાની શોધ કરે છે. એ જ નગરના એક ધનવાન શેઠની રત્નવતી નામની કન્યાની સાથે વિવાહ કર્યો. ઠાઠમાઠથી લ ત્સવ કર્યો. એમ કરતાં શેઠને ત્યાં પુત્ર પૌત્ર પરિવાર વૃદ્ધિ પામે. વેપાર રોજગાર પણ વધવા લાગે. દેશ પરદેશમાં કીર્તિ પુષ્કળ વધી. આટલું છતાં જયદેવ દરરોજ માતાપિતાને વિનય, નમસ્કાર, સેવા, ભક્તિ ચૂકતા નથી. હવે એ જ માતાપિતા હર્ષપૂર્વક અમારા કૂળને દીપક વગેરે વિશેષણથી નવાજવા લાગ્યા, અને અભિનંદન આપ્યું. દિન પ્રતિદિન સંપત્તિ, સાધન અને આનંદ વૃદ્ધિ પામ્યા. ખરેખર પુત્કર્ષની અજબ લીલા છે.
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૨
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છે
દીક્ષાની જડમાં ધર્મ છે. બગીચે તૈયાર કર્યો છે ત્યારે તે મહેનત પડે છે. પરંતુ ફળ ખાવાં બધા આવે છે. દીક્ષા થાય ત્યારે સંબંધ વગરનાને પણ કડવી લાગે છે. કયા ગામવાળાને ગુરુ સાધુ નથી જોઈતા? “અમારા ગામમાં
માસું પધારે” આમ આગ્રડ પૂર્વક વિનંતિએ સાધુઓને કરાય છે, છતાં થતા સાધુ નથી જોઈ શક્તા, પરંતુ તૈયાર થયેલા સાધુએ માટે જોરદાર વિનતિઓ કરે છે. છોકરાને ડરાવે છે તે કેવી રીતે ? સાપ, ઘો, વીંછીના નામે છેકરાને નથી ડરાવતા. “બાવા આવ્યા’ કહી છોકરાને ડરાવે છે. એ જ છોકરા જયારે ભણી ગણી હોંશિયાર થાય ત્યારે અમારું કૂળ અજવાળ્યું. જન્મ આપતી માતાનું દુઃખ જોઈ શક્તા નથી, પણ છોકરાને રમાડવા સહુ કેઈ તૈયાર છે. તેમ દીક્ષા લેતી વખતે કુટુંબના કલેશને કેટલાક આગળ કરે છે, પણ જ્યારે સાધુ શાસન પ્રભાવનાને કાર્યોમાં જીવન અપનાવે છે, ત્યારે તે સહ કે ઈદેખી આનંદ પામે છે. કહેનારા કહે છે કે ખરેખર માતાના પેટે રત્ન પાળે. છતાં કુટુંબીઓ દીક્ષા પાછળ કલેશ કરે તે પણ તેની જડમાં ધર્મ છે. પણ ફેગટીઆના નશીબમાં તે હાથ ઘસવાના છે.
વજસ્વામીની માતાએ રાજદરબારમાં ફરિયાદ કરી. છેવટે પુત્રે તે દીક્ષા જ લીધી. માતાએ વિચાર કર્યો કે પતિએ દીક્ષા લીધી અને પુત્રે પણ લીધી. હવે મારે કેના માટે સંસારમાં રહેવું ? એમ કરી માતા જે કલેશ કરનાર હતી, તેણે પણ દીક્ષા જ લીધી. ફેગટીયા દિક્ષામાં વિરોધ કરનારને માત્ર દીક્ષાને ઠેષ છે. તેના કુટુંબીની દયા કે લાગણું જ હોય તે કેટલાને મદદ કરી ? લગ્ન કરવા જાય ત્યારે ચાર ખારેક માટે ગાળાગાળી બેલનારી વેવાણે જમતી વખતે એક પાટલે બેસી જામશે. એ જ સાધુ માંદા થાય ત્યારે કલેશ કરનારા કુટુંબીઓ તરત દોડતા આવશે, માવજત કરશે, પણ પેલા મફતીયા કલશ કરનારા કોઈ તપાસ પણ કરવા આવતા નથી હવે તમામ સગાંવહાલાં સ્વજને બહુમાન કરવા આવે છે. - જયદેવની સમૃદ્ધિ દેખી માબાપ, સ્વજનો, નગરના લેકે અંતઃ કરણથી પ્રૌતિબહુમાન કરવા લાગ્યા. દેખાડવા માટે કે ખુશામત આતર નહિ. વરને વરની માએ વખાણે તેમાં શી નવાઇ? તેમ નથી,
Page #332
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્ન પ્રકરણ
૩૧રૂ. પણું ખૂલે મઢે આખા નગરલેકેએ પ્રશંસા કરી. અને અંતે જીવન પર્યત શબ્દ રૂપ, રસ, ગંધ, સ્પર્શના સુંદર ભેગો અને ભેગના સાધનનું ભાજન બન્ય, અર્થાત્ પૂર્ણ ભેગી બને. આ પ્રમાણે પશુપાળ અને જયદેવનું ચિંતામણિ રત્ન વિષયક દષ્ટાંત કહ્યું. પણ દષ્ટાંત કહેવાને શાસ્ત્રકારને અભિપ્રાય કર્યો છે, તેમજ આ દષ્ટાંતથી આપણે શું ઉપનય સમજવાને છે તે હવે આગળ વિચારીએ.
શાલિભદ્રની કથાનું રહસ્ય. ચારે ગતિમાં આ જીવને ધર્મરત્ન મળવું મહા મુશ્કેલ છે, તેમ છતાં ભાગ્યેયેગે મળી ગયું તે, ટકવું બહુ જ મુશ્કેલ છે, અને તે માટે પશુપાલનું દ્રષ્ટાંત આપ્યું. પશુપાલને રત્ન મળ્યું છતાં ટકયું નહિ. કેટલીક કથામાં માત્ર સાધ લેવાનું હોય. જેવી રીતે શાલીભદ્રજીની કથામાં સાધ્ય દાનનું. સદ્ગતિ લેવાવાળાએ રબારી બનવું, ઢેર ચારવા, માતાએ દૂધ, ચોખા અને સાકર માંગી લાવી એકઠા કરવા, અને ખીર બનાવવી, છોકરાને ખીર પીરસવી, અને છોકરાઓ દાન દેવું એ બધું લેવાનું નથી, પરંતુ માત્ર દાન દેવાથી પુન્ય બંધાય છે, તે દાનના પરિણામનું સાધ્ય રાખવાનું છે. તેવી કથાને શાસ્ત્રકાર કથા કહે છે, પરંતુ કથાના રહસ્યને સમજવાની જરૂર છે. '
મેઘકુમારની કથાનું રહસ્થ પર્યુષણમાં મેઘકુમારની કથા સાંભળે છે. મેઘકુમાર મોટા રાજાઓની રૂપવંતી અઢળક રિદ્ધિ લઈને આવતી રાજકુમારીઓને પરણે છે. અને છેડીને દીક્ષા લે છે. એક જ રાત્રિમાં સાધુના આવવાજવાથી સંથારામાં પુષ્કળ ધૂળ એકઠી થવાથી સુખશય્યામાં પઢનાર મેઘકુમારને ક્ષણવાર પણ નિદ્રા ન આવી. તેથી સવારમાં ભગવાનને પૂછીને ઘેર જવાને નિર્ણય કરે છે. મહાવીર ભગવાન દીક્ષા આપનાર છે. મહાવીર ભગવાન પૂર્વભવ સંભળાવે છે. આગલા ભવમાં હાથીના ભાવમાં ધર્મ ખાતર તે જિંદગી ગુમાવી છે. પહેલા ભવના ધર્મના સંસ્કારવાળે હાથીને જીવ રાજકુમાર આઠ આઠ સ્ત્રીઓને ત્યાગ કરીને દીક્ષા લે છે. તે ઘેર જવા માટે પરિણતિ (વિચાર) કરે છે. આમ તે અભિપ્રાય આપી દઈએ કે ભગવાને ઠીક ન કર્યું. પણ ઘેડો રથમાંથી છૂટી જાય, ભાગી
Page #333
--------------------------------------------------------------------------
________________
'
' .
'
'
'
૩૧૪
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ ૬ જાય અને ખાડામાં પડે, તે પણ સારથિને તે ખાડામાંથી બહાર કાઢી ઊભું કરી રથમાં જેડ જ પડે. ભાગી ગયે તે “એ છે થયે” એમ સારથિ ન લે. તેમ ધર્મનાયકેનું શું કાર્ય ? ધર્મ છેડીને જીવ ખસી જાય, અગર ખસવાની તૈયારી કરે તે તેની બેદરકારી ધર્મ ગુરુઓએ ન કરતાં તેને ધર્મમાં જોડે છે. હજુ મેઘકુમાર બોલતે નથી, અને સવારે ભગવાન પાસે આવે છે, એટલે બોલ્યા પહેલાં તે શ્રી મહાવીર ભગવાન કહે છે કે-હે મેઘકુમાર! રાત્રે આ માઠો વિચાર કર્યો તે દુધ્ધન કર્યું. તે વખતે મેઘકુમાર “ના સાહેબે તેમ નથી કહેતે પણ હા કહે છે. અરે! આપણે તે દુઃખની સામા જવાવાળા, સુખની દરકાર વગરના દુખની તૈયારી કરનારા, અને દુઃખને સહન કરી સંવર નિર્જરા કમાવાવાળા સાધુએ છીએ. આવા સાધુવર્ગમાં આવ્યા પછી દુઃખ લગાડવું તે તને. યુક્ત નથી. તારે પૂર્વભવ યાદ કર. તું આગલા ભવમાં હાથી હતું. ત્યાં તિર્યંચના ભાવમાં પણ પ્રાણને ભેગે પરદા પાળી, તે પછી અહીં સ્વદયા માટે, કર્મનિર્જરા માટે આટલા સામાન્ય દુઃખથી તું કેમ ડરી જાય છે? કન્યાદાનમાં દાગીના આપવા છે, પણ ઘરની જડી લઈ જાય તે પાલવતી નથી. આ મૂર્ખતા ગણાય. તેમ અહીં બાહ્ય દ્રવ્યદયા માટે તિર્યંચની અજ્ઞાન સ્થિતિમાં પ્રાણ અર્પણ કરનાર અહીં સ્વદયા માટે ધર્મને ધક્કો મારવા તૈયાર થાય, તે ધર્મની સમજણુદશાની શાબાશી કે અણસમજણ દશાની શાબાશી? તરત જ મેઘકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યાં આંખ સિવાય આખું અંગ સરાવે છે. આમ સરખાવટ કરીને સમજાવવામાં આવે છે. આટલી ઊંચી સ્થિતિમાં આવ્યા પછી આવી બાબતમાં કંટાળો લાવે તારા સરખાને ભતું નથી. આ કથા મેઘકુમારની કહી. કથામાં એક જ વાત પકડવાની, આગળ પાછળની વાતને સંબંધ ન હય, દ્રષ્ટાંતમાં બધી બાબતે આપણા આત્મા ઉપર ઉતારવાની ન હોય, પણ મુખ્ય બાબતને ઘડે લેવાનું હોય. પશુપાલન કથા માત્ર કથા માટે કહેલ નથી, જ્ઞાન તરીકે કહેલું છે. બધા અંગે પાંગ ઘટાડવા જોઈએ. અને તે કથામાંથી રહસ્ય લેવું જોઈએ.
ભટકતા છવની જયદેવ સાથે સરખામણી આ જીવ જન્મ કર્મની પરંપરા કરતે અનાદિકાળથી સંસારમાં
Page #334
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્ન પ્રકરણ
ગણ
રખડી રહેલ છે. જેમ હસ્તિનાપુર જયદેવે છે.યુ' અને બધે ભટકા,તેમ નિાદરૂપ અવ્યવહાર રાશિ છેડી વ્યવહાર રાશિમાં આ જીવ આવ્યેા. વ્યવહાર રાશિમાં પણ માદર એકેન્દ્રી, બે ત્રણ ચાર ઇંદ્રીયવાળા થયે!. નારકી, તિય ચ, મનુષ્ય, દેવતા રૂપે પાંચ ઇંદ્રિયવાળા થયા. તેમ દરેક સ્થાનમાં ૮૪ લાખ યોનિમાં અનતી વખત ભટકયા. ભટકતાં ભટકતાં મણુિવતી નામની ખાણુ મહા મુશ્કેલીથી જેમ યદેવને મળી, તેમ પૃથ્વી આદિ એકેન્દ્રમાં, વિકલેદ્રીમાં, પચેન્દ્રિમાં પણ ઘણું ભટકયે, છતાં સ` સામગ્રીથી ભરપૂર મણિવતી ખાણુ સમાન મનુષ્ય ભવ મુશ્કેલીથી મળ્યા. જે જયદેવ તે આપણા આત્મા-જીવ સમજવે
મણુિવતી ખાણુ અને ચિન્તામણિ રત્ન.
નગરી, પહાડ, પર્વત, ખાણુ, બંદર વગેરે રૂપ ૮૪ લાખ યેતિ અથવા ચતુ`તિ સ્વરૂપ સ ́સાર સમજવા. મણુિવતી ખાણુ જ્યાંથી ચિંતામણિ રત્ન મળે છે, તે મનુષ્ય ગતિ, જેમાંથી ચિંતામણિ રત્ન કરતાં અધિક એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ રત્ના પ્રાપ્ત થાય છે, અર્થાત્ જે રત્નાના પ્રભાવથી મહા સુખવાળુ પરમાનદ પદ પ્રાપ્ત થાય છે. ક્રોડામનુષ્યા આ ખાણમાં આવી ગયા. કોઈને આ રત્ન ન મળ્યુ. પશુપાલને મળ્યું છતાં તે નિર્ભાગીના હાથમાં ટકયું નહિ. આથી એ સમજવાનું કે જગતમાં અનતાન'ત જીવાત્મા છતાં મનુષ્યા માત્ર સ ંખ્યાતા જ, તેમાં પણ કેટલાક અનાય ક્ષેત્રમાં જન્મ્યા. આમાં જન્મ્યા છતાં ઉત્તમ મૂળ ન મળ્યું. ઉત્તમ કૂળ મળવા છતાં, નિરોગી શરીર ન મળ્યુ. નિરોગી શરીર છતાં ઈંદ્રિયાની ખામી. સ`પૂર્ણ ઇંદ્રિયા નિરોગી શરીરાદિક મળવા છતાં, દેવ ગુરુના સમાગમ, તેની વાણીનું શ્રવણ, શ્રવણ થયા પછી શ્રદ્ધા, શ્રદ્ધાપૂર્ણાંકને અમલ, આ બધી એક એક વસ્તુ એક એક કરતાં રાધાવેધ સાધવા કરતાં મળવી અતિ કઠીન છે. આટલી સામગ્રી તે આપણુને પશુપાલ માફ્ક મળી ગઇ. પણ પશુપાલ માફક આ સામગ્રીનેા સદુપયોગ ન કરતાં, વિષયકષાયમાં એવા સૂઈ જઈએ છીએ, કે ધમ ક્રિયા. ત્યાગ, તપસ્યા એ કરવુ' રૂચતુ નથી, એટલે ધમ ક્રિયાત્યાગ તાવનારને પણ આપણે કહી નાંખીએ છીએ કે ત્યાગ, તપસ્યા, સચમ એ તેા ભાગથી
.
Page #335
--------------------------------------------------------------------------
________________
k
શ્રી આગમોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છઠ્ઠો
વચિત રહેવાનુ થાય છે. કાણે દેખ્યુ કે મુયમ ત્યાગ-તપથી આગળ સુખ મળે છે, છતાં ભાગસુખને છેડવુ તે.તે હથેલીમાં રહેલા મધને એડીને કેાણી પર ચાંટેલ મધને ચાટવા જેવું છે. અર્થાત્ હથેલીનુ` મધ ઢાળાઇ જાય છે, અને કાણીએ જીભ પહાંચે નહિ, એટલે મનેથી લટકે. આમ ધર્મોપદેશકને આપણે સામે જવાબ આપીએ છીએ.
જૈનધર્મની મહત્તા.
જૈનધમ દુનિયાથી ઉલટી દિશાના છે. દુનિયા ભાગને માને છે, જ્યારે જૈનયમ ત્યાગને માને છે. જૈનેના દેવ, ગુરુ, ત્યાગી, ધર્મ પણ --ત્યાગમય. ત્યાગમાં ધમ બુદ્ધિ કેટલી મુશ્કેલ તે વિચારવા જેવુ` છે. ભાગ જ દુઃખનું કારણુ. ડૂબાડનાર, હેરાન કરનાર ભાગ છે, અને ‘ત્યાગ કલ્યાણ કરનાર છે' એવી બુદ્ધિ આવવી મુશ્કેલ છે. આ વિચારશે એટલે જૈત ધરૂપી ચિંતામણિ રત્ન મળ્યુ. મુશ્કેલીના પદાથે કેટલીક વખત મળી --જાય. પણ ભાગ્ય ન હેાય તેા ટકવા મુશ્કેલ છે. સ્વપ્નમાં ચક્રવતીના છ ખંડનું રાજ્ય, નવ નિધાન, ૧૪ રત્ને મળી ગયાં, પણ આંખ ઉઘડે ત્યારે શું? તે માટે પશુપાલ બિચારો ચિન્તામણિ પામ્યા છતાં કુતૂહલ ખાવા પીવાના ભાગમાં તીત્રગથી ચિન્તામણિ તરફ ખેદરકાર રહ્યો. આપણામાં પણ કેટલાક વડેરા હોય તે પણ ભેગ માટે ધર્મ ને ફેંકનારા હાય. પરભવમાં રિદ્ધિ મળશે, રાન્ત થઇશું, તે ધારી ધમ કરનારા હોય. તેવાને પશુપાલ જેવા જ સમજવા. જયદેવ ચિંતામણિ ફેંકનાર ન થયા. તેમ જૈન ધર્મોની મહત્તા સમજનાર ધ`ને ચિંતામણી સમજી સંગ્રહી શકે છે.
પુણ્ય નૈૠત્રની જરૂર.
અજ્ઞાની આત્મા ધરતને પૌદ્ગલિક-સુખની ઇચ્છાથી ફેંકનારા નીકળે તે દેખીને આપણે ધમનું સાચું સ્વરૂપ સમજનારા હાવાથી આપણને પૌલિક સુખ માટે ધર્માંતનુ સાઢુ કરવુ, તે ન શેલે. પુન્યરૂપી ખરૂ' દ્રવ્ય જયદેવના આત્મામાં હતું, રબારીના આત્મામાં તેવુ પુન્ય ન હતુ. તેવી રીતે આ જીવામાં જેમ ચિંતામણિ-રત્ન પ્રાપ્ત કરવા માટે પુખ્ય વૈભવની જરૂર છે, તેમ ધર્મરત્ન પ્રાપ્ત કરવા માટે ગુણ
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૧છે
ધર્મરન પ્રકરણ વૈભવની જરૂર છે. વૈભવ વગરને આત્મા ધર્મરત્વ પામી શકતું નથી.. પુણ્ય વૈભવથી અવિકલ સંપૂર્ણ નિર્મળ ગુણને સમુદાય ધારણ કરનાર આત્મા જિનેશ્વરના ધર્મરૂપી ચિંતામણિ રત્નને પામી શકે છે.
- માનવ જીવનની સફળતા. આ મનુષ્ય ભવ “દુ:નિમિત્તમામ અર્થાત્ દુઃખને કારણભૂત. છે. મનુષ્યભવ મળવામાં પણ દુઃખના કારણ સ્વરૂપ છે. તેમજ જગતમાં જે જે દુઃખે છે, તેનું મોટું કારણ હોય તે આ મનુષ્ય ભવ છે. સાતમી. નારકીમાં જનારા આત્માઓ હોય તે મનુષ્ય અપવાદ રૂપે મર્યો છે, પણ તેમાં મૂળ કારણ તે મનુષ્યપણું છે. તેમજ મનુષ્યગતિ મેળવવા માટે પણ પૂર્વે દુઃખ સહન કરવું પડે છે. તેથી શાસ્ત્રોમાં દેવભવ દુર્લભ ન કહ્યો પણ “ વડુ મારે મરે” અર્થાત મનુષ્યભવ જ દુર્લભ છે. મોક્ષની નીસરણીરૂપ ચારિત્ર પણ મનુષ્ય ગતિમાં જ મળી શકે છે જ્ઞાન, દર્શન, ચારિત્રની ત્રણે એકી સામટી આરાધના કરાતી હોય તે માત્ર મનુષ્ય ભવમાં જ થાય છે. આ મનુષ્ય ભવને જે સદુપયોગ કરશે. તે મેક્ષ મેળવી આપનાર છે, અને જો દુરુપયોગ કરીને વિષય-કષાય. ૧૮ પાપ-સ્થાનક સેવનમાં વેડફી નાંખશે તો આ જ મનુષ્યપણું ભયંકર દુર્ગતિના દુઃખમાં ધકેલી દે છે.
અકામ-નિર્જરાને અજબ ચમત્કાર, વર્તમાન કાળની અપેક્ષાએ મનુષ્યગતિ સારી, પણ અનુપગ કર્યો તે હેર કરતાં હલકો છે. એક માણસ પાસે મિલકત છે, પણ ફના કરે. છે. નવું દેવું વધારે છે. તે ખરાબ ગણાય, અને દેવું પતાવે તથા નવી મૂડી ઊભી કરે તે સારે ગણાય. તિર્યએ આગળ કરેલાં પાપે ભગવી, અકામ નિર્જરા કરી, ઘણે ભાગે દેવગતિનું આયુષ્ય અને પુન્ય બાંધે છે. દેવતાઓનું થાળું તિય પૂરે છે. પરંતુ મનુષ્યથી પૂરતું નથી. ગર્ભ: મનુષ્ય ગણતરીના જ, માત્ર ૨૯ આંકની સંખ્યાવાળા, અસંગ્નિ-મનુષ્ય કે તિર્ય દેવલેકે ન જાય. વગર ઈરછાએ ભૂખ, તરસ, ટાઢ, તડકે , પીડા સહન કરવા દ્વારા જે નિર્જરા કરે છે, તે અકામ નિજ ના કર છે. તેથી તેઓ દેવતા થાય. શૂલપાણિ યક્ષ કેશુ?, તે આગલા ભવમાં
Page #337
--------------------------------------------------------------------------
________________
-
શ્રી આગાહારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ હો
''
મળતું હતું. તેના સાંધાઓ તૂટી ગયા હેવાથી માલિકે એક ગામમાં રાસ આપી ખાવા પીવા માટે વ્યવસ્થા કરી હતી, પણ ગામવાળાએ તેની કશી ચિંતા ન કરી. કેઈ બાઈ પાણીનું બેડું ભરીને આવતી દેખે તે હમણાં મને પાણી પાશે, ઘાસને ભારે લઈને કોઈ આવે તે હમણાં મને ખાવા પુળો આપશે. તેમ છતાં કેઈપણ પાણી કે પુળ આપતું નથી. વગર ઈચ્છાએ ભૂખ તરસ સહન કરી. અકામ નિર્જરા કરી શૂલપાણિ યક્ષ દેવતા થયે. આ ઉપરથી સમજાશે કે અકામ નિજેરાને એજબ ચમત્કાર છે, કે જેથી તિર્યચપણું છેડી દેવ થયે. છે. મનુષ્ય જિંદગીને સદુપયોગ કરતાં શીખે.
જાનવરની જિંદગી પહેલાનાં પાપને ખપાવનારી. આપણી જિંદગી પહેલાનાં પુજેને ખાનારી. આગલા ભવના પદયથી મનુષ્ય થયે. આપણે ગયા ભવની મૂડી જ ખાયા કરીએ છીએ, અને નવી પેદા કરતા નથી. મનુષ્યપણું જેટલી પણ મૂડી ટકાવી રાખીએ તે રાંડી રાંડ બાઈ જેવા તે ગણાઈએ. રાંડી રાંડ બાઈ વ્યાજ ખાઈને ભી સાચવે, કેટલીક તે મૂળ મૂડીમાં પણ વધારે કરે, પણ ઘટાડો ન જ કરે. આપણે તે મેક્ષ કે દેવવેક ન મેળવીએ, પણ મનુષ્યપણું જે સાચવી રાખીએ, તે રાંડી રાંડ બાઈ જેવા પણ ગણાઈએ. આપણે ચતુર વેપારી કેમ ગણાઈએ. મનુષ્યપણુ જેટલી સ્થિતિ ટકાવી ન રાખીએ, અને તિર્યંચ કે નરક ગતિમાં જઈએ એવાં જ કાર્યો અહીં કરીએ; તે iડી રાંડ બાઈ કરતાં પણ ગયા, કે મળેલું મનુષ્યપણું પણ આવતા ભવ માટે ટકાવી ન રાખ્યું. મનુષ્યપણું આવતા ભવમાં મેળવવું, એ આપણા હાથની વાત છે. એવી કાર્યવાહી કરવી કે જેથી સદગતિ જ મળે. પરંતુ દુર્ગતિને લાયકની કાર્યવાહી તે તુરત છેડી દેવી. દુરૂપયેગ થત અટકાવ, અને સદુપયોગ ન થવાથી ભવ હારી જવાય છે, તે વાત ન ભૂલવી. .
ભરત મહારાજાની ભવ્ય વિચારણા. ભરત મહારાજાને કહેવું પડયું કે મારા કરતાં નાસ્તિક સાશે. તે કેવી રીતે તે ઉપર એક દષ્ટાન્ત કહેવાય છે. એક રબારીને બકરી
Page #338
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્ન પ્રકરણ
થતા
મુખ્ય,
·
ચારતાં ચારતાં કોઈકને માર્ગમાં પડી ગએલ હીરા જડયેા. મારીએ અકરીના ગળે બાંધ્યા. બજારમાંથી બકરીને લઈને મારી હતા. માર્ગોમાં એક ઝવેરીએ અકરીના ગળામાં ૩૧. હીરા જ છે. ઝવેરીએ વિચાર કર્યાં કે આ રબારી પાસે જો હીરાની માંગણી કરીશ તે તે નહીં આપે, માટે આખી બકરીની માંગણી કરવા દે, એમ કરીને, કરી વેચવી છે ?, હવે વેપારી માંગણી કરે એટલે રબારીએ વિચાર્યુ કે ગમ્યાની વસ્તુ છે તે માગું તે કિંમત આપશે, પણ રબારી માંગી માંગીને શું માંગે ? પાંચ રૂપિયા આપે તે આપું. ઝવેરી કસવા જાય છે કે ના ભાઈ, પાંચ તેા નહી, ત્રણ રૂ. આપુ. રખારી આગળ શર્ચા. પાડોશમાં ખીજી દુકાને ઝવેરી હતા તે રાહ જ જોઈ રહ્યો હતા કે ત્યાંથી આવે કે ગમે તે કિ ંમત આપી લઇ લઉં. પહેલા ઝવેરી વિચાર કરે છે કે કયાં જવાને હતા? હમણાં પાછા આવશે. જોડેની દુકાનવાલાએ પૂછ્યું કે આને ગળે શુ' ખાંધ્યુ છે?, પત્થર છે. શુ લેવુ છે? પાંચ રૂપિયા, સારૂ', પાંચમાં રાજી છે ને ?, પાંચ રૂપિયામાં હીર રબારીએ આપી દીધા. ખીજે મ્હાડે ખકરી લઈને બજારમાંથી નીકળ્યા. પેલા ઝવેરીએ મેલાન્ગે. અલ્યા ગળે બાંધ્યું હતું તે કયાં ગયું ? અરે! એ તા પથરા હતા તે પાંચ રૂપિયામાં વેચી નાંખ્યા. અરે મૂર્ખ ! પથશે ન હતો પણ હીરા હતા. પાંચમાં કયાં આપી દીધા ? રબારી ઝવેરીને કહે છે, કે હું મૂર્ખ કે તમે મૂં ? હું તો પથરા જ સમજતા હતા, તમે તો હીરા જાણતા હતા છતાં બે રૂપિયા માટે ખાયા. એની કસર કરતાં હજારાની કમાણી ગુમાવી, માટે આપણા એમાં ભૂખ કાણુ ?, મારે તે પત્થરના પાંચ ઉપજ્યા; તેમ ભરત મહારાજા વિચાર કરે છે કે હું ધની કિંમત સમજું છું ને ધર્મ કરતા નથી. નાસ્તિકા પુન્ય પાપ ન માને, તેવાના હાથમાં ધમ આવીને ચાલ્યા જાય, તેમાં મૂર્ખાઇ ન ગણાય. પશુ ઝવેરીની દષ્ટએ પડેલેા હીરા પાંચ રૂપિયામાં ચાલ્યા જાય તે કેવી દશા ?, હું પુન્ય પાપ માનવાવાલા છતાં પાપથી દૂર ન રહે. આરંભ, સમાર’ભ, વિષયકષાયમાં પડી રહું ને પુન્ય પેદા ન કરૂ' તે મારા જેવા મૂખ' કાણુ ? ધર્મ જેવુ રત્ન હાથમાં આવેલુ ચાલ્યું જાય તે પશુપાલને શેશે, પશુ મારા જેવાને ન શેશે. આમ ભરત મહારાજા સરખા પોતાના આત્મા માટે વિચાર કરી રહ્યા છે. શાસનમાં ભરતરાજા
૩૧૯
...
Page #339
--------------------------------------------------------------------------
________________
કરી
૩૨
શ્રી આગમારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ હો. મશહુર ઝવેરી છે. માનવ જીવનને ચિન્તામણિ રત્ન જે ગાણીને જીવન મકામા પાણીની માફક ચાલ્યું જાય છે તેને વિચાર કરે છે.
મનુષ્યપણને સફળ કરે. આ મનુષ્ય ભવ મળે મુશ્કેલ છે. જેમ પહાડ ઉપરથી ઘસાતાં ટીચાતા પત્થરે જ્યાં નદીનું મુખ આવે, ત્યાં આગળ તેમાંના કે પથરે, ખૂણે ખાંચા વગરના ગોળાકાર બની જાય છે, તેમ આ જીવ પણ ચારે ગતિમાં અથડાતે, પીતે, કૂટાતે લઘુકમી બની મનુષ્ય અણધાર્યો બની ગયે. અટેલ પત્થરને અથડાવામાં હિસાબ છે? તેમ “આ જીવને મનુષ્યપણું પામવા પૂર્વે અથડાયાને હિસાબ નથી. અટેલ પત્થરમાં એક નિયમ, સુંવાળે થયે એટલે બસ. અહીં મનુષ્ય થયે એટલે અંતર મુહૂર્તનું જ માત્ર કામ. મેક્ષની નીસરણીનાં ૧૪ પગથિયાં તેમાં ૧૧ મા પગથિયા સુધી પહોંચેલે આત્મા પડે અને આથડે, તે -સી નિગોદમાં ઉતરી જાય. મન:પર્યવ જ્ઞાન પામેલે આત્મા પણ તરત મરીને નિગદમાં જાય. મહાવિદેહ ક્ષેત્રના ૧૬૫૮૩ હાથી પ્રમાણ રૂદ્માઈના ઢગલાથી લખી શકાય, તેવા પૂર્વેના જ્ઞાનવાળા પણ પ્રમાદવિશથી પછડાઈને ગબડીને પહેલે ગુણસ્થાનકે આવીને નિગોદમાં ઉતરી ગયા અને ઉતરી જાય છે. આવું મનુષ્યપણું ટકવવું બહુ જ મુશ્કેલ છે. આવા આત્માઓ પણ નિગદમાં અલપ પ્રમાદ કરતાં ઉતરી જાય તે વિષયકષાય, રાજ્ય-રાણીમાં ખેંચી ગયેલાઓની શી સ્થિતિ થશે? કેટિવજને ઘેર છેક અવતર્યો, કમાવા ગયો નથી, પણ કોડને માલિક જન્મતાંની સાથે થઈ ગયે. કોડની કિંમત નહિ સમજનાર તે મિલક્તના ફના ફાતિયાં કરવા મંડી ગયે, દુરૂપયોગ કરવા મંડી ગયે તે શી હાલત થશે? તેમ આ મનુષ્યભવ મળી ગયે, અને દુરૂપયેગ કર્યો તે આગલા ભવમાં શી દશા?; આ બીને દરેકે વિચારવા જેવી છે માટે આ મનુષ્યપણું પામીને સફળ કરવા જેવું છે, અને તેને સદુપયોગ કરવા લાયક છે. •
તલવારની જેમ મનુષ્યપણું તાનાર નથી. - થતી તલવાર ફિક વગર ઉપયોગે મનુષ્યપણું કાર્ય વિજય
Page #340
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્ન પ્રકરણ
૩૨૧ કરનાર નહિ જ બને. એક શેઠ છે. અને પાડોશમાં ગરાસિયા રહે છે. ગરાસિયે તલવાર બાંધીને ફરે છે. શેઠે ગરાસિયાને પૂછયું કે આ શું છે? અરે ! એનાથી તે ચેર ધાડપાડુ તાંની સાથે ભાગી જાય તેવી છે. હું આવી જબરી છે? તે મને આપ. પોલીસને વરસે વરસ છે . તરીકે ઈનામ આપો તેની ફીકર નહિ, પણ જે વરસે ન આપે તે. વરસે બુરા હાલ કરે. ગરાસિયે સમજે છે કે આ વાણિયાને તલવારને ઉપયોગ કરતાં આવડતો નથી, અને માંગે છે. ના કહીશ તે ખીજાઈ જશે. શું કરવું? રસ્તામાં ચારે મળશે તે તે તલવારથીજ તેનું માથું ઉડાવી મૂકશે, અને જગતમાં હું ભંડો ગણાઈશ; છતાં આપવા તે દે, પછી જોયું જાશે. ઘરમાંથી તલવાર આપી. શેઠ પણ ગરાસિયાની માફક કમ્મરે બાંધી બીજે ગામ જવા નીકળ્યા. પેલે ગરાસિયે મેં ઉપર બુકાની બાંધીને બીજે રસ્તેથી સામે આવ્યું. શેઠ મનમાં વિચાર કરે છે કે મારી પાસે તલવાર છે ને, આ સામે કેમ આવે છે, પણ એને ખબર નહીં હોય કે મારી પાસે તરવાર છે. જે તેને ખબર હેત તો આ તલવારથી જરૂર તે ભાગી જાય. ખરેખર ગરાસિયાના કહેવા મુજબ તલવાર તેનું કામ કરતી જણાતી નથી. હવે શેઠ કમ્મરેથી ઉતારીને નીચે મૂકીને તલવારને કહે છે કે “તલવાર બા ! તલવાર બા! તારા માલિકને ત્યાં જે કાર્ય કરતી હોય તે તુરત કર.” તેમ કહેવાથી તલવાર શું કરે? આ સ્થળે કથાને ઉપનય એ છે કે બધા સિદ્ધોને મનુષ્યપણું રૂપી તલવારે તાર્યા છે, પણ શેઠિયાની તલવાર માફક આ મનુષ્યપણું તારી ન દે. તલવારનો ઉપયોગ કરે તે બચાવી દે, તેવી રીતે મનુષ્યપણને સદુપયેાગ કરે તો જ કામ કરે.
ધમરત્નની પ્રાપ્તિ માટે જ મનુષ્ય ભવ, ધર્મરૂપી રત્ન મેળવી શકાય તે જ મનુષ્યપણાનું ફળ મેળવ્યું ગણાય. ખાવા પીવા, વિષયે ભેગવવા માટે મનુષ્યપણું સારૂં માનતા છે તે વિધાતાને ધિકકારવી જોઈએ, કારણકે મનુષ્યપણુમાં ભેગો બહુ જ મેઘા છે. અહીં ભેગે ભેગવવા એટલે માથું ફેડીએ ત્યારે શીરે ખાવા મળે. તિર્યંચના ભેમાં વગર મહેનતે ઈદ્રિયના વિષયભેગા મળી જાય. તમારે કન્યા લાવવી હોય તે કેટલી જવાબદારીની
Page #341
--------------------------------------------------------------------------
________________
૩રર
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ છી
મુશ્કેલી ! કુતરાને સ્ત્રીભેગ માટે કઈ જવાબદારી ?, તમારે પરણ્યા પછીની ભરણપેષણની જવાબદારી. તિયંચને કાંઈ પણ જવાબદારી નથી. મનુષ્ય જિંદગી સુધી સ્ત્રીનુ ભરણપેાષણ કરવા કાયદાથી ખોંધાયેલ છે. આ વસ્તુ તમારા પરણેલા છેાકરા સમજયા છે? તમે કહેા છે કે નાના ખાળક દીક્ષામાં શું સમજે ? પણ તમારા ટેકરા લગ્નની જવાબદારી સમજ્યા છે? ખાયડી ૧૦૦) રૂપિયા કમાતી હોય તેા પણ કાયદાની રૂએ તમારે ભરણપેાષણ આપવું જ પડે. આ સમજણુ તમારા છેકરાને તમે પરણાવતી વખતે આપી છે? અહીં સાધુ થનાર નાના બાળક હરશે, તે પણ ઘેર સાધુ વહારવા આવશે તે કહેશે કે ાકરીથી સાધુને ન અડકાય, મહારાજથી ગાડીમાં ન બેસાય; સિનેમા નાટક ન જોવાય. આમ જૈનાના નાનાં બાળકો પણ સાધુના આચારો સમજે છે. ૭૦ વરસના સુસલમાન શૌચ નહી સમજે, અને પાંચ વરસના બ્રાહ્મણ ઠોકરે શૌચ અરાબર સમજશે. જૈન કુળમાં સાધુપણાની જવાબદારી સ્હેજે સમજાય છે, પણ લગ્નની જવાબદારી અને જોખમારી સમજાતી નથી. મનુષ્યપણામાં વિષયા, વિકારા અને ભેગા મેધા અને જવાબદારી-જોખમદારીવાળા છે. તિય ચામાં સાંધા અને જવાબદારી તથા જોખમદારી વગરના છે. મીઠાઇવાળાને ત્યાં રસનાને વિષય કીડીને મફળ મળે છે, ભમરાને રાજ–અગીચાના કમળા સુંધવાનાં મફ્ત મળે છે. પક્ષીઓને રાણીનુ રૂપ જોવુ હાય તા રેક્ટોક વગર જોવા મળે છે. પશુઓને વગર જવાબદારોએ સ્ત્રીનુ સુખ મળે છે, તેમજ રાજાને ત્યાં સુંદર ગાયને પણ સાંભળી શકે છે, અર્થાત્ તેને કઇ હાંકી કાઢતું નથી. પરંતુ તે જગ્યાએ કાઈક મનુષ્ય કઢાઈને ત્યાં ખાવા જાય, રાજાના બગીચામાં ફૂલ સુઘવા જાય, રાણીનુ ́ રૂપ કે સંગીત સાંભળવા જાય તેા તરત પહેરેગીર પકડે છે; અને પશુને કઈ રોકતું નથી. વિષયભેગા માટે મનુષ્યપણું સારૂ' માનતા હો તે। વિધાતાને શ્રાપ દેશે, કે, કર્મે મને મનુષ્ય બનાવ્યે જ કેમ ? મનુષ્ય જીવન તેા ધરત્ન મેળવવા માટે જ ઉપયોગી છે. ઉત્તમ સાધનથી ઉત્તમાત્તમ મેળવા.
જ
મનુષ્યભવરૂપી ચંદ્રહાસ તલવાર મળી. તેનેા-ઘાસ કાપવારૂપ વિષય-કષાય કે આરભ-સમાર ભ કરવામાં ઉપયાગ કરે તે તે મૂખ ગણાય.
Page #342
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્ન પ્રકરણ
૩૨૩
ઘાસ કાપવા માટે તે સામાન્ય દાતરડું ઉપયોગમાં લેવાય, પરંતુ ચંદ્રહાસ જેવી કિંમતી તલવારથી ઘાસ કાપનાર મૂર્ખ ગણાય, જે ક્રે ઘાસ કપાય, પણ ઉત્તમ વસ્તુને ઉપગ અધમ વસ્તુ માટે કરાય તે નરી, અવિવેક દશા ગણાય. તેમ મનુષ્યપણાને ઉપગ મનુષ્યગતિથી સાધ્ય ધર્મરત્નમેળવવામાં ન કરતાં સર્વ ગતિમાં સાધ્ય એવા ભેગોમાં અને વિશ્વમાં કરે, એના જેવું બીજું શું શોચનીય હોઈ શકે?, અર્થાત જાનવર કરતાં મનુષ્ય વધારે શું કર્યું ? ઉત્તમોત્તમ ઉત્તમ મનુષ્યપણાથી ધમરત્ન મેળવે. માળા કરનાર પક્ષીઓ પોતાનાં બચ્ચાં માટે ઘર-માળે બાંધે રક્ષણ છે, કરે છે. પક્ષીઓ પશુઓ પણ પિતાનાં બચ્ચાનું ઉછેર-રક્ષણ-પોષણ નેહથી કરે છે. કુતરૂં કે ગાય પિતાનાં બચ્ચાને જન્મ આપે, તે વખતે માલિક પણ જે પાસે જાય તે કુતરૂં કરડવા દેડશે, અને ગાય શીંગડું. મારશે, કારણકે પિતાનાં બચ્ચાં ઉપર પ્યાર હોવાથી ઘરધણીના માલિકને પણ તે જાનવરને ભરોસે હેતે નથી. સંતાનનું પાલનપોષણ રક્ષણ જાનવ પણ કરે છે. અને તમે પણ કરે છે, તેથી તમે વધી જતા નથી. વસ્તુતઃ તેમાં મનુષ્યભવની સફળતા નથી. પાપરૂપ વિષય-કષાયને ત્યાગ કરી કુટુંબ, સગાં નેહી, પુત્ર, સ્ત્રીના રંગરાગમાં રાચ્યા વગર ધર્મરત્ન પ્રાપ્ત કરી વિવેકપૂર્વક વર્તે તે જ મહા મુશ્કેલીથી મળેલું મનુષ્યત્વ સફળ થાય. કુદરતે મળી ગયેલું મનુષ્યપણું તેનું રક્ષણ કુદરત નહી કરે. મળેલા ધર્મરત્નનું રક્ષણ આત્મવીય જ કરશે. પશપાલે. ચિંતામણિ રત્ન મેળવ્યું પણ ગેરસમજથી પિતાના હાથે જ અમૂલ્ય અલભ્ય તે રન ફેંકી દીધું, તેમ આપણે પણ આપણે આ ઉત્તમ મનુષ્ય જન્મ અણસમજણથી પ્રમાદમાં ગુમાવી નાખીએ છીએ. તે ન ગુમાવતાં ઉત્તમ સાધનથી ઉત્તમોત્તમ ધમ ચિંતામણિ મેળવે.
મળતાં ક્ષણ, પણ રક્ષણમાં જીવન. ચક્રવર્તિને ઘેર પ્રથમ પુત્ર જપે, પણ તરત જ મરી ગયે. કહે કે તે જીવે શું મેળવ્યું? પાટવી કુંવર તરીકે તે રાજપુને જેટલું ગુમાવ્યું નથી, તેના કરતાં તે મનુષ્ય થયા અને ધમરત્ન ખાયું તે ધર્મરત્ન કમાવનારના ભવભવ બગડે છે. રાજપુત્રે એક ભવનું રાજય ગુમાવ્યું, અને શ્રાવકકુળમાં આવેલા આંત્માએ તે અનેક જન્મ સુધી
Page #343
--------------------------------------------------------------------------
________________
- ૩ર૪
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ છો
સુખ આપનાર ધર્મરત્ન ગુમાવ્યું. સામગ્રીસંગના સુખઅવસરમાં કાર્ય ન સાધી શકીએ, તે સામગ્રી વગરના કાળમાં શું સાધી શકવાના હતા, શક્તિ સંપૂર્ણ, શસ્ત્રો સંપૂર્ણ, સંગ-સાધને બધું અનુકૂળ હાય, તે વખતે કર્મશત્રુને લડાઈ ન આપીએ તે કયે ટાઈમે કર્મશત્રુને છતી શકીશું ? જ્યાં અનાર્યક્ષેત્ર, પાંચ ઇન્દ્રિયની ખામી, આયુષ્ય ટૂંકે, રેગી, શરીર, ઉત્તમ કુળ નહિ, દેવ ગુરુને સમાગમ નહિ, ધર્મ શ્રવણ નહિ, હેય-ઉપાદેય સમજાય નહિ, સાધર્મિક ભાઈઓને સહવાસ નહિ, એવા વખતે તમે શું સાધી શકવાના છે? નીસરણ ઉપરથી ઉતરતાં એકાદ ઠેસ વાગી તે છેક નીચે જ ગબડી પડવાને. અહીં મનુષ્યભવમાં પ્રમાદથી એકાદ ઠેસ વાગી તે નરક નિગેટ સુધી ગબડી. પડીશ, માટે આત્માએ વિચારી રાખવું કે પછી પત્તો નહીં ખાઈશ. માટે મહાનુભાવ! જે ધર્મરત્ન પામ્યા છે તેને ગુમાવી ન નાખે. ધર્મરત્ન મળે મિનિટમાં, પણ રક્ષણ જિંદગી સુધી કરવાનું. સ્ત્રીને દાગીને કે પૂત્ર મળે મિનિટમાં પણ પાલન-રક્ષણ જિંદગી સુધી કરવાનું છે. ધર્મરત્ન પામવું મુશ્કેલ તે કરતાં તન-રક્ષણ કરવું બહુ જ મુશ્કેલ છે. ધર્મના મળ્યા પછી ઘરનું રમકડું ગણી લેવાય છે. પૂજા કરવાની ટેવ પડી જાય પછી પ્રભુભૂતિ તરફ કઈ દષ્ટિ થઈ જાય છે? એક ગભારામાંથી બીજા ગભારામાં લઈ જાવ, લઈ આવે તેને અર્થશે? ઢીંગલા ઢીંગલી ફેરવે તેમ લઈ જાય અને લઈ આવે. પૂજાની જેમ બીજી ચીજમાં પણ સમજી લેવું. ભણવાની લાગણું થાય પછી ભણેલું ભૂલી કેમ જવાય? તેમ
જ્યણ-સામાયિક પ્રતિક્રમણ વગેરે ધર્મ કાર્યોમાં મહાદર નિરપેક્ષ થવું, એટલે ધર્મરત્ન મળ્યા છતાં તે રત્નને ટકાવવું, રક્ષણ કરવું બહુ મુશ્કેલ છે.
અંતિમ-પશ્ચાત્તાપ. - ભવિતવ્યતા મેગે આ જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી બાદરપણું પામ્યા, બે ત્રણ ચાર ઇંદ્રિયવાળો, વિલેન્દ્રીય બજે, પાંચ ઇંદ્રિયવાળે થયે, સંજ્ઞી થયે, અને મનુષ્ય થયે; અહીં સુધી તે આ જીવ ભવિતવ્યતા ગે આવી પહોંચ્યા. આટલી વસ્તુ પ્રયત્ન વગર પણ સિદ્ધ થઈ ગઈ. તે વસ્તુઓમાં અત્યારે કંઈ સાધવાનું નથી. ભવાંતરની અપેક્ષાઓ ભલે થયેલી છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
રૂપ
ધર્મન્સ પ્રકરણ મળેલી વસ્તુને ઉપગ કર્યો હોઈ શકે? તમને ધૂળની પણ કિંમત છે. નાને છેક ચેપડામાં લખવા ઉપર નાખવાની રેતી ફેંકી દે, તે તમે કપકે આપો છે, કારણ કે રેતી-ધૂળની પણ તમે કિંમત સમજે છે. પણુ દૂધ ઘી ઢોળાઈ જાય તે ઢોળનાર ઉપર ક્રોધ કરે છે, કારણ કે તેમાં ઘી દૂધની કિંમત તમે સમજ્યા છે. પરંતુ જિંદગીનાં વરસે, મહિનાઓ, દિવસ, કલાકેન કલાકે નકામા ગયા, તેની ધૂળ જેટલી પણ કિંમત તમે આંકી નથી. આટલા વરસમાં આત્માએ શું મેળવ્યું અને શું ગુમાવ્યું તેનો હિસાબ ઘડીભર પણ તપાસ્ય છે ખરે? જિંદગીની ધૂળ જેટલી પણ કિંમત ગણી હેત તે જિંદગી સાટે શું મેળવ્યું અગર શું મેળવવા લાયક છે, તેને વિચાર જરૂર કરત. મનુષ્ય જિંદગીની એક મિનિટની કિંમત દેવતાની જિંદગીના ૨) કોડ પલ્યોપમ બરાબર છે. એમ સામાયિકમાં દેવતાનું આયુષ્ય ૯૨૫૯૨૫૯૨૫ ૫પમ બંધાય. તેલ ઘી દૂધ શા ભાવે લાવું છું? શા ભાવે વેચું છું?, તેમાં લાભ નુકસાનને વિચાર કરીને લેવાય છે અને વેચાય છે. આ મનુષ્ય જિંદગીની એક મિનિટની કિંમત શાસ્ત્રકારે જેટલી કહે છે, તે પ્રમાણે તેની કિંમત તમે ઉપજાવો છે કે નહિ ? હું દરેક ક્ષણે કેટલું ગુમાવું છું ? તેને વિચાર કેઈદિવસ આવે છે? સીઝનમાં (મસમમાં) આળસ કરીને બેસી રહે અને સમ પૂરી થાય એટલે પસ્તા કરે, પણ પાછળથી પસ્તાવો કરે તેમાં શું વળે? એમ આખી જિંદગી વેડફી નાંખે અને આખર વખતે પસ્તાવો કરે કે આખી જિંદગી સુધી પેટ ખાતર, એક શેર અનાજ માટે, અનેક જૂઠાં પ્રપંચે કર્યા, એટલું જ નહિ પણ ઘણું પાપકર્મો કરી આ આત્માને ભારી કર્યો. અહીં આ કમાયેલું પડી રહેશે, આમાંથી મારી સાથે કંઈ પણ નહીં આવે, ફેગટ મેં મારી જિંદગી ગુમાવી; ધર્મરત્ન મેળવવાને બદલે પાપરૂપી પથરાઓ માથું ફેડે તેવા મેળવ્યા. હવે આવતા ભવમાં મારું શું થશે? નરક તિર્યંચ ગતિમાં પરાધીનતા આદિનું દુઃખ દીર્ઘકાળ સુધી ભોગવતાં પણ મારે છૂટકારો નહિ થાય. ખરેખર? મનુષ્યભવ મેં એળે ગુમાવ્યું. આવા મનમાં ને મનમાં પ્રશ્ચાત્તાપના વિચારે કરે, પણ હવે થાય શું અતિ પારકી પંચાયતમાં જીવન વેડફાઈ ગયું હવે પશ્ચાતાપ કરે છે શું?
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૬
શ્રી આગદ્ધારક પ્રવચન-શ્રેણી વિભાગ છ
પ્રેરકની પુનીત પ્રેરણું. આ છે આખા જગતની ભાંજગડ કરે છે, પણ પિતે પિતાની ભાંજગડ કરતું નથી. આંખમાં એક માટે દુર્ગણ, આખા જગતને આંખ દેખે, પણ પિતાની અંદર રહેલા કણને આંખ દેખાતી નથી. પિતાની આંખ લાલ થઈ હોય તે પોતે દેખી ન શકે, પણ પારકાની દેખી શકે, તેમ આત્મા પિતાનામાં રહેલા અવગુણેને પિતે જોઈ શકતા નથી. એ કયારે જોઈ શકે? જે ધર્મરત્ન આવ્યું હોય તે પોતાનામાં રહેલી ખામી જરૂર સમજી શકે. આવું ધર્મરત્ન મળ્યા છતાં સાચવવું, ટકવું બહુ મુશ્કેલ છે. મનુષ્ય પૈસાવાળા થાય ત્યારે આપત્તિના ઢગલા પણ સાથે જ ખડા થાય છે. ચારે દરિદ્રના મકાન તરફ નજર કરતા નથી, પરંતુ ધનવાનેના ઘર તરફ નજર કરે છે. જુગારીઓ પણ માલદારને ફસાવે છે. માલદાર થયે એટલે ચેર લુંટાશ રાજ વ્યસનીઓની નજર તે તરફ કરે. તેમ ધર્મરત્ન આપણા પાસે આવ્યું ત્યારે પાપ-સ્થાનકે, કષાય, - અંતરાની નજર ઘમી તરફ ફરે. તે વખતે પાપ અને કષાથી દૂર
રહેવું ભારે પડે છે. એટલા જ માટે જણાવ્યું છે કે પ્રાપ્ત થએલા ધર્મ રત્નનું રક્ષણ અતિ મુશ્કેલ છે. પશુપાલ પાસે ચિન્તામણિ રત્ન અને તેને વિધિ પણ આવી ગયા હતા. વિધિનાં સમગ્ર સાધન લાવી શકે તેમ હતું, પણ ગેર સમજણથી રન ફેંકી દીધું. તેમ આપણો જીવ ધર્મરત્ન પામ્યા પછી પ્રેરક ગુરુ મળ્યા હોય, વિધિ કર્યા ન કર્યાને લાભ તે સમજાવનાર સદ્ગુરુ પણ હય, તે પણ મેડાધિન બનેલો આત્મા પ્રેરક પુનિત સાચે ઉપદેશ લક્ષ્યમાં લેતે નથી માટે પ્રેરકની પુનિત પ્રેરણા સફળ કરે.
- કથાનું અંતિમ - જ્યારે જયદેવ શાસ્ત્રમાંથી ચિંતામણિ રત્નનાં લક્ષણ અને તેના ગુણે ફાયદા જાણે છે, ત્યારે બીજા રત્નને પત્થર સમાન માને છે. એવી જ રીતે વિવેકી આત્માએ શાસ્ત્રમાંથી જેઓ આત્માદિક અતીન્દ્રિય પદાર્થો, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, વીતરાગતા, અનંતું સુખ, મેક્ષાનું સુખ જાણે, છે, તેઓ જન્મ, મરણ, વૃદ્ધાવસ્થા આધિ, વ્યાધિ, ઉપાધિઈટ વિયેગ, અનિષ્ટ સંગરૂપ દુઃખ જ્યાં લગીર પણ નથી, તેવું શાશ્વતું ધામ
Page #346
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્ન પ્રકરણ
આ ધર્મરત્ન દ્વારા મેળવી શકાય છે. એ સમજે છે. એટલે જગતના પૌદ્ગલિક સુખને દુઃખરૂપ માને છે, અને માત્ર માક્ષ સુખ જ મેળવવાને દૃઢ નિશ્ચય કરે છે. પેાતાના નગરમાં એ રત્ન ન મળ્યું તે પરદેશમાં અનેક પહાડા, પતા, જળ સ્થળ માર્ગી, ખાણામાં કર્યાં પણ કંટાળ્યા નહિ, તેમ આ જીવ પણ દેલેકામાં ગયા. ત્યાં ધરન ન મળ્યુ તા મનુષ્ય ગતિરૂપ ધ રત્નની ખાણુ તરફે જ્ઞાની ગુરુના સમાગમ અને ગુરુના ઉપદેશથી પહેાંચ્યું. ત્યાં ઘણી શોધ કરી, ક્ષેત્રટે ચિંતામણિ રત્ન નજરે પડયુ ત્યારે અપૂર્વ આનંદમાં આવી ગયા. આવી રીતે જ્યારે સમ્યક્ત્વ રૂપી રત્નની પ્રાપ્તિ આ જીવને થાય છે, ત્યારે કોઈ વખત ન. અનુભવેલ એવા અપૂર્વ આનંદ આ આત્માને પણ થાય છે. આ રત્ન. પામ્યા બાદ સંસારનાં સુખા, સ્ત્રી, પુત્ર, પરિવાર તરફ મમતા ભાવ આછે થતા જાય છે, અને સિદ્ધિ ઉપર વધુ મમતા વધતી જાય છે. આ રત્ન. મળ્યા ખાદ ઉત્તરોત્તર આત્મિક રિદ્ધિ, સપત્તિ, આબાદી વધતી જાય છે. ચાવત્ જ્યદેવની કીતિ' જેમ પરદેશ સુધી ફેલાઇ હતી, તેમ ધર્માં રત્ન પ્રાપ્ત કર્યા પછી પણ આત્માની કીતિ અમરલાક સુધી ફેલાઈ જાય છે. હંમેશ માટે સંસારમાં સુખનું ભાજન જેમ જયદેવ બન્યા, તેમ અનંતકાળ સુધી આ આત્મા ધરત્નના પ્રતાપે સુખનું સદા ભાજન બનશે. આ દૃષ્ટાંતના દરેક વાકયમાંથી - આત્મિક-પદાર્થા સાથે સમન્વય કરી જે આત્મા હુ સષ્ટિ રાખી ખીર નીર જુદુ કરી, આત્મા અને પુદ્ગલના પૃથાવ સમજશે, અને અંનેને છૂટા પાડવ ટીબદ્ધ થશે તે શાશ્વતા સુખના ભાગી ખનશે.
ઈતિ ચિ'તામણિ રત્નકથા. સમાપ્ત.
૩૨
Page #347
--------------------------------------------------------------------------
________________
નારકી ગતિ અને તેનાં દુઃખો.
લેખકઃ-પ, શ્રી હેમસાગરજી (આ. ભગવત)
અન'ત જ્ઞાની વીતરાગ પરમાત્માએ આ સંસારને ચાર ગતિસ્વરૂપ જણાવતાં પ્રથમ નારકી ગતિ જણાવે છે. બીજી ગતિ તિય ચ, મનુષ્ય અને દેવતા રૂપ ત્રણુ ગતિ તે પ્રત્યક્ષ છે. યાતિષ મંડળ, સૂર્યાં, ચંદ્ર, ગ્રેડ, નક્ષત્ર, તારાએ સાક્ષાત્ દેખાય છે, તેમજ ભગવ ંતના સમેસરણમાં પણ દેવતાએ આવે છે. તેથી પ્રત્યક્ષ પણ આપણે જોઈ કે જાણી શકીએ છીએ. પરંતુ નારકી સ ંબંધી શ્રદ્ધા, માન્યતા, પરાક્ષ અનુમાન અને આગમપ્રણામ કર્યા સિવાય છૂટા નથી. યુક્તિથી વિચાર કરીએ તે! જે કંઇ પણ શુભાશુભ કર્મી આ જીવ કરે છે, તેનુ ઓછામાં ઓછું ૧૦ ગણુ મૂળ તે દરેક જીવને અનુભવવું પડે જ. અને ઉત્કૃષ્ટ આપણું મગજ કામ ન કરે તેવું અનંતગણું ફળ પણ ભાગવવું જ પડે. હવે વિચાર કે જગતમાં પણ એક ગુનેગાર પૂરવાર થયા. તેને સજા તેના આયુષ્યના ભોગવટા દરમ્યાન જ ભાગવવાની હાય. સજાની મુદત પૂરી થયા પહેલાં જે ગુનેગાર મરણ પામે તેા રાજ્યસત્તાની સજા અધુરી રહી, પણ ક`સત્તાની સજા કદાપિ અધુરી રહેતી જ નથી. ક`સત્તાની સજા તે ચાહે ત્યાં આ જીવ હાય ત્યાં વહેલી કે મેાડી ગમે તે પ્રકારે ભાગવ્યા સિવાય છૂટકો જ નથી. તેમાં ચાહે તેવા પરાક્રમી, પુન્યશાળી તીથ કર, ચક્રવતી કે વાસુદેવ હાય, તે પણ તેમાંથી બાકાત રહી શકતા નથી.
એક મનુષ્ય અહી' એવુ પાપકમ કરે છે, જેથી અનેક જીવાને એકી સાથે સહાર, અનેક જીવોને ત્રાસ-દુઃખ થાય છે; એટલુંજ નહિ પર ંતુ વ ́માન કાળમાં અણુમેખના શેષની વિચારણા કરીએ, તે એ શેાધકની શોધ જ્યાં સુધી પૃથ્વીપર અસ્તિત્વમાં રહેશે, ત્યાં સુધી તે આંખ દ્વારા ભવિષ્યકાળમાં અનેક વાના–સંહાર ત્રાસ આદિ હૃદયને કમકમાટી ઉપજાવનાર ઉપરવા થવાના. તે તમામ આત્માઓને જે દુઃખ, ત્રાસ ઉદ્ધવા થશે તેનું મૂળ ઘણું મૂળ શેાધક જ ગણાશે. હવે
ભય,
Page #348
--------------------------------------------------------------------------
________________
નારકી ગતિ અને તેના દુખે
અહીં એ વિચારવાની જરૂર છે કે રાજ્યસત્તા એક વખતના ખૂનની સજા વધારે તે કરી શકતી નથી. રાજ્ય સત્તાની તાકાત નથી. માટે તેવી જ રીતે વધારે ખૂન કરનાર ગુનેગારને પણ એક વખત જ ફાંસીની સજા કરે, કેમકે ત્યાં રાજસત્તાની વધારે કરવાની તાકાત નથી. હવે ગુનેગાર કદી ચેરી પ્રપંચાદિથી રાજના ગુનાથી છટકી પણ જાય, અગર વકીલ બેરીસ્ટોની બુદ્ધિથી નિર્ગુનેગાર જાહેર થાય, તે પણ કમ સત્તાની સજા કેઈપણ ભલભલે પરાક્રમી કે સત્તાશાળી બચી શકતો નથી. હવે એક જિંદગીમાં અનેકના ખૂન કર્યો, અનેક જીને ત્રાસ -ઉપદ્રવ ભયભીત બનાવ્યા. તે ગુનાની શિક્ષા ગૂના કરતાં અનેકગણી ભેગવવાનું સ્થાન એક એ ! માનવું પકશે, કે જ્યાં મરણધિક દુખ અનેક વખત અનુભવવું પડે. અને આયુષ્ય પણ એવું ત્યાંનું લાંબુ માનવું પડે, કે જેથી તમામ શિક્ષાએ ત્યાં પૂરી કરી શકાય. એવી જ રીતે શુભ કર્મનું ફળ પણ ઉત્તમ અને દીર્ધકાળ સુધી ભગવાય તેવા સ્થાને પણ સાથે સાથે માનવા જ પડે. તેવાં સ્થાને દેવેલેકનાં છે.
હવે પ્રસ્તુત આપણે અધિકાર નારકી વિભાગ સંબંધી હોવાથી આગળ ચાલીએ. દરેક મતના શાસ્ત્રોમાં નારકી તે મનાયેલી જ છે. તેમાં. સર્વજ્ઞ ભગવંતએ યથાર્ય નારકીનું સ્વરૂપ જણાવેલ છે. તે સંબંધી શાસ્ત્રોમાં કયાં કયાં શું શું વર્ણન જણાવેલું છે તે જેટલું જેટલું જ્યાંથી જાણવા મળેલું છે તેને ટૂંકે આ છે મારી બુદ્ધિ અનુસાર પરિચય આપવા પ્રયત્ન કરીશ. નારાજપુપતકasr: (ય. ૨૪ રૂક) જકાતને નજીવનિતર લઇ નારાનાં જ તિથિપુ (૪-રૂક)મરિવાર મારવાયુદ-૨૬).
ઉપરોક્ત તસ્વાર્થ સૂત્રમાં જણાવ્યા પ્રમાણે ઘણી જગ્યા એ નાક શબ્દ આવે છે.
હવે નરક શબ્દના નિક્ષેપ વિચારીએ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એમ છ નિક્ષેયા ચાલુ પ્રકરણમાં તેટલા ઉ૫યેગી ન હવાથી ઉપેક્ષા કરી, જરૂરી માત્રનો વિચાર કરીએ, દ્રથની તેને કહેવાય કે અહીં મનુષ્યગતિ કે તિર્યંચગતિમાં જે આમાએ મતિયાં
* *
*
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૬
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ છે એવાવવા પડે તેવાં દુખના કારણભૂત પાપકર્મ બાંધે છે. અહીંથી મરીને જેઓ કાલસૌકારિક કાળીઓ કસાઈ સુભૂમ બ્રહ્મદત્ત ચક્રવતિ વગેરે મરીને નરકે જવાના તે ચં–નાર કહેવાય. અથવા તે અહીં જ એવી જેલે કે નિવાસ સ્થાને એવાં હોય કે જ્યાં રહેનારાઓને ભય, દુઃખ, ત્રાસ ઉપદ્રવ ઘણું વેઠવા પડતાં હેય. તે પણ દ્રવ્યનારકો ગણાય છે. આ ક્ષેત્રથી કેડે હાથ વૈશાખ સંસ્થાને ઊભા રહેલા પુરૂષાકૃતિ સમાન ૧૪ રાજકમાં તિછોકની નીચેના ભાગમાં નીચે નીચે પહેલી એવી સાત નારકીઓ છે. તેમજ કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ, અપ્રતિષ્ઠાના નામના ૮૪ લાખ પ્રમાણ નરકાવાસાઓ છે.
કાલ નરક તેને કહેવાય કે જે નારકીની જેટલી સ્થિતિ (આયુષ્ય કાળ) હેય. ભાવ નરક જેઓ નારકીનું આયુષ્ય ભોગવી રહ્યા છે તેમજ નારકીનાં દુખે અનુભવી રહ્યાં છે. કહેવાની મતલબ એ કે નારકીમાં રહેલા છ નારકીનું આયુષ્ય અને અશાતા વેદનીય આદિ કર્મોના ઉદયથી. જોગવતાં દુખે અશાતાએ ભેગવે તે બને ભાવ નારક ગણી શકાય. - ત્યાં વેદના કેવા પ્રકારની હોય તે વેદનાનું યથાર્થ સ્વરૂપ તે અહીં તેવી ઉપમા આપવા લાયક પદાર્થો ન હોવાથી કેવળજ્ઞાનીઓ પણ સમજાવી ન શકે. છતાં દેવતાઓ પણ જે વેદનાને પ્રતિકાર (શાંત કરવાને ઉપાય) કરી શકતા નથી. તેવી તીવ્ર, ગાઢ, શીત અને ઉણ વેદના ઉત્પન્ન કરનાર નિરૂપમ એકાંત અશુભ સ્પર્શ, રસરૂપ અને ગંધવાળી પૃથ્વી હોય છે. પહેલી ત્રણ નારકીમાં ૧પરમાધામીએ કરેલી મગર, તલવાર, ભાલે, કરવત, કુંભિપાકાદિકથી વધતી વેદના અનુભવે છે. પિતે કરેલ પાપનાં ફળે શરણ રહિતપણે લાંબા કાળ સુધી ભગવે છે. બાકીની ચાર નારકીમાં પરમાધામી ન હોય તે પણ તે ક્ષેત્રના પ્રભાવથી તથા મહેમાંહે મારામારી કરી તીવ્ર વેદના અનુભવે છે.
આ અમ્બ નામના પરમધામિક દેવતા પિતાના ભવનમાંથી ક્રિીડા કરવા, માટે નારકીમાં જઈને શરણ વગરના એવા નારકી જીવેને કુતરાની માફક શલ ખીલા વગેરેના પ્રહાર કરી દેડાવે છે. અનાથ બિચારાને ઘાંચીના
Page #350
--------------------------------------------------------------------------
________________
કડક
નારકી ગતિ અને તેનાં દુઃખ બળદ માફક ભમાવે છે. આકાશમાં ઊંચે ફેંકીને નીચે પાડે છે, પડયા પછી ઉપર ઘાણના માર મારે છે, ભાલાની તીણુ અણીથી વધે છેસાંડસાથી સજજડ પકડીને ઊંધા મુખે નીચે પાડે છે. વળી તલવાર, ભાલાથી અતિશય હણેલા મૂછ પામેલાને કરવત વડે ચરે છે. અને શરીરના નાના ટુકડા કરી નાંખે છે.
વળી શ્યામ નામના પરમાધામી દેવતાઓ દૂર પાપકર્મ કરનારા શરીરના અંગો ઉપગેનું છેદન, વજની કઠીન ભૂમિવાળા ઊંડા કુવામાં ફેંકવું, શૈલીથી વીંધવું, સંયથી નાસિકા કાનનું વધવું, તેમજ મજબૂત દેરડા સાંકળથી બાંધવું તથા તેવા પ્રકારની નેતરની સોટીના પ્રહાર કરવા વડે કરીને માર મારવા, અફાળવા, વધવા, બાંધવા આદિક ઘણું પ્રકારની કાર્થના કરે છે.
વળી શબલ નામના પરમાધામી (જલાદે) કીડા પરિણામ વાળા ગાઢ હાસ્ય મેહનીય કર્મના ઉદયથી કુતૂહલપ્રિય દેવતાઓ નિરાશ્રિત નારકીઓને હેરાનગતિ કેવી રીતે કરે છે તે બતાવે છે. આંતરડામાં રહેલા તથા હૃદયમાં રહેલા માંસખીને, પેટમાં રહેલા આંતરડાને બહાર ખેંચી કાઢે છે. અનેક પ્રકારની યાતનાઓ કરીને તીનવેદના ઉપજાવે છે. વળી રૌદ્ર નામને સાર્થક કરતા એવા નરકપાલે રૌદ્રકમ અશુભ કર્મના ઉદયવાળા નારકીજીને તલવાર, ભાલા, છરી, બરછી શરીરમાં ભેંકી દે છે. :
તેમજ ઉપરુદ્ર નામના પરમાધામીએ નારકીજીના હાથ, પગ, મસ્તક, સાથળ મરડી નાખે છે. તેમજ કરવતથી વહેરી નાખે છેકઈ પણ દુખ આપવાનું બાકી રાખતા નથી.
વળી કાળ નામના જલ્લાદ દેવતાઓ લાંબી ભઠ્ઠીઓ અગ્નિથી ભરેલી. સગડીઓ ચૂલાઓ તેમજ લુહારની લેહ તપાવવાની કઢમાં સખત. તાપમાં શેકે છે.
.
- - તેમજ લેઢાના મેટા તવામાં નાખી જીવતાં માછલાંને ધાણું ચણુ માફક બ્જે તેમ નારકેને ભૂંજે છે, રાંધે છે. મર્ડકોલ નામના પરમાધામીઓ ઝીણા ઝીણા ઝીણા માંસના ટૂકડા કરી દર્શન કરે છે,
--
*
* *
Page #351
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ હો હતા માંસને છેદે છે. તેમજ પૂર્વભવમાં માંસ ખાનારા એવા અનારકેને પોતાના શરીરમાંથી માંસ કાપી પરાણે ખવડાવે છે. છે વળી અસિ નામના પરમાધામીએ હાથ, પગ, છાતી, બાહુ, મસ્તક પડખાં વગેરેના અંગ ઉપાંગના ભાગને છેદે છે. અને અતિશય દુઃખ ઉત્પન્ન કરે છે.
વળી અસિપ્રધાન પત્રધનુ નામના નરકપાલે બીભત્સ તલવારની ધાર સરખા પાંદડાંવાળા વૃક્ષોનું વન તૈયાર કરી, ત્યાં છાયા માટે રાંકડા નારકીના છો આવે એટલે ઉપરથી પ્રચંડ વાયરાને જેસથી પાંદડાં પડતાંની સાથે શરીર ચીરાઈ જાય છે, તેમજ કાન, હોઠ, નાક, હાથ, પગ, દાંત, સ્તd, ગુદા, સાથળ વગેરેનું છેદન ભેદન કરી નાખે છે.
વળી કુભિ નામના નરકપાલે લેવાની સાંકર મુખવાળી કુંભિએમાં તેમજ લેઢાના કડાયામાં અને લેઢી ઉપર નારકેને રાંધી નાખે છે.
તેમજ તાલુકા નામના પરમાધામીએ અશરણ એવા નાકેને તપેલી રેતીથી ભરેલા ભાજનમાં નાખી ચણ તડતડ ભંજાય તેમ ભૂજે છે. સડક બનાવવા માટે અણીયાળી કાંકરેટ જેવી કાંકરી હોય તેના ઉપર આકાશમાં ઉછાળી પકાવે.
વળી વૈતરણી નામના નરકપાલે વૈતરણી નદી તૈયાર કરે. નદીમાં પરુ, લેહી, વાળ, હાડકાં વહેતાં હવાથી, ભયંકર અને કલકલ કરતા જળ ‘પ્રવાહમાં વળી ખારું, ઉષ્ણુ પાણી હેવાથી બિભત્સ દેખાવવાળી વૈતરણી -નદીમાં નારકેને વહેવડાવે છે.
ખરફવર નામના પરમાધામીએ રાંક નારકી જેને કરવત વડે તેમજ વાંસલાથી, પરશુથી, કુહાડીથી ચીરવું, વેરવું, કાપવું, છેલવું -ઈત્યાદિક દ્વારા ગાઢ વેદનાઓ આપે છે. વળી વજય ભીષણ કાંટાવાળા શામલી વૃક્ષ ઉપર રેકળ કરી રહ્યો હોય તેમ ચડાવે–ઉતારે, વળી ઉપરથી કાંટાથી છોલાતા શરીરે નીચે ખેંચી કાઢે.
- મહાલ નામના કપાલે ભવનપતિ દેવલોકના સુરાધમ જેમ
Page #352
--------------------------------------------------------------------------
________________
નારકી ગતિ અને તેનાં દુઃખ
છે
સિંહને શબ્દ સાંભળી નાસ ભાગ કરતાં મૃગલાંઓ દેડી જતાં હોયતેને પીડા ઉપજાવવા માટે ચારે બાજુથી ઘેરી લઈ પકડી પાડી, વધસ્થાને લઈ જવામાં આવે, તેમ નારકીઓને પણ આ દેવતાઓ વધસ્થાનતરફ ઘસડી જાય છે.
જે કઈ મનુષ્ય જીના સંહાર, આરંભ, સમારંભ થાય તેવા. કારખાનાઓ ચલાવે, મેટાં યુદ્ધો લડે, મહા પરિગ્રહ સંઘરે, પંચેન્દ્રિય. જીવને વધ કરે, માંસ ભક્ષણ કરે એવી જ મહા પાપવાળી ક્રિયા કરે. ઉત્કૃષ્ટ રાગ દ્વેષ કરનાર, અસંયમપૂર્વકનું જીવન નભાવનાર, પાપકર્મના કારણભૂત ક્રિયાઓ આચરનાર, જીને ભત્પાદક હિંસા, જઠ, મટી ચેરી આદિ મહાપાપ કર્મ કરનાર આત્માઓ તીવ્ર પાપના ઉદયવાળા. અત્યંત ભયાનક અતિશય અંધકારમય જ્યાં આગળ આંખથી તે કાં. દેખી શકાય જ નહિ, માત્ર અવધિ કે વિભંગ જ્ઞાનથી ઘુવડ દિવસે જેમ અતિમંદ મંદ દેખે, તેમ દેખી શકે. તે પણ પરિમિત ક્ષેત્ર જાણે. અને દેખે, એવી નારકીમાં ઉપરોક્ત પાપાચરણ કરનાર ઉપજે છે. ભેગને. ન છેડનારા આત્મા ખેરના અંગારાના અગ્નિ કરતાં અનંતગુણ આકરાતાપવાળી નારકીમાં અનેક પ્રકારની વિડંબના ભોગવે છે. પરમાધામીએ નારકજીની છાતી ઉપર ચડીને લોહીની ઉલટીઓ કરાવે છે. તેમજ કરવતથી શરીરના બે ટૂકડા કરી નાખે છે. ઘાણીમાં ઘાલીને તલ માફક પીલીને આંતરડાં બહાર કાઢે છે. તે વખતે અતિશમ આકંદનના શબ્દોથી. દિશામંડળ પણ પૂરાઈ જાય છે. હાડકાંને સમૂહ ઊંચે ઉછળે છે. ન. સાંભળી શકાય તેવા શબ્દો કરતી ગાઢ અંધકાર અતિ દુગધી તેમજ ભેદાયેલા હાથ પગથી મિશ્રિત રૂધિર, ચરબી છે જેમાં એવા દુર્ગધ. પ્રવાહવાળી નદીમાં વહેવડાવે છે. નિર્દયતાપૂર્વક ગીધેની ચાંચથી પીડા પમાડે છે. તપેલા દઢ સાણસાથી પકડીને જીભ બહાર ખેંચી કાઢે છેકેટલાકને ઊંધે મસ્તકે ઊંચે લટકાવી નીચે અગ્નિ સળગાવે છે. તીક્ષણ અંકુશની અણુ જેવાં કાંટાવાળાં વૃક્ષ ઉપર ચડાવી, ઉતારી જર્જરિત અને ઉઝરડાવાળું શરીર બનાવી તેમજ કાંટાની શય્યામાં સુવાડીને ઉપરથી. હથોડાના માર મારે છે. આંખના પલકારા જેટલું પણ જ્યાં સુખ દુર્લભ છે.
જુદાં જુદાં પ્રાણીઓના વધ કરનારા, જૂઠું બોલવારા ચીને પાપ
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૪
શ્રી આગામે દ્ધારક પ્રવચન શોણ વિભાગ હો
ચરણ કરનારા આત્માઓ ભયંકર નારકીમાં ઝંપલાય છે. કેટલાક ધીઠા, અધમાધમ આત્માએ પ્રાણીઓને વધ કરે, અને વળી ધર્મશાસ્ત્રોના નામે હિંસામાં ધર્મ મનાવે. કહે છે કે “વેદમાં કહેલી હિંસા હિંસા જ નથી. વળી રાજાને શિકાર કરવા રૂપ વિને દકિયા તે તે રાજાને ધર્મ છે.” અથવા વેદમાં કહ્યું છે કે– “માંસના ભક્ષણ કરવામાં તથા મદિરાપાન કરવામાં વળી સ્ત્રીસંભોગ કરવામાં કશો બાધ નથી. કારણ કે પ્રાણીઓની તે પ્રવૃત્તિઓ છે. કેઈ નિવૃત્તિ-વિરતિ કરે તે મહાફળ મળે.” આવી વગર સમજણની વેદની પંક્તિએ આગળ કરી, વાંદરપ્રકૃતિના છને મદિરાપાન કરાવી, વીંછી કરડાવી હેરાનગતિમાં મૂકી દે છે. કૂર સિંહ અને કાળાનાગ માફક સ્વભાવથી જ હિંસા કરનાર કદાપિ પણ ક્રોધાગ્નિથી ગળતે શાંત થતું નથી. વળી પાધી, શિકારી, મચ્છી પકડનારાઓ તેમજ રાત દિવસ વધ-જીવ હિંસા પરિણતિવાળા કુરાત્માઓ અંતકાળે અંધકારમય દુગધી યાતનાવાળા નરક સ્થાનમાં ઊંધે મસ્તકે પડે છે. તિર્યંચ અને મનુષ્ય ભવમાંથી મરી નારકમાં ઉત્પન્ન થયેલ છે અંતર્મુહૂર્ત કાળમાં રેમ વગરના પક્ષી જેવું શરીર ઉત્પન્ન કરે છે. પર્યાપ્ત પૂર્ણ થયા બાદ અતિભયાનક પરમાધામીઓએ કરેલા શબ્દ સાંભળે છે. “અરે
ગરથી હણી નાખો! તલવારથી છેદી નાખો ! ભાલાઓ સેંકે! અગ્નિથી બાળે.” આવા ભયાનક સાંભળવાથી પણ ત્રાસ થાય તેવા શબ્દો કરીને -ભયબ્રાન્ત બનેલા ચાતરફથી મૂંઝાઈ ગયેલા, જેમ સિંહને નાદ સાંભળી હરણીયાં ભયબ્રાન્ત બને, તેમ હવે નિરાધાર અશરણ એવા આપણે કેને આશરે કરે? એમ વિચારતાં વિચારતાં ચારે દિશામાં નાશી જેવા પ્રયત્ન કરે છે. પણ જ્યાં જાય ત્યાં દુઃખ આગળ ઊભેલું છે. ભડકાવાળે ખેરને અગ્નિ હોય, તેની અંદર લાલચેળ જગજગતા અંગારા હોય તેની સરખી તપેલી ભૂમિમાં એ નારકીના જીવને પરાણે ચાલવું પડે છે. પછી દીનતાથી આકંદન કરે છે. નારકમાં બાદર અગ્નિકાય હિતે નથી તેથી જ્યાં અગ્નિ શબ્દ વાપર્યો હોય ત્યાં અગ્નિની જેવી ઉપમાવાળી વેદના સમજવી) આ તે માત્ર દિગદર્શન કરાવેલ છે. નહીંતર નારકીની ઉપણવેદના અહીંના અગ્નિ સાથે સરખાવી શકાય નહિ. ત્યાંની અને અહીંની ઉષ્ણ વેદનામાં મેરૂ ને સરસવ, સમુદ્ર ને બિન્દુ એટલે
Page #354
--------------------------------------------------------------------------
________________
દ્વારકી ગતિ અને તેનાં દુઃખા
૩૩૫
આંતરા છે. મહા નગરના દાહાધિક તાપથી દાઝતા માટી અમે પાડતા નાકોના અ ંદર ઘણા લાંબાકાળ સુધી તીવ્રવેદના ભાગવે છે. ઉત્કૃષ્ટથી સાગરોપમ અને ઓછામાં એછા દશ હજાર વર્ષ સુધીનું નારકીનું આયુષ્ય હાય છે. ખારવાળું ઊનુ લેાહી અને પરૂ જેવુ' દેખાતુ', ઉદર બિલાડી અને સના કલેવર જેવી દુર્ગંધીવાળુ, તેમજ અન્નાની ધાર -જેવું તીક્ષ્ણ સ્પર્શીવાળું પાણી જેમાં વહી રહેલ છે. વૈતરણી નદીમાં અંગારાવાળી તપેલી ભૂમિ છેડીને તૃષિત થએલા નારકીઓ પાણી પીવા તથા ગરમીની શાંતિ માટે જાય છે, પરંતુ ત્યાં પણ અધિક વેદના ઉત્પન્ન થાય છે. માણુ, ચાબુક, પરણી મારીને વૈતરણી તરાવે છે. ઉકળતા દુધી ખારા પાણીમાંથી બહાર કાઢીને તપેલા લાંબા અણીયાળા ખીલા શરીરમાં પેસી જાય તેવી નાવડીમાં પરમાધામીએ બેસાડીને ગળામાં ખીલા ઠોકે છે. કેટલાક પરમાધામીએ નારકીના ગળામાં મેટી પત્થરની શીલા બાંધીને દુધી પાણીમાં ડૂબાડી દે છે. વળી વૈતરણી નદીમાંથી બહાર ખેંચી કાઢીને તપાવેલી ઝીણી ધારવાળી અણીયાળાં કાચના ભૂકા સમાન રેતી સાથે તાવડામાં ચણા માક ભ્રૂજે છે, તેમજ શરીરમાંથી માંસ કાપી સાયામાં પરાવીને અગ્નિમાં પ્રકાવે છે. રાત્રિ ભાજન કરનારાના મામાં જીવતા કીડા ભરે છે,
નારકીમાં સૂતું કે ખીજું અજવાળું હાતુ જ નથી, ઘાર અંધારૂ જ હાય છે. જેમ એક ભેંસને સજ્જડ લેાઢાની સાંકળથી ચારે પગે તેમજ ગળે બાંધીને ઊભી રાખી હોય અને ચારે દિશામાં ફરતા અગ્નિ સળગાવ્યા હાય, અને માં પાસે મીઠાનું, મરચા અને ગરમ મસાલાનું ઉકળતા પાણીનું ભાજન ભરી રાખ્યુ હાય, તરસ લાગે ત્યારે આગળ મૂકેલુ. ખારૂ પાણી પીએ એટલે અદર સખત ઉષ્ણ વેદના, અહારની પણ અપાર વેદના થાય. ત્યાંથી નાસી શકાય નહિ.કઈ નુ તે વખતે શરણુ નથી. મહા વેદના ભાગવવી પડે તેમ નારકીના જીવેને પણ પરમાધામીએ ચારે બાજુ અગ્નિ સરખી વેદના ઊભી કરે અને ત્યાંથી ખસી ન શકે તે માટે એને મુશ્કેટાઈટ બાંધી રાખે. અને ખારા ઉકળતાં પાણી પાય. ક્રૂરકમી દયા વગરના પરમાધામી કુહાડી, વાંસલા લાવીને નારકીના જીવાના શરીર ફાડે છે, હાલે છે, તેમજ લાકડાનું
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૬
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
પાટીયુ ર`દાથી સુંવાળુ કરવાને માટે જેમ છેલે તેમ નારકીના શરીર ઉપરની ચામડી હથિયારથી લે છે, ખાલ ઉતારે છે, નારક લેકના સ્વભાવને અંગે ચાહે તેટલા નારકીના શરીરને અગ્નિ સરખા તાપમાં તપાવે, શેકે, રાંધે તે પણ ખળીને રાખેાડા થતું નથી, પણ જેનુ વાણીથી વન ન થઈ શકે તેવી ગાઢ અસહ્ય વેદના અનુભવે છે. હુિ'સાર્દિક અઢાર પાપથાનક સેવનથી આંધેલુ પાપ જ્યારે નારકીના જીવને ઉદયમાં આવે છે, તે વખતે મળવાનું, દેદાવાનું, ભેદાવાનું, છેલવાનું, ત્રિશૂલ ઉપર આરાપણુ થવાનુ, કુભીમાં પકાવાનું, કાંટાળી સામલી વૃક્ષ ઉપર આરોહણ કરવાનું પરમાધામીએ કરેલું, અને માંડેમાંહે લડી ઝગડીને ઊભું કરેલુ દુઃખ એવું અનુભવે છે કે, આંખના પલકારા જેટલા વખત પણ દુઃખ મુક્ત અની શકતા નથી. નરકપાલે જ્યારે નારકેાને કદના કરતા હાય ત્યારે નગરવધ માફક મહા ભયંકર હાહારવ આક્રંદન કરતા નારકી કરૂાવાળા શબ્દો ખેલે છેઃ હે માત ! હે પિતા! ઘણું દુઃખ થાય છે. હું... અનાથ છું. તમારે શરણે આવ્યે છું. મને બચાવા. મારૂં રક્ષણુ કરશે. આવા કરૂણ અને વિલાપવાળા શબ્દે સાંભળીને મિથ્યાત્વ હાસ્યરતિના ઉદયવાળા પરમાધામીને લગીર પણ દયા-કરૂણા આવતી નથી. પણ વધારે દુઃખી દેખીને વધારે આનંદ આવે છે, અને અનેક પ્રકારનુ અશાતાવેદની દુઃખ ઊભું કરે છે.
વળી પરમાધામીએ નીચે મસ્તકે ઊભું કરીને, એ પગે પકડીને શરીર ચીરી નાખે છે, વળી, પૂર્વે કરેલાં પાપા યાદ કરાવીને કહે છે, કે તે વખતે પારકા શરીરનું માંસ ખાઇને આનંદ પામતા હતેા તથા તેનુ લૈહી અને મદિરા પીતી વખતે ભાન ન રહ્યુ ? તેમજ વેશ્યા, પરસ્ત્રી-ગમન કરતા હતા તે ભૂલી ગયા? શિકાર કરતા હતા. અનેક મત્સ્યાને જાળમાં પકડીને મારી નાંખતા હતા. સત્તા અને અધિકારના મદમાં ખીજાએ પાસે સખત વેઠ કરાવતા હતા. વળી પારકા ધનમાલ, ચેરી, લૂટી પડાવીને સ્વાધીન કરતાં હતે. અખૂટ સ`પત્તિ, રિદ્ધિ-સત્તા મેળવી છતાં સ તાષ રાખતા ન હતા. કાંદાનના વેપાર કરવામાં પણ પાછી પાની કરતા ન
શત્રિભાજન, અભક્ષ્ય ભક્ષગુ કરતા હતા. ખીજા ઉપર જૂઠાં માળ ચઢાવતા હતા. બીજાને દુ:ખી દેખી આનંદ પામતા હતા
1
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૩ ૭
નારકી ગતિ અને તેના દુખે ખોટા ખેટા ધર્મ બતાવી જીવોને દુર્ગતિના ખાડામાં ગબડાવી દેતા હતા. બીનજરૂરી પાપ ન કરવાની પ્રતિજ્ઞા લેતું ન હતું. બીજો અનેક આરંભ સમારંભ કરી કમોદાનના વેપાર કરે, કારખાનાં ચલાવે, યુદ્ધો લડે, પાપ કરે તેના વખાણ કરતે હતો, તે તમામ શું તું અત્યારે ભૂલી જાય છે. એમાં પૂર્વભવમાં કરેલાં પાપે યાદ કરાવી કરાવીને તદનુરૂપ શિક્ષ પરમાધામીએ કરે છે.
પરમાધ માઓ ત્યારે તે નારકીના જવાને શિક્ષા કરે છે, તે શિક્ષાથી બચવા માટે બીજા રથને નાસી જાય છે, પરંતુ વિષ્ટા, લેહી, માંસથી ભરેલી ગટરથી પણ બીભત્સ અને દુર્ગધી એવા સ્થાનમાં ચિંતા પડે છે. જ્યાં અશુચિસ્થાનમાં ઇયળ માફક લાંબો કાળ પસાર કરે પડે છે. વળી એવા ક મ વ વિદુર્વ છે, કે સતત વ્યથા ઉપજાવ્યા જ કરે. છઠ્ઠી સાતમી તારક પૃવીમાં મટી કાયાવાળા લાલ કુપુરૂ વિકુવીને મહામહ એ બોલ નાટ્ટીએ હણ્યા કરે છે. વળી પરમાધામી અધમ દેવતા પૂર્વક દુરિતા સંભાળીને ના સકા હોઠ કાન છેદી નાંખે છે. તેમજ માસ દર ની અભિલાષાવાળા, જૂઠું બોલનાર, આળ મૂકનાર, મર્મ વાતે પ્રગટ કરનારની જીભ તીક્ષ્ણ હથિયારથી કાપી નાંખે છે. અને લેડી રાત્રી દિવસ કાન, નાક, હોઠ, જીભમાંથી સતત વહ્યા જ કરે છે. એટલે લાંબો લોડા ને શ્વાસ મુકે છે. વળી કાપેલા રથાન ઉપર લાલા તપાવેલા લેધી ડામ દે. ઉપર ક્ષાર નાખે એટલે લેડી અને પર નીકળ્યા જ કરે. વળી લહી પરૂથી ભરેલી દુર્ગધી કુંભિમાં અશરણ અને આર્તસ્વર કરતાં નારીને નાંખીને નીચે ચારે બાજુ અગ્નિ સળગાવીને રાધે છે. વિરલ એકંદન કરતાં તૃપિત થયેલા જ્યારે પાણી પીવાની માંગણી કરે છે, ત્યારે કહે છે કે તને મદિરા પીવે બહુ ગમતું હતું કેમ? એમ ! ડીને તલ તાંબુ કે સીસાનો રસ મેંમાં બળાત્કારે રેડે છે.
આ મનુષ્યભવમાં પારકાની છેતરપીંડી કરવાવાળે ખરી રીતે પિતાના આત્માને જ છેતરે છે. મચ્છીમાર, પારધી, કસાઈને બંધ કરી એક ભવના માનેલા ૯૫ સુખ માટે અનેક એ અંત ન આવે તેવા લાંબા કાળના દુખો વહેરે છે. વળી સુકૃતથી પરાગમુખ બને છે. અને નરકમાં પણ પરસ્પર દુઃખની ઉદીરણ કરે છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમેાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
માંસ ખાવાવાળાને પેાતાનું જ માંસ ખવડાવે છે. મદિરાપાન કરનારને પેાતાનું જ લેહી કે સીસા તાંખાના ઉકળતા રસ પાય છે. જૂઠ્ઠું' બૅલનારની જીમ છેદી નાંખે છે. પૂર્વ જન્મમાં પારકી વસ્તુ ધન હરણુ કરનારના અંગોપાંગતુ' હરણ કરે છે. વેશ્યાગમન કે પરસ્ત્રી સભાગ કરનારના વૃષણુચ્છે; કરે છે, તથા કાંટાળા ઝાડ સાથે બાથ ભીડાવે છે, તપાવેલી પુતળી સાથે આલગન દેવડાવે છે. એવી જ રીતે મહાર ભી, મહા પરિગ્રહી, ક્રોધી, માન, માયી, લેાભી, દ્વેષી, આત્માએના જન્માંતરના પાપે! યાદ કરાવી કરાવીને તેવા પ્રકારનું દુઃખ ઉત્પન્ન કરી પૂર્વ કર્મોના વિપાકનું ફળ ભેગવાવે છે. જ્યાં શબ્દ, રૂપ, રસ, ગંધ કે સ્પર્શનું લગીર પણુ સુખ હતું નથી, તેવા નરકાગારમાં વાસ કરવા પડે છે. આયુષ્ય પણ નિકાચિત હૈ।વાથી આપઘાત કરવા માંગે તેણ મરી શકતા નથી. જે માતા, પિતા, પુત્ર, સ્ત્રીઓ માટે, ધન ઉપાર્જન કરવા પાપે, હિંસા કરી હતી, તે સ્નેહી માતા, પિતા, પુત્રાદિકના સ્નેહ વગરના, મનેાહર વિષય વગરના કેહેલા જાનવરની દુધથી અધિક દુગ`‘ધીવાળા સ્થાનમાં શયન કરે છે.
૩૩૮
માંસ, પેશી, પરૂ, આંતરડાં, હાડકાવાળું વિષ્ટામય દેખાવાથી ચીતરી ચડે તેવા, વળી હાહારવ આક્રંદન રડારોળના શબ્દોથી ભયાનક એવા નરકસ્થાનમાં સાગરોપમ સુધીના આયુષ્યા ભગવવા પડે છે. કેટલાક પરમાધામીએ હાથ પગ સજ્જડ બાંધી, આંખે પાટા બાંધી, પેટમાં હથિયાર ભોંકીને માંસ બહાર કાઢે છે. વળી કેટલાક શરીરની ચામડીમાંથી વાધરે બળાત્કારથી ખેંચે છે. નીચેની ચાર નારકીએમાં ખીજા નારકીના જીવા બાહુને મૂળમાંથી છેઢી નાંખે છે. તેમજ માં ફાડીને મેટા પ્રમાણમાં તપેલા લેઢાના ગાળા ભરે છે. તપેલી ભૂમિ પર ચાલવાથી દાઝતા દીન સ્વરથી આક્રંદ કરનારા નારકેાને ગળીયા મળશ્વને જેમ આર લાંકે, તેમ તપાવેલી અણીદાર પરાણી ભાંકે છે. વળી કેટલાકને ટૂકડે ટૂકડા કરી લોઢાના ખાણિયામાં ઊંધે મસ્તકે રાખી ખાંડે છે. કેટલાકને પગ સાથે માંધી ઊંધે મસ્તકે લટકાવી ચોંડાળા પાસે કાગડા ગીધની વજ્ર જેવી ચાંચથી ભક્ષણ કરાવે છે. વળી શરીર હતા તેવા બની જાય છે. ત્યાં ચાહે તેવા શરીરના ટૂંકડા કરવામાં આવે તેણુ, જેમ ભાજનમાં પા
Page #358
--------------------------------------------------------------------------
________________
નારકી ગત અને તેનાં દુઃખા
છૂટા પડેલા ડ્રાય, પરંતુ લગીર ભાજન હલાવે તે એકમેક બની જાય. છે. અથવા નદીના પાણીમાં લાકડી મારી, વિભાગ પાડીએ તે તરત મળી જાય તેમ નારી જીવાના શરીરમાં પણ એવુ જ બને છે. મેટી સળગતી ચિતામાં પણ નાંખે તે ઘી માફક એગળી જાય, પણ પ્રાણથી વિયેાગરૂપ મૃત્યુ કાપ તે વંદનથી થતું નથી. વળી હાથી, ઊંટ, ગધેડા, ઘેડા, બળદ, પાડાને જેમ ઘણા ભાર ભરી ચલાવે, ન ચાલે તેા અંકુશ, આર કે ચાબુકથી શક્ષા કરે, તેમ નારકના ઉપર ગજા ઉપરાંત ભાર ભરીને ચલાવડાવ, ન ચાલે તે મમ સ્થાનમાં આકરી માર મારે. પરાધીન બિચારાઓને કાંટા કાચના જેવી કાંકરાવાળી, લાહી રૂધીરથી ખરડાયેલી, ચીકણી બિહામણી જગ્યા પર બળાત્કારે ચલાવે, એમ કરતાં મૂર્છા પામે, રસ્તામાં પડી જાય તો શરીરના ટૂકડા કરી નગરમાં અલી નાંખે તેમ એક ટ્રક પૂ`માં, એક પશ્ચિમમાં, એક ઉત્તરમાં, એક દક્ષિણમાં ઉપર નીચે વિદેશામાં ફેર
૩૩૯
પૂના વેરી જન્માન્ત શત્રુ અપકારી કેપ સહિત મોટા મોટા માગર કે સાંતલા લઈને ગઢ પ્રહારથી મન કરે છે. શરણુ વગરના તે પ્રડારથી જરિત થઇ ગયું છે શરીર જેનું, એવા લેહીની ઉલટી કરતાં ધરણી પર ઢળી પડે છે વળી હાથ પગમાં લેાઢાની બેડી, સાંકળ નાંખી ભુખ્યા રૌદ્ર નિર્ભય શિયાળ, વાઘ, સિંહ પાસે મૂકે છે, જેથી બિચારાનું ભણુ થઈ જાય છે. આવી રીતે ત્રણ નારકીમાં પરમાધામીએ કરેલી, બીજીમાં પરસ્પર કરેલી, બધામાં ક્ષેત્રના સ્વભાવથી થયેલી વેદના, સ્મૃતિ ક ક વા ખરાબમાં ખરાબ રસ છે. જ્યાં રૂપ પણ તન બીભત્સ, જોવું પશુ ન ગમે, સ્પર્શ પણ દુ:ખ઼હ હાય, એવા સ્થાનમાં નિરતર ટળવળતાં ઘણાં લાંબા કાળ સુધી પેાતે કરેલાં અશુભ પાપનાં કળે! ભોગવે છે. પહેલી રત્નપ્રભા નામની નારકીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ (આયુષ્ય) તેવીક સાગરોપમની છે.
સીતાના જીવ જે ઇંદ્ર થયા છે, તે નારકીમાં લક્ષ્મણના જીવ જે દુઃખ ભોગવી હ્યો છે, તેને બચાવવા જાય છે, પણ દુ:ખમુક્ત કરી શકતા નથી. ઉલટાને વધારે દુઃખ થાય છે. તેવી જ રીતે પૂસ્નેહથી ખળરામજી કૃષ્ણને પણ શરણુ આપવા જાય છે, પણ નિરૂપાય થઈ પાછા
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૪૦
શ્રી આરામોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છઠ્ઠો આવે છે. જેને માટે આ લેમાં પાપ કર્યું તેની સહાયતા વગરને એકલે જ પાપ કર્મ.ભગવે છે. કેઈપણ દુખમાં ભાગ પડાવતું નથી.
માસિકામ, ૪ ૪ સુવાના __ एकाकी तेन वोऽहं गतास्ते फलभोगिनः ॥
સગાં નેહી માટે ભયંકર પાપ કર્યું, આજે એકલે હું પીડા પામી રહ્યો છું. ફળ ભેગવનારા તે મને એકલાને છોડીને ચાલી ગયા. સાતમી નારકીના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં જગતના જેટલા રોગો દુઃખે છે, તે તમામ એકી સાથે ભેગવવા પડે, તેવું પારાવાર દુઃખ હોય છે. અહીં તે લેશ માત્ર બતાવી શકાય છે. નારકીઓમાં નીચે નીચેની નારકીમાં વધારે વધારે ખરાબ લેશ્યા-પરિણામ, શરીરવેદના, વિકિયા હોય છે. પહેલી નરક કરતાં બીજીમાં વધારે અશુભ લેશ્યાદિક હાય. તેના કરતાં ત્રીજમાં અશુભતમ હોય, યાવત્ સાતમીએ અતિશય અશુભ હેય. કૃષ્ણ, નીલ, કાપિત આ ત્રણ લેસ્થાએ તીવ્ર સંકશ અધ્યવસાયવાળી ચાલુ રહે છે.
અશુભપરિણામ-દસ પ્રકારને પુદ્ગલ પરિણામ અશુભ અને અશુભતર છે. ચારે બાજુ અતિશય અંધકાર હોય છે. નારકીમાં સ્પર્શ વીંછીના ડંખ તથા કવચ (જે શરીરે સ્પર્શ થાય તે આખા શરીરમાં અતિશય ખણ આવ્યા જ કરે.) તથા અંગારાના સ્પર્શથી અનંત ગુણ અનિષ્ટ હેય. રસ પણ ત્યાં હેલા પુદ્ગલેને લીંબડે, કરિયાતું વગેરેના સત્ત્વના અશુભ સ્વાદથી પણ અતિ અશુભ હેય. કુતરા, બિલાડા, ઉંદર, સર્પ, હાથી, ઘેડાના કડાઈ ગયેલા સડી ગયેલા કલેવરની ગંધથી કઈ ગુણ અશુભ ગંધ હેય. વણે ત્રાસકારી રૂંવાટા વગરના અને પાંખ તૂટી ગઈ હોય, તેવા પક્ષીના આકારવાળા અતિ કાળા હોય. આકાર દેખીને આપણને ઉદ્વેગ થાય. પિશાચ જે દેખાવા લાગે. ગતિ એટલે ચાલ ઊંટ અને ગધેડાથી પણ ખરાબ દેખાય તેવી હોય છે - વેદનાપહેલી નરકમાં ઉણ વેદના. બીજીમાં તેથી વધારે ઉષ્ણ
ભા. ત્રીજમાં અતિશય ઉત્કૃષ્ટ ઉષ્ણ ગરમીની વેદના ચેથીમાં ઉષ્ણ શીત પાંચમીમાં શીત. છઠ્ઠીમાં શીતતાશ. સાતમીમાં ઉત્કૃષ્ટ શીત વેદના હોય તે આ પ્રમાણે –
Page #360
--------------------------------------------------------------------------
________________
નારકી ગતિ અને તેનાં દુઃખ
૩૪૧ આ મહિને જ્યારે ૧૬૦૦ સૂર્યનાં કિરણો તપે અગર ખરા ઉનાળામાં બપોરે બાર વાગે પીત પ્રકૃતિવાળે હેય, અને ચારે બાજુ અવિન સગાવી સુવાડે, તેને જે સૂર્ય તથા ચારે દિશાની ગરમી લાગે, તેના કરતાં અનંતગુણ ગરમી નારકીમ હેય. તે ગરમીની વેદના ત્યાં અનુભવવી પડે છેષ મહા મહિનામાં કંડે પવન વાતે હેય. શરીરે બરફ ફેરવવામાં આવે, શરીર ઉઘાડું હોય, બડાર ખુલ્લા મેદાનમાં નદી કિનારે ઊભા હોઈએ, અને કંઈપણ કપડાં પહેર્યા ન હોય, તે વખતે જેમ ડી વાય તેના કરતાં નારકીની અંદર અનંતગુણ ડ ડીની વેદના હોય.
જે કઈ પણ વેદનાવાળા નારકીના જીવને અહીં લાવી સળગતાં ના અંગારા માં સુવાવી દે તે, ઉન થઇ ઝાડની છાયા તળે ઠંડી પવન અને પાય, અને ઉંઘ આવી જાય. તેમ નાકને જીવ પણ એ અંગારામાં શાંતિથી સૂઈ જાય, એવું સુખ અનુભવે. એટલી ગરમી નારકીમાં હોય. એવી જ રીતે ઠંડીની વેદના નાકીનાં એટલી જબર હોય કે,
ની વેદનાવાળી નારકીમાંથી ઊંચકીને અહીં મડા મહિનાની રાત્રે, ઠંડો પવન ફુકાતે ( ય, દાંત કકડ અવાજ કરતાં હેય, શરીર ધ્રુજતું હોય અને બરફમાં લાવીને સુવડાવી દે, તે નિરાંતે જાણે તાપણી કરી શરીર શેક કરતા હોય તેવું નિદ્રા સુખ અનુભવ, અર્થાત્ અનંતગુણી શીત વેદના નારકીમાં હોય.
સુખની ઇચ્છાથી ક્રિયા કરે પણ અાભમાં જ પરિણમે અર્થાત્ છાયાની ઈચ્છા ઝાડ તળે જાય, પરંતુ ઉપરથી તલવારની ધાર જેવા તીહા ધારવાળાં પાંદડાં પડે, એટલે અંગ કપાઈ જાય. ટૂંકમાં ઉકળતા હોડ-તમુ-સીરાને રસ મોંમાં રેડે છે. લેવાના તપેલા થાંભલા સાથે બાથ ભીડાવે છે. કાંટાળી ડાળીવાળા વૃક્ષ પર ચડાવીને એવી રીતે પાછો એચ કે આખા શરીરમાં કાંટાઓ પડી જાય, અને લેહી નીકળે, ઉઝરડા પડે. મહેમાંહે ઉંદર, બિલાડા, સાપ, ઘ, હાથી, સિંહ, પાડો અને આખલે, વાંદરા અને વાઘનાં રૂપે કરીને લાવે. અંકુશ, ભાલા, તલવાર, વજ, છરી, મોર-ધાણી હથેડા, કુડાડી વગેરે હથિયારથી હણે, મારે, ટીપ, જો કે, ભાદામાં પરેવી ઉપર રાખે, નીચે પાડી પેટમાં ભાલા ભેંકી. છાતી ઉપર પગથી દાબે. માથામાં છીણી રાખી ઉપર હડાથી ઠોકે. ઊં છે
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪૨
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬
લટકાવી નીચેથી અગ્નિ સળગાવે. બાંધીને એના ઉપર સર્પો, વીંછી, સિંહ, કાગડા છેડે, જેથી બિચારાના અંગોપાંગ ઉપર ડંખ દે, કરીને ખાય. વાંસલા અને રંદાથી શરીરની ચામડી લે છે. તે ઉપર મીઠાના પાણી છાંટે છે. ઉકળતા તેલમાં તળે છે. કુંભમાં ઘાલીને પકાવે છે. કરવતથી કાપે છે. અંગારામાં સુવડાવે છે, બળદ માફક ગાડામાં જોડી ખૂબ ભાર ખેંચાવે છે. બરાબર ન ચાલે તે તફણ આપવાળી પણ પીઠમાં ભેંકે છે.
વળી ખીલાવાળી શય્યામાં સુવડાવી ઉપરથી ઘાણના માર મારે છે. વાઘ, દીપડા, શિયાળ, કૃર બિલાડાં, નોળીયા, સાપ, ગીધ, ઘુવડના રૂપ બનાવી, તેની સામે ઊભું કરી કુરતાથી ભક્ષણ કરાવે છે. તપેલી રેતીમાં ચલાવે છે. તલવારની ધાર જેવા પાંદડાવાળાં વૃક્ષના વનમાં પ્રવેશ કરાવે છે, નીચેથી પગ અને ઉપરથી પાંદડાં પડે તે અંગે તરત કપાઈ જાય. શા માટે પરમાધામીઓ આ બિચાર નિરાધાર અશરણને આવી રીતે સંતાપ કરતા હશે? બિચારા બીજાને દુઃખ આપી તેમાં જ આનંદ માનનારા હોય. મહેમાંહે વિરુદ્ધ રૂપ કરી લડતા નારીને દેખી રાગ દ્વેષ અને મેહથી પરાભવ પામેલા પાપાનુબંધી પુન્યવાળા આત્માને અતિશય આનંદ ઉપન્ન થાય છે. આવું દેખીને પરમાધામીઓ અટ્ટહાસ્ય કરે છે, ખડખડ હસે છે વસ્ત્રો ઊંચાં નીચા ઉછાળે છે, નાચે કૂદે છે, માટે સિંહનાદ કરે છે. દેવલેકમાં બીજા અનેક સુખનાં સાધને હવા છતાં, માયા નિયાણ મિથ્યાત્વશલ્ય તત્ર કષાયના ઉદયે કરેલા વ્રત નિયમની આલેચના ન કરી હોય, તેથી આવા હલકા દેવલોકમાં ઉપ્તન થાય છે, જ્યાં પાપાનુબંધી પુન્ય ભેગવે છે. અગર બાલતપસ્વીપણાથી પણ આવા દેવ થાય છે, જેથી પ્રીતિના કારણભૂત અનેક બીજા દેવલેકના વષ, ભેગે હોવા છતાં, બીજાને દુ:ખી દેખી આનંદ પામે છે. આવું નિરંતર અતિ તીવ્ર દુઃખ અનુભવતાં મરણની ઈચ્છા કરે, તે પણ મરણ આવતું નથી. ત્યાં કોઈને કોઈનું શરણ નથી. તેમજ ત્યાંથી નાસી છૂટાતું નથી. ત્યાંના સ્વભાવથી દાઝી ગયેલાં, ફાડી નાખેલાં, કપાઈ ભેદાઈ ગયેલાં કે શત થયેલાં શરીરે તરત રૂઝાઈ જાય છે. જેમ વહેતાં પાણીમાં કઈ દંડ મારી પાછું
Page #362
--------------------------------------------------------------------------
________________
નારકી ગ.ત અને તેનાં દુઃખા
જીદું કરે, પશુ તરત તે પાછું એક સરખું મળી જાય છે, તેમ અહી પણુ શરીર તરત પારા માફક આખા થઈ જાય છે.
૩૪૩
કયા જીવા નર્કગતિનું આયુષ્ય બાંધે છે ? તે વિચારીએ.
મથ્યા ., વીતરાગ કેવળી ભગવંતે પ્રરૂપેલા શાસ્ત્રથી ઉલ્ટી શ્રદ્ધાવાળો, પ્રભુ શાસનને! દ્વેષી, પ્રભુ માર્ગ અને પ્રવચન સંઘની અપબ્રાજના કરનાડ, ગોશાળા અને સંગમ સરખા, જે કે સગમ દેવતા હેાવાથી નકાયુ ન ચે પણ દુઃખ પર પરાએ બાંધી શકે
મહારથી કાળીયા કસાઇ માફક ઘેર હિંસા કરનાર કસાઇઓ, પારધીએ, મચ્છીમારે, માંસાહાર એ મોટાં કારખાનાં ચલાવનારા, મેટી લડાઈ એ લડનારા કેણુક સરખ. મહાપ.રેગ્રહી, ધન ધાન્ય રુપુ, સાનું દરેક જાતની ધાતુ, રત્ને, રાજ્યા, સ્ત્રી વગેરેના મેટ! પરિગ્રહને ધારણ કરી તેમાં અંતશય મમત્વ બુદ્ધ રાખે. જેમ કે સુક્ષ્મ બ્રહ્મદત્ત ચક્રવર્તી, રાવણ, મમ્મશેડ, નંદરાજા વગેરે પાચવાળા, રાત દિવસ પાપ કરવાની ઇચ્છાવાળો, સુકૃત કરવાની ઇચ્છા તે ન થાય, પણ બીજા દાન પુન્ય કરતાં દેખી અંદરથી બન્યા કરતા હોય. તીકોધી, મહા ક્રોધ કરનાર, લગીર લગીર બાબતમાં મગજ ગુમાવનાર તથા વાદ્ય, સર્પા વગેરે પ્રાણીએ. નિઃશીલ, પરસ્ત્રી લ’પટી, પરનાોના બળાત્કારે શીલખંડન કરનાર, તેમજ ચાર, ધાડ પાડનાર, વિશ્વાસઘાત કરનાર, રાત્રિભોજન અને અભક્ષ્ય મક્ષણ કરનાર, રોદ્ર પરિણામી, ખરાબ અશુભ ધ્યાન કરનાર, રૌદ્રધ્યાન ધરતાર, હિંસાનુબંધી ધ્યાન ચાલ્યા જ કરતુ હોય જેમને તેવા બીલાડી, ગરેડી, તલીયા મત્સ્ય, તેમજ ખીજાની વસ્તુ ચારવાની પડાવી લેવાની કે લું- વાની ધારણાવાળાએ આખા દિવસ અશુભ વિચારણાએ જ હિંસાદિકની ચાલતી હાય.
આવા જવા અશુભ પરિણામના લીધે અતક્રૂર અશુભ ધ્યાનમાં દાખલ થઈ નરકનું આયુષ્ય આંધે છે. નરકમાં ઉત્પન્ન થાય છે. મહાદુઃખમાં લાંબા કાળ સુધી રીબાયા કરે છે. કેઈ દુઃખમાંથી બચાવતું નથી. વગર આંતરાએ દુઃખની પરપરા એક પછી બીજી ઊભી થયા જ કરે છે. કેટલાક
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૪
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
લઘુકમી નારકે તથાવિધ શુભ સામગ્રી મેળવીને સમ્યકત્વરત્ન પણ પામી શકે છે. તેમજ કઈક ક્ષાયિક સમ્યક્ત્વ સહિત અહીં આવેલ હોય તે જિનેશ્વરાદિકના ગુણની પ્રશંસા અનુમોદનાથી તેમજ પ્રભુના કલ્યાણક કાળે શાતાને અનુભવે છે. વળી કંઈક વિશુદ્ધ જ્ઞાનના ગે સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી, પૂર્વના પાપને પશ્ચાત્તાપ કરતાં ભગવાનના શાસનને રાગ વધતાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે. દરેક નારકીને ભવ પ્રત્યાયિક અવધિ અગર વિભંગ જ્ઞાન હોય જ.
પૂર્વે જણાવેલા નાકીનાં દુઃખ વિશે સાંભળીને, વિવેકી, બુદ્ધિશાળી આત્મા કેઈપણ ત્રણ સ્થાવર જીવની હિંસા ન કરે, જઠું ન બોલે, વગર કાપેલી વસ્તુ ગ્રહણ ન કરે, મૈથુન ન સેવે, પરિગ્રને ત્યાગ કરે, સમ્યકત્વ દઢ કરે. તેમજ ક્રોધાદિક કાને આધીન ન બને. એવી જ રીતે તિયચ, મનુષ્ય અને દેવગતિમાં પણ અનેક પ્રકારના પરાધીનતા જન્મ, જરા, મરણ, ઈષ્ટવિયેગ, અનિષ્ટ સંગ, આધિ, વ્યાધિ, ઉપાધિ તેમજ દેવલેકમાં પણ પર સંપત્તિ, રિદ્ધિ દેખી ઈર્ષ્યા આદિનાં દુઃખે, મરણ કાળે પિતાનાં વિમાન, દેવી વગેરે છોડીને અશુચિ, બીભત્સ, દુર્ગધી અંધારે સ્થાનમાં જન્મ લેવો પડશે, ઈત્યાદિક અનેક દુઃખોવાળે આ સંસાર સમજી સર્વ દુઃખથી રહિત સાદિ અનંત કાળનું પરમાનંદ સુખ માત્ર મોક્ષમાં જ છે, એમ સમજી સંયમ અનુષ્ઠાનમાં રક્ત બની, સર્વ કમને ક્ષય કરી સિદ્ધિસુખના ભાજન બને એ જ અભિલાષાએ લેખ સમાપ્ત કરું છું.
Page #364
--------------------------------------------------------------------------
________________ અંતિમ સમયે ઉદ્દબોધન ! ! ! હે જીવ ! એક જાતિમાં અનંત વખત જન્મ્ય, ત્યાં અનેક વેદના સહન કરી બાળમરણથી મર્યો. નરકમાં, હે જીવ ! તે જુદી જુદી પ્રકારની અનેક વેદનાએ સહન કરી તે યાદ કરીને આ વેદના સહન કર. કરવત, કુંભી, કાંટાળા વૃક્ષા, સંબલી, વૈતરણી, વાલુકા, પુલિન વગેરેને યાદ કરીને આ વેદના સહન કર. નરકમાં તેત્રીસ સાગરોપમના કાળની વેદનાઓ જે સહન કરી તો અહી એક ક્ષણની વેદના કેમ સહન કરતા નથી ? દેવલોકમાં રણકાર કરતા કદેરાવાળી અને મોટા નિતંબવાળી ઘણી યુવતીઓ ત્યજી દીધી, માટે આ અશુચિ સ્ત્રીઓમાં માહ ન ક૨. સ્વર્ગમાં વજે, નીલમણિ, મરકતમણિ, જેવી કાંતિવાળા શાશ્વત શ્રેષ્ઠભવને છોડી દીધાં. તો પછી આ જૂના મકાનને છોડી દે અનેકવિધ મણિ, મૌકિતકના સંગ્રહો તથા જાણે ઈન્દ્રધનુષ્ય હોય તેવા રત્નના ઢગલાઓ છોડી દીધા માટે હવે વૈભવમાં રાચ નહિ. દેવીઓના દિવ્ય ભાગ સહિત દેવદૃષ્ય છોડી દીધાં તો હવે અહીંની કથાને બહુ યાદ ન કર, જાણે શ્રેષ્ઠ રત્નથી બનાવ્યું હોય, સુવર્ણ મય હોય, પુષ્પના પરોગથી શોભતું દિવ્ય શરીર છોડયું. હવે ઘડપણવાળ! શરીરને મમતા ન કર હે જીવ ! સ્વર્ગમાં આટલી રિદ્ધિ છે એમ યાદ કરોને તે વિશે નિયાણું ન કરતા, તેનો વિચાર ન કરતો. જેને જે ચગ્ય હશે તેમજ થશે. હે જીવ! આ દેહ અશુચિથી ભરેલા તથા મૂત્ર પિત્ત રૂધિરથી ભરેલું છે. એવા દેહ ઉપર મમતા ન કરે. જીવની સાથે માત્ર પુણ્ય અને પાપ એ બે જવાનાં છે. પરંતુ આ શરીર તો અહી‘જ પડી રહેવાનું છે. ‘કુવલયમાળા'ના ગૂર અનુવાદમાંથી. અનુવાદક આ. હેમસાગર સુરિ