________________
૧૧૮
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
લાજાથી, પૌદ્ગલિક ઈચ્છાથી પણ તમે હિંતાળ પઢના નકાર ખેલનાર આત્મા પણુ આગણાતેર કાડાકોડી સાગરોપમથી ક ંઇક વધારે સ્થિતિ તાડેલ હાય કે તેાડવા તૈયાર થયેલા હાય તો જ તે ખેલી શકે છે. યશઃ માટે, કીર્તિ માટે પૂજાવાના પ્રલેભને, ધમ કરવા તૈયાર થયેલેા જે મિતેના કકાર ખેલે તા તે પણ ઉપરની જેમ એગણાતેર કાડાકોડી સાગરોપમથી કઈક વધારે સ્થિતિ તેડવા કે તેડીને તૈયાર થયેલા આત્મા હાવા જ જોઈએ. શ્રદ્ધાની વાત તો અલગ છે, પણ આ તો શ્રદ્ધા વગરના લાભથી, પ્રલાભનથી, શરમથી, લજજાથી; અને પૌદ્ગલિક સુખનૌ ઈચ્છાથી પ્રવૃત્તિ કરનારાઓની વાત છે. અભયૈ ગ્રંથી આગળ અનતી વખત આવી ગયા અને તેથી ત્યાં શાસ્ત્રો ભણવાના મળ્યાં તે ક્યારે ? અગણાતેર કાડાકાંડ સાગરોપમી કંઇક વધારે સ્થિતિ તોડાઈ હાય, અગર તૂટી હાય ત્યારે, પ્રલેાભનથી જશ:-કીર્તિ માન–મરતખાની ઈચ્છાથી દોરાએલા માત્ર દ્રી નવકાર, કરેમિભતે ગણનારા માટે પણ એમ જ માનવું કે તેઓની તેટલી સ્થિતિ તૂટી છે. એટલી સ્થિતિએ પહોંચે તે જ નમે અજિતાળના કાર, તથા મિતેના કાર ખેલી શકે. માક્ષની ઈચ્છા વિના, શ્રદ્ધા વિના નવકાર ગણે છે, તેણે પણ ગણે તેર કાડાકોડી સાગરોપમથી કંઈક વધારે સ્થિતિ તેટલી જ હોય એમ સમજવું.
કાંઠે જ વહાણને તેાફાન નડે છે.
એન્રીના પાદશાહને જરા ખાનું મળવું જોઇએ, તરત તેને વળગી પડે એથી કાઈક એમ કહે કે જેમ અગણે તેર કાકડી સાગરોપ કર્યાંઈક વધારે સમયની સ્થિતિ તૂટી, તા ખાીની એક કાડાકોડી સાગરોપમની સ્થિતિ પણ એ જ રીતે તૂટવાની; એવી ભ્રમણા ભટકાવનારી છે. દશ ગાઉ દૂર ગામ છે. તેમાં નવ ગાઉ પહેાંચ્યા, એટલે શુ' ગામ આવ જાય ? ના, બાકીના એક ગાઉ પણ ચાલનારને ચાલવુ તો પડેજને ? અગણાતેરની સ્થિતિ તડવી મુશ્કેલ નથી, પણ એકની સ્થિતિ તોડવી મહામુશ્કેલ છે. સૌને માલુમ હશે કે દરિયામાં વહાણને તાક઼ાન કાંઠે નડે છે. જે સ્થિતિ તોડવામાં મુશ્કેલી છે, ત્યાં ગાંઠ કહેવામાં આવી છે. પ્રથમની અગણાતેરની સ્થિતિમાં ગાંઠ મનાઈ નથી, પણ આ એકની સ્થિતિમાં ગાંઠ માનવામાં આવી છે. આ એકની સ્થિતિમાં જેમ જેમ પ્રયત્ન