________________
અભિપ્રાયમાન એક.
પરમ દયાળુ મુનિ મહારાજ શ્રી વિનયવિજયજી
મહારાજશ્રીની પવિત્ર સેવામાં– આજ્ઞાનુસારી અરજૂનસિંહજીના સવિનય પ્રણામ સાથ વિનંતી કે-આપ કૃપાછુના પ્રાસાદ રૂપે આ અ૫ પ્રાણીના ઉદ્ધાર જેવા આરંભેલા પુસ્તક (સાહિત્ય સંગ્રહ) નાં પાચ ફોરમ દષ્ટિગોચર થતાં અતી આનંદ થયો છે. કઈ પણ પ્રશંસા કરવી તે અતીશકતી યાને ખુશામત સમજાય, પરંતુ આ અલપઝ સેવકની બુદ્ધિ શકતી અનુસાર એજ વીનંતી છે કે આ ગ્રંથમાં નીતિ, વૈરાગ્ય અને વ્યવહારના દર્શન ઉ. પરાંત સમજી મનન કરી વર્તે તે મેશદ્વાર સમજી શકાય તેમ છે તેથી હું તે આભારી છું અને ખરેખર સાધૂ ભૂષણરૂપ પુસ્તક બનશે એમ માનું છું.
તા. ૨૭-૨-૧૫ મુ. ભાણવડ
લી. સે. અરજૂનસિંહજી વિજયસિંહજી