________________
૨૯૪
શ્રી આગોદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ છે મનુષ્યને ભાગે જન્મતા સાથે ત્રણ જ્ઞાન નથી હોતા. મનુષ્યની પૂન્ય પ્રકૃતિ કરતાં દેવતાની પૂન્યપ્રકૃતિ કેઈ ગયું હોય છે. આવા દેવતાઓ મેક્ષ માટે લાયક ન ગણ્યા તે વાત મગજમાં ઉતરતી નથી. - આમ છતાએ પ્રશ્ન કર્યો ત્યારે શાસકારે જણાવ્યું, કે જગતમાં લાખ અને કરડ વચ્ચે આંતરૂં કેટલું ? બારીક દષ્ટિએ એક પાઈનું જ ૯ ૯૯-૧૫–૧૧ રૂ. આ. પાઈ આમાં એક જ પાઈ ભળે તે કોડ થઈ જાય. બે બાજુની સંખ્યા મોટી હોય પણ બેને મળવાનું સ્થાન નાનું જ હોય. તેમ ડાહ્યા અને ગાંડા વચ્ચે આંતરે કેટલે? ડાહ્યાને વર્ગ કેટલે ઊંચે? ગાંડાને વર્ગ કેટલે નીચે? બંને વચ્ચે લાંબો ફરક નથી. લાખ અને કોડ વચ્ચે ૧) પાઈને જ ફરક. તેમ ડાહ્યા અને ગાંડા વચ્ચે ફરક આટલે, કે વિચારને વિચારથી ગળે તે ડાહ્ય. અને વિચાર સાથે પ્રવૃત્તિ કરે, વિચાર ઉપર બીજે વિચાર કરે, ને સીધી પ્રવૃત્તિ કરે તે ગાંડ અહીં દેવતાને અંગે “દેવાનાં વાંછનાં દેવતાઓ ઈચ્છાઓ કરે કે તરત કામ થાય. હવે વિચાર ઉપર બીજો વિચાર કરવાને વખત જ કયાં રહ્યો? દેવતાને ઈચ્છા અને કાર્ચ વચ્ચે કાળને આંતરો નથી. તે આંતરે માત્ર મનુષ્યને જ મળે. અને તેથી મનુષ્ય ડાહ્યા અને દેવે ગાંડા છે, એમ કહી શકાય.
દુર્ભાગીને ઘેર ચિંતામણિ - શાસ્ત્રીય નિયમ એવો છે કે ક્ષાપશમિક ભાવમાંથી ક્ષાયિક ભાવમાં જઈ શકે. ક્ષાપશમિક વખતે સંકલ્પો અતિચાર થવાના. પાપના વિચારને દુર્ગત કે ચારિત્રમલીનતા ભયથી કે તે જ સદ્ગતિ થાય. દેવતાને વિચાર આવ્યા પછી પ્રવૃત્તિ રોકવી મુશ્કેલ થાય. પારસમણિને લેતું અડકે તે સેનું થાય. ચાંદી અડે તે એનું ન થાય. ચાંદીને સેનાપણે થવાને સ્વભાવ નથી. રસથી તાંબુ સેનું થાય. તેમ દેવતાઓને સવભાવ જ એવે છે કે વિરતિના પરિણામ જ ન થાય. દેવકમાં ઉત્કૃષ્ટ પુને ભેગવવા ગયા છે, તેથી ત્યાં દેવેને વિષચે તરફ ઉદાસીન ભાવ આવી શકતું નથી. તે પછી તે દેવતાઓ વૈરાગ્ય કે ચારિત્રમાં શી રીતે આવી શકે 8 લાપશમિક ભાવ ટકાવવાને અંગે દેવતાઓને ચારિત્રની