________________
૩૨૪
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ (રી
હું ! એ જી...! એમ મેતીમાં પાણી હોવાની વાતને તે જેમ હસી કાઢે છે, તેજ રીતે ઢસાથે જીવને, પૌલિક સુખની અનાદિની ગાઢ આદતને લીધે આત્મીય સુખની પ્રયા પ્ણ સમજમાં આવવી કઠીન છે. સિહોનુ સુખ શું?
સિદ્ધોને સુખ કયુ' ?, ક્રતુ મંધન નહિ એ જ મહાન્ સ શાશ્વત્ સુખ. રાજને કેદ કરવામાં આવે તા તેને કાંઇ ત્યાં રોટલા અને મરચા ન અપાય. તેને તે કેદમાં પણ તેની મેગ્યતા જીવાથી માલપાણી મળ્યા કરે, છતાંય સામાન્ય કેદી કરતાં કેઈ ણી બળતરા તે રાજાને હાય છે, કેમકે કેદબ ધન એ જ પરમ દુઃખ છે. રાજાને તે નજરકેદમાં બધી સગવડ છે. સન્માનથી સચવાય છે, તો પણ ‘બંધન’એ વિચાર જ એને વીધી નાંખે છે. ચક્રવર્તીને ભાજી લેવા પાઈ માટે કાઈની પળશી કરવી પડે એ કઇ હાલત?, જગતમાં કઈ પણ એવું રાજ્ય નથી કે પાવાના દેશની ઉત્પúત્ત પરાધીનપણામાં હોય ! આ આત્માને તે પાતે ઉપાજે લી મલકત પરાધીન છે. કેવલજ્ઞાનની અને કેવલર્દેશનની અપેક્ષાએ તે ઇંદ્રિચના વિષયાનુ જ્ઞાન તે તુચ્છ છે, તેપણ તેવું જ્ઞાન તુચ્છ જ્ઞાન માટે પશુ આત્મા ઇંદ્રિયાને વશ છે. પુદ્ગલા કર્માધીન છે. જેવાં પુદ્ગલે જીવને પ્રાપ્ત થાય, તેવી સ`સારી જીવાની આ હાલત છે. પુદ્ગલાની પરવશતા વિનાના વા સિદ્ધના છે. સિદ્ધના જીવાને કવલજ્ઞાનાદિ ગુ જવાના નહિં, ખસવાના નહે, ઘસાવાના હિ, પલટાવાના નહ. સી જીવાની પરાધીન હાલત છે. રખડપટ્ટીનુ કારણ જ પુદ્ગણની પરાધીતતા છે. આપણુ વિચારી ગયા કે પુદ્ગલ પ.રેણુમનના વચાર, એનુ જ્ઞાન અને એનું મન્તવ્ય એ જૈન શાસનતી જડ છે. પુદ્ગલના મુખ્યા ત્રણું પ્રકાર છેઃ ૧ સ્વભાવપરિત, ૨ પ્રયાગપરિણત; ૩ મિશ્રપરિણત. માં સંસારી જીવા માટે માગ પ્રયોગપણ યુગ ભજય છે, મુખ્ય શલા પર જ્યાં સિદ્ધ મહારાજ બિરાજયા છે, ત્યાં પણ તમામ પુદૂંગા છે, અનતી કવણુા છે પણ સિદ્ધાત્માઓ ને કર્યું કે પુડ્મલા શ્રવણ કરતા નથી, તે પરિણમાવતા નથી; કારણુ કે પાણીમાં ધાતુ, અનાજ, પડું, લુગડું. તમામ ડૂબે, ધાતુ અન્દર રહેવા છતાં પાણી ગ્રહણ કરે હ. એક ટીપાં પાણીને પણ ધાતુ ચુસત્તી નથી, અનાજ ચે પણ પાણી