________________
૨૪
શ્રી આગમોદ્ધારક પ્રવચન-શ્રેણી વિભાગ છો પ્રશ્નોત્તરોને મહાન ગ્રંથ તે પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્ર, એ સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદેશામાં પુદ્ગલવિષયક અધિકાર ચાલી રહ્યો છે.
પુદ્ગલના મુખ્ય પ્રકાર ત્રણ છે. સ્વભાવ-પરિણત, પ્રયોગ-પરિણત, અને મિશ્ર–પરિણત. જીવના ભેદ જાતિની અપેક્ષાએ પાંચ છે. એકેન્દ્રિયાદિ પાંચ જાતિ છે. કાયાની અપેક્ષાએ છ પ્રકાર પૃથ્વીકાયાદિ સ્થાવરના પાંચ ભેદ અને બાકીના બધા ત્રસકાયમાં સમાય. એ રીતે ત્રસકાયને એક ભેદ એમ કાયાની દષ્ટિએ છકાય છે યાને ના છ પ્રકાર પણ ગણાય. કાયાને વિભાગ જાતિના વિભાગ કર્યા પછી જ કરવા વ્યાજબી ગણાય. જાતિની અપેક્ષાએ ના પાંચ પ્રકાર છે. જાતિ પાચ છે. જેને ઈન્દ્રિયે પાંચ હેય તેને પંચેન્દ્રિય કહેવાય. આંધળાને કે બહેરાને ચૌરેનિદ્રય નહિં કહેવાય, કેમકે ઈન્દ્રિય તે સ્થાને ઉોગ વગરની પણ ઈદ્રિય આકારરૂપે તે છે ને ? નિર્માણ નામ કર્મ ચક્ષુ, શ્રોત્રાદિની રચના કરે છે. નિર્માણ કર્યું તે ગુલામ છે. ઈન્દ્રના આદેશ અનુસાર કરવાનું કામ નિર્માણ કમનું છે. ચક્ષુ તથા શ્રોત્રનો લોપશમ (પાપ કર્મનું એ છાપણું) થ ન હોય તે તેને ઉપગ ભલે ન હોય પણ નિર્માણ નામકર્મના કારણે રચના તે થાય જ. ગતિ નામકર્મની આખી વ્યવસ્થા અહીં માનવી પડશે. આયુષ્યને બંધ જબ્બર ચીજ છે. કેવલ જ્ઞાનીને મેક્ષ નિયત થયે, શાશ્વત્ સુખ મેક્ષમાં જ છે, પરંતુ આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી કેવલજ્ઞાનીને ય મેક્ષ મળી શકે નહિ. નિર્મલ કે મલિન અવસ્થામાં પૂરાયેલા જીવને ધરી કે પકડી રાખવા તે કામ આયુષ્ય કર્મનું છે. નારકીને નરકમાં દુઃખની પરાકાષ્ઠા છે, તો લાહ્ય સળગે છે, ત્રાહિ ત્રાહ પારાય છે, પણ ત્યાંથી છૂટકારો નથી. નરકાયુનું કામ નારકીના જીવને, આયુષ્યના છેલ્લા સમય સુધી જકડી રાખવાનું છે. ગતિ નામકમને લીધે જીવ તે તે ગતિમા છે. સજન અપકારી પ્ર ઉપકાર કરે તે ઈશ્વરનું વલણ
કેવું હોય? અશાતાને ઉદય હોય ત્યારે આપોઆપ તે સવેગ ઊભું થાય, પિશાબ કરવાની શંકા કાચી હોય તે પણ તે સમયની તેવા પ્રકારની