________________
પરિચ્છેદ
સુસાધુ અધિકાર.
戮
જેગ્માને નિર્ધન પણ એજ ધન છે અને મૃત્યુ એજ જીવન છે, એવા જ્ઞાન રૂપી એક નેત્રવાળા સત્પુરૂષોને વિધિ શુ કરી શકે? ૨૯
સદ્ગુણીની સત્તા.
हृदयं सदयं यस्य, भाषितं सत्यभूषितम् । ાયઃ તિોવાયઃ, જિઃ હ્રીત તથ વિમ્
|| ૨૦ || જેનું હૃદય દયાવાળું છે, જેનું ભાષણ સત્યથી ભૂષિત છે અને જેનું શરીર બીજાના હિતને માટે છે. તેને દુષમકાળ શું કરી શકે ? ૩૦
કેવા મહાત્મા લેાકમાં જય પામે છે ? પ્રાર્યો.
परपरिवादे मूकः, परदारावक्त्रवीक्षणेऽप्यन्धः । पङ्गुः परधनहरणे, सजयति लोके महापुरुषः ।। ३१ ।।
જે બીજાની નિંદા કરવામાં મુંગા છે, પરસ્ત્રીનુ મુખ એવામાં આંધળા છે, અને પારકુ ધન હરી લેવામાં પાંગળા છે, તે મહા પુરૂષ લેાકમાં ય પામે છે. ૩૧ કુળના કરતાં શાળ વધારે ઉત્તમ છે.
૩પનાતિ. ( ૩૨થી૪૩ )
शीलं प्रधानं न कुलं प्रधानं, कुलेन किं शीलविवर्जितेन ।
भूयो नरा नीचकुलेषु जाताः, स्वर्गं गताः शीलमुपास्य धीराः ||३२|| શીલ પ્રધાન છે, કુળ પ્રધાનથી શીલ વગરનુ` કુળ શા કામનું છે ? નીચ કુળમાં ઉત્પન્ન થયેલા ઘણા પુરૂષ ધીર બની શીળની ઉપાસના કરી સ્વગે ગયેલા છે. ૩૨
મનુષ્ય શરીરમાં રહેલાં તીર્થો.
मनो विशुद्धं पुरुषस्य तीर्थं, वाक्संयमचेन्द्रियनिग्रहथ ।
एतानि तीर्थानि शरीरजानि, मोक्षस्य मार्गे च निदर्शयन्ति ॥ ३३ ॥
શુદ્ધ મન, વાણીના સયમ, અને ઈંદ્રિયાને નિગ્રહ-એ પુરૂષના શરીરનાં તીર્થા છે, તે તીર્થા માક્ષના માને બતાવે છે. ૩૩