________________
સ
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાળ અને
પણ જોઈએ કે ધમ કરનારા પહેલાં કરે તે છે, પથું પાછળથી રડયાં કરે છે, આવા આવા કારણે મનુષ્ય તે થાય, પણ સંસૂચ્છિ`મ થાય, અંતમુહૂત્તમાં મરી જાય. અરે ! ચકવીને ઘેર જન્મે, પણ જન્મીને થોડા વખતમાં મરી જાય, સાર્થક શુભ કહે કે આયુષ્ય બંધ વખતે પરિણામની ખાખી થયેલી મનુષ્ય ગતિનું આયુષ્ય એવી જાતના પુણ્યથી આંધ્યુ હાય કે જેનાથી મન જ ન મળે. એટલે સમૂમિ થાય—ઉપજે અને અંતમુહૂત્તમાં મરે. ભવ મનુષ્યને ગણાય પણ અનુ મૂલ્ય શું? એનું ફળ શુ?; સ’મૂર્ચ્છિમ મનુષ્યને પણ વિષ્ટા, મૂત્ર, પિત્ત, કફ્ થૂક, લાળ, પરૂ, રૂધિર, ખળા, શ્લેષ્મ, નાક, કાન વગેરેના મેલ અને વી વગેરેમાં ઉપજવાનુ હાય છે.
-9
ગ જ મનુષ્યા માતા પિતાના સંચાગેાથી ગભÖમાં ઉત્પન્ન થઈ અનિદ્વારા જન્મે છે. ગર્ભ જ મનુષ્યેામાં પણ સુખી દુઃખી વગેરે જોઈ એ છીએ. ત્યાં પ્રથમ કરાયેલાં પુણ્યમાં ફરક માનવા જ પડશે. પૂર્વ ભવમાં માને કે કેઈએ સુપાત્રે ઉલ્લાસભેર દાન દીધું, કોઈએ ન છૂટકે દાન દ્વીધું, કેાઈએ દેતાં તે આનંદથી આપ્યું, પણ પાછળથી પસ્તાયા હોય.
આ રીતે મનની ભાવનાના ભેદ મુજબ ફળમાં ભેદ પડી જાય એ સ્પષ્ટ છે. લક્ષાધિપતિ દાન દેવા સાધુને નિમ ંત્રે, અને દરિદ્ર નિમ ંત્રે, એમાં પણુ થનારાં પુણ્ય તથા નિર્જરા લક્ષ્મી કે દારિદ્રયના આધારે થતાં નથી પાત્રમાં પડતાં કિંમતી કે સામાન્ય દ્રવ્યના આધારે થતાં નથી પણ ! સાથે સાથે ખાસ આધાર માનસિક-ભાવનાની શુદ્ધિ તથા અશુદ્ધિ તેમાં તીવ્રતા, મદતા પર આધાર રહેલા છે. દ્રવ્ય, પાત્ર; તથા ચિત્ત, એ ત્રણેયના તથાવિધ સગાળે પુણ્યને અંધ થાય છે.
ઉપર છે,
ચંદનાનાં આંસુનું મૂલ્ય,
તે
અડદના ઠઠા ગાતું કરીને રાજ ઢોરને ન ખાય છે, પરન્તુ દ્વારા ફળ તા ચંદનબાલાને જ થયુ.. જેણે અડદના ખાકુળાને તેવી અવસ્થામાં ભગવાન મહાવીર દેવને વહેરાવ્યા. ત્યાં કિંમત વùારાવાયેલા પટ્ટાથની નથી, કારણ કે પદાર્થમાં તે અડદના બાકુળા હતા તેણીની સ્થિતિ કઈ હતી ? હતી તા પેાતે રાજકુમારી, પણ કઈ હાલતે પહેાંચેલી ? પિતાનું રાજ્ય ગયુ. પિતા મચે, માતા પુત્રી નાઠાં, કૈાઈ સૈનિકના