________________
૫૦૬
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
પર્યાયનું આધારપણું તે આધાર; એમ ઘટરૂપ કાર્યમાં ખટકારક છે, તેમજ આત્મા ને અનાદિ કાલના એ છ કારક, ખાધકરૂપે પરિણામ્યાં છે તે દેખાડે છે; ૧ આત્મા, પવિભાવરા, જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મના કર્તા થયા છે; ૨ રાગ, દ્વેષની પરણતિરૂપ ભાવ કમે કરી, જ્ઞાનાવરણાદિ દ્રવ્ય પુદ્ગલને ગ્રહુગુ ઠરારૂપ કાર્ય કરે, તે કાર્ય અથવા કમ ન મા બીજી કારક; ૩ અર્થ વિજ્રાપરિણતિરૂપ ભાવાશ્રવ તે ઉપાદાન, અને હિંસાદિ અઢારે પાપ સ્થાનકના સેનરૂપ દ્રવ્યાશ્રવ તે નિમિત્ત તે એ કારણથી કર્મો અધાય છે, માટે એ કરણ નામા ત્રીજું કારક,જાણવુ; ૪ અશુદ્ધ ક્ષયે પશમનેા, તથા દ્રવ્ય કતા લાભ, તે સ’પ્રશ્નાન નામા ચેાથુ' કારક જાણવું; ૫ સ્વરૂપરાધ, શુદ્ધક્ષયે પશુમની તાણી, અને પરણવાનુયાયિતા, તે અપાદાનનામા પાંચમું કારક; ૬ અનત અશુદ્ધ વિભાવતા. તથા જ્ઞાનાવરણાદિ કર્મ ને રાખવારૂપ જે શક્તિ, એટલે તેને વિષેજ ચેતનાની વિશ્રામતા, સ્થિતિ, તે આધારનામાં છઠ્ઠું કારક જાણવું; એ રીતે એ છ કારકનું' ચક્ર અનાદિનું અશુદ્ધપણે માધકતારૂપે આ માને પરિણમી રહ્યું છે, તે જે વખતે સાધક આત્મા, પેાતાના સ્વધમ નિપજાવત્રા પણે પરિણમાવે, તે પ્રસ ંગે એ છએ કાક સાધકપણે પ્રવૃત્યા ધકા, સ્વગુણુરૂપ આ મધની સાધના કરે; એ રીતે છ કારક સાધકપણે પરિણુસ્યાથકા, કાર્યં નિપજે, શુદ્ધ સ્વરૂપ થાય; એ સ્વરૂપ પરિણામિકતારૂપ સ્વકાર્ય કારકપણું, કેને કૈને, કયારે અને કેવી રીતે પરિણમે ? તે કહે છે, જે નિરાખાધ, શ્રી સિદ્ધ ભગવત, તેહના છ કારક, તે શુદ્ધ, સિદ્ધસ્વરૂપપણે પ્રવર્તે છે, અને ખાધક જીવેાના બાધકપણે પરિણમે છે, તથા સાધક જીવે તે સમકિત ગુણુ ઠાાથી માંડીને ચૌદમા અયેાગી ગુણુ ઠાણા પત સાધકપણે પરિણમે છે, તથા સિદ્ધ ભગવતના શુદ્ધ સ્વરૂપરૂપે . પરિણમે છે; એમ એ ખટકારક ચક્ર, સાધકને સાધકરૂપે, બાધકને બાધકરૂપે, અને સિદ્ધને શુદ્ધ સાધ્ય સ્વરૂપે, યથાયેાગ્યપણે ઉલટા સુલટા, જીવની રૂષિ અરૂચિની ચેાગ્યતા પ્રમાણે પરિણમે છે, પણ જ્યાં સુધી જીવ અનાદિ કાળની ભવવાસનાએ પ્રેરાયેલે માધકતાના ત્યાગ કરીને સાધકતાને અવલ'એ નહી, ત્રરૂ ચભાસ થાય નહી, ત્યાં સુધી તેના સર્વ શુભ વ્યાપારા એટલે ધમ કરણી પણુ પરમાર્થે ભવ પ્રાપ્તિરૂપ કાર્ય કરવા તરફજ છે, એમ સમજવું; ક્રેમજે શ્રીપૂજ્ય ભગવાને કહ્યું છે, કે આત્મા તત્ત્વ કìપણે થયા વિના સવ શુભ પ્રવતન તે ખાળકની ચાલ છે, અર્થાત, અજ્ઞાનમય ખાળચેષ્ટાવત્ જાગુત્રુ; માટે કારક ચક્ર બાધકતાથી વારીને, સાધકતાને અવલખીને તે કારક ચક્રને સમારવું, સ્વરૂપાનુયાયી કરવું, અને આત્માને એમ કહેવુ જે હું ચેતન ! તું પરમવના કર્તા, તથા ભક્તા, અને ગ્રાહકતા નહિ તુ તે સ ́પૂર્ણ જ્ઞાનાનના યુદ્ધ વિલાસી છે, અને તું જે પરભાવમાં રમી રહ્યો છે, તથા પરભાવના ભાગ થઇ રહ્યો છે, એ તુજને ઘટે નહિ; તારૂં કા, તે અનંત ગુણુ પરિણામિકરૂપ સ્વરૂપભક્તાપણ છે, તે માટે હે ચૈતન્ય હંસ ! હવે તું ય
L