________________
પરિચ્છેદ
આત્મસિદ્ધિ અધિકાર.
C
પ્રાપ્ત ન હેાતા, તેવા પ્રાપ્ત થવાથી તેને “ અપૂર્વ કણ્ ” કહે છે, એ અપૂર્વકરણની પ્રાપ્તિ થવાથી જીવ તેના વડે ગ્રંથિને ભેઢ કરે. “ ગ્રંથિ ” તે અતિ નિવિડ ઘન કઠિન દુલેદ્ય મેક્ષથી વિમુખ રાખનાર મિથ્યાત્વના મહા રાગ દ્વેષને અજ્ઞાનરૂપ પરિણામ જાણવા. તેના ભેદ પ્રથમ કાઇ કાળે કર્યાં નથી, માર્ગાનુસારી જીવ અપૂર્વ - કરગુરૂપ તીવ્ર પરિણામની ધારાવડે ભેદે-વિદ્યારે.
સ'સારમાંથી સુકન્ન થવાને તથા `મેાક્ષ પદવીની પ્રાપ્તિ માટે ઉપાય બતાવતાં આ આત્મભવ્યતા અધિકાર પૂણુ કરવામાં આવે છે.
ત્રામાં દ્રિ-ગાધાર,
આત્મશક્તિની આળખ થવા સાથે તેને પવિત્ર ભાવનાના સ’સગ સ્પર્શીથી અનુક્રમે આત્માનુ સ્થાન ( સિદ્ધિ ) આત્મા સ્વયમેવ પ્રાપ્ત કરી શકે છે. કેમકે આત્માના મૂળ સ્વભાવ તા પવિત્ર અને તેજોમય છે પરંતુ તેના ઉપર અનેક પ્રકારના આચ્છાદન છવાઈ જવાથી આપણને તેના મૂળ સ્વરૂપ જાણવામાં મુશ્કેલી નડે છે પરંતુ જ્યારે આપણે પૂર્વ જોઈ ગયા તેમ આત્માની નિળતા વધતી જવાથી અતે આત્મસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે તે દર્શાવવા આ અધિકારના આર્ભ કરવામાં આવે છે.
દેહમાં રહેલા આત્મા. અનુષ્ટુ ( ૧-૨ )
पाषाणेषु यथा हेमं दुग्धमध्ये यथा घृतम् । तिलमध्ये यथा तैलं देहमध्ये तथा शिवं ॥ १ ॥
જેમ પાષાણની અંદર સુવણુ હેતુ છે, જેમ દૂધની અ ંદર ઘી રહેતુ' છે અને જેમ તિલની અંદર તૈલ રહેલું છે, તેમ દેહની અંદર આત્મા રહેલા છે. ૧ આંગાયાંગમાં આત્મશકિતના વિસ્તાર.
काष्ठमध्ये यथा वह्निः शक्तिरूपेण तिष्ठति ।
अयमात्मा शरीरेषु यो जानाति स पण्डितः ||२|
જેમ કાષ્ટામાં શક્તિરૂપે અગ્નિ રહેલે છે, તેમ આ આત્મા શરીરની આ દર રહેલા છે, આ પ્રમાણે જે જાણે છે તે પતિ કહેવાય છે. ૨