________________
e
વ્યાખ્યાન સાહિત્ય સમ
ગુરૂભક્તિ.
चिंच जइकज्जा नदिट्ठखलिओवि होइ निहो । एगंतवच्छलो जइजणस्स, जणणीसमो सट्टो || १५ ।। *
જે યતિના કામની 'ભાળ લ્યે, ભૂલ દેખે તાપણુ પ્રીતિ ન મૂકે અને સાધુજ નાના એકાંત ભક્ત હૈય તે માતા સમાન શ્રાવક જાણુ, ૧૫
મુનિ પ્રેમ.
हियए ससिणेहोचिय मुणीण मंदायरो विणयकम्मे । भाइसमा साहूणं पराभवे होइ सुसहाओ || १६ ॥
જે હૃદયમાં સ્નેહવાનૢ છતાં મુનિએના વિનય કર્મોંમાં એછા આદરવા હાય તે ભાઈ સમાન જાણુવે, તે મુનિને પરાભવ થતાં તરત સહાયકારો થાય છે. ૧૬
સાધુમૈત્રી.
मित्तसमाणो माणा ईसिं रूखा अपुच्छिओ कज्जे ।
मनंतो अप्पाणं मुणीण सयणाउ अन्भहियं ॥ १७ ॥
ભજ
જે માન ગુણી હાઇ કાય માં નહિ પૂછાતાં જરા રીસ ધરે અને પેાતાના સુનિઆને ખરેખરા સગા કરી ગણે તે મિત્ર સમાન જાણવા. ૧૦
ગુરૂ શ્રદ્ધા.
गुरुभणियो त्यो विंविज्जइ अवितो मणे जस्स । सो आदस्ससमाणो सुसावओ वनिओ समए ॥ १८ ॥
ગુરૂના કહેલ સૂત્રા જેના મનમાં ખરેખરે પૈસી જાય તે આરીસા સમાન સુશ્રાવક શાસ્ત્રમાં કહેલ છે. ૧૮
સાધુ ભાવના.
पढिवन्नमसगाई नमुयइ गीयत्यसमणुसिद्धो वि ।
यासमाण एसो अपओसो मुणि जणे नवरं ।। १५ ।।
જે ગીતાર્થે સમજાવ્યા છતાં પણું લીધેલા હઠને નહિ છેડે તે થાણુ સમાન જાણવા, તે મુનિજનપર અદ્વેષી હોય છે. ૧૯
૧૫ થી ૧૮ ધરત્ન પ્રકરણ ભાગ પહેલા.