________________
પરિચ્છેદ
આત્મસત્તા–અધિકાર. .
૫૦૫
आत्मसत्ता-अधिकार,
આત્માની શક્તિને વિચાર થવાથી તેની સત્તાનું અનંતવીર્ય તેજ જાણવામાં આવતાં તેવી સતા વડે આત્માના ખરા સ્વરૂપને ઓળખ છે સાથે અનુક્રમે ગુનું શ્રેણી એ ચઢતાં અમર પદની પ્રાપ્તિ થઈ શકે છે. તે દર્શાવવાં આત્મસ તા–અધિકારને અત્રે આરંભ કરવામાં આવે છે.
આત્માનું સિદ્ધ સ્વરૂપ.
अनुष्टुप्. आत्मन्यवात्मनः कुर्यात, याषट्कारकसंगतिम् । .. काविवेकज्वरस्यास्य, वैषम्यं जडमज्जनात् ॥ १॥ શબ્દાર્થ –આત્માને વિષેજ આત્માની છ કારક ગ્યતા જે કરે છે તેને જડપણમાં ડૂબવાથી આવિવેક જવરની વિષમતા હેય? ૧
વિવેચન-આત્માને વિષેજ આત્માની ષટ્ કારક પરિણમનયેગ્યતા જે કરે છે, તેને જડપણુ રૂપ જ્ઞાનના અંધકારમય અંધકૃપમાં ડૂબવારૂપ અવિવેકનામા તાવની તીવ્ર દારૂણ વિષમતા એટલે કટુક ભયંકર રોગ, શોક, વિયેગ, જન્મ, જરા, મરણાદિ અનત કર્મ નિત આવિરૂપ સંકલેશની બળત્રા કયાંથી હોય ? પરંતુ સ્વરૂપ કાર્ય રૂચિભાસ થયે, સ્વસ્વરૂપ નિષ્પન્ન કરવાને સન્મુખ થયેલ સાધક આત્માને ષકારક શુદ્ધ રત્નત્રયીની સાધના કરાવીને પિતાના સહજાનંદ સ્વરૂપને સિદ્ધ સ્વરૂપે પ્રવર્તે છે.
ષકારક ચક્ર સ્વરૂપ, જ હવે વસ્તુ ધર્મ નિષ્પત્તિમાં છ કારક પણ અવશ્ય ઉપયોગી કારણે રૂપે કાર્ય ભજવે છે, તેનું કાંઈક સ્વરૂપ વિચારીએ છીએ; ત્યાં કારક એટલે આત્મામાના જે કર્તા દ્રવ્ય તેની પરિણતિ, તેને કાસ્ક કહે છે તે છ પ્રકારે છે, ૧ કર્તા, ૨ કર્મ અને થવા કાર્ય, ૩ કારણ કે કરણ, ૪ સંપ્રદાન, ૫ અપાદાન, ૬ આધાર એ છ કારકે; જીવ કે અજીવ સમસ્ત પદાર્થો, સાથે સમવાય એટલે સહકારી સંબંધે નિરંતર બાધકપણે, સાધકપણે, કે સાધ્યપણે પ્રવર્તે છે; જેમ ઘટ એટલે ઘડાનું દષ્ટાંત લહી. યે, તેમાં કુંભકાર તે કત, ઘટ તે કાર્ય, મૃત્તિકા એટલે માટિને પિંડ તે ઉપાદાન, સ્વસ્વભાવ સાધ્ય રેગ્ય, મૂળ અવશ્ય સાધન કારણુ, અને બીજું નિમિત્ત કારણુ, તે ચક દંડાદિક કરણ સાધન, માટિના પીંડને નવા પર્યાયની પ્રાપ્તિ તે સંપ્રદાન, પિંડ સ્થાભાસાદિ પૂર્વ પર્યાયને ચય, એટલે વ્યય, નાશ, તે અપાદાન, અને ઘટાદિ | * જન સન્મિત્ર.