________________
પરિચ્છેદ
આત્મણના અધિકાર.
૫૦૭
થાર્થ જિનવાણીરૂપ અમૃત પાન કરીને, અનાદિ વિભાવવિષ વામીને પોતાનું તત્વ સંભારી, રાપર વિવેચનકારી થઈને પિતાનું જ સહજાનંદ પર તેને પ્રાપ્ત કર; એહીજ તારું કાર્ય છે. તું તનુ ઉપાદાન કારણુ શક્તિવંત છે, તેને લેવાવાલે છે, તું તારી ગુણ સંપદા તારે પ્રદેશ પ્રગટ કરવારૂપ દાનનો સંપ્રદાની છે, માટે હે ચેતન! એ અનાદિ અશુદ્ધ પરિણામને તુંહીજ ત્યાગ કરીશ; અને તારી સત્તાને આધાર પણ તુંહી જ છે, માટે તુંહીજ તારા તત્વને કર, તાહરૂં તત્વ તું નીપજાવીશ; એમ પિને પિતાના આત્માને કહિને સાધકપણું આદરવું, તે આદરતાં કારક સમરથી અનુક્રમે આત્માનું કાર્ય નીપજે પછી એહીજ આત્મા સિદ્ધ થાય, માટે એહીજ સાધનને માર્ગ છે, સાધન કીધેથી કાર્યની સિદ્ધિ થાય, એ ક્રમ છે.
સામર્ચોદધિ. * સર્વ સામર્થ્ય મહાસાગરરૂપ પરમાત્મા છે, માટે જે તમારે સામર્થ્ય પ્રાપ્તિ કરવી હોય તે પરમાત્માભિમુખ થવું. તૃષા નિવારવાની ઈચ્છા રાખનાર વે. રાનમાં જશે કે જળાશય તરફ જશે? જે તેને તૃષા લાગી જ હશે અને જળની જરૂર હશે તે તે વેકાનમાં નહિ જ જાય પણ જળાશય તરફ જશે. જો તમારે સામર્થની ઈચ્છા હય, સામર્થ્યને મેળવવું હોય તે તમે પરમાત્માભિમુખ જે પરમાત્માભિમુખ થવાથીજ તમારામાં સામર્થની પ્રાપ્તિ થશે. • મુંબઇથી પુન જવા ઈચ્છનાર મનુષ્ય ગુજરાત મેલમાં બેસી અમદાવાદ ત. રફ જવાને પુના જવાને માટે તેણે તરફ જતી ગાડીમાં બેસવું જોઈએ, તેવીજ રીતે આપણે જે વસ્તુને મેળવી જોઈતી હોય તે વસ્તુ મેળવવાને માટે તે વસ્તુ જ્યાં હોય ત્યાં જવું જોઈએ.
સૂર્યનું કામ પ્રકાશ આપવાનું છે. અંધકાર કરવાનું કામ સૂર્યનું નથી તે સદા તેજોમય છે. અંધકાર એવું કશું જ સૂય માં નથી. તેવી જ રીતે પરમાત્મા સુખમય છે, તેમનામાં દુઃખને કેવળ અભાવ છે. જે સૂર્ય નારાયણ છે. પૂજા કરનારને તેમજ તેમના સામે ધુળ નાંખરને, તમામને અધિક ન્યૂન નહિ પણ સરખાજ પ્રકારે પ્રકાશને આપે તેવી જ રીતે પરમાત્મા સર્વ પ્રાણી માત્રને સુખનાજ કારણ છે.
ત્યારે કેટલાક મનુષ્યને દુઃખી થતા જોવામાં આવે છે તેનું કારણ શું ! તે એજ કે તે મનુષ્ય પોતે પોતાની મેળે દુખને પ્રાપ્ત કરે છે જેમ સૂર્યને સરભાવ પ્રાણી માત્રને પ્રકાશ આપવા છે છતાં કેટલાક મનુ સૂર્યનાં કિરણેને પિતાના ઉપર પ્રકાશ આપતાં અટકાવવાની ખાનાર કોઈ બંધ મકાનમાં બેસી રહે અને બહાર સૂર્યના પ્રકાશમાં ન પ્રવેશ કરે છે તેમાં સૂર્યને વાંક કે પેલા મનુષ્યો? અને
જ ભાગ્યોદય અંક ૮ એ સને ૧૯૧૩ અકબર.