________________
પરિચછેદ
સુશાસ્ત્ર અધિકાર બુદ્ધિના મેહ (અજ્ઞાન) ને હરણ કરે છે, કુત્સિત માર્ગને ઉખેડી નાખે છે, ચિત્તને ઉત્તમ બનાવે છે, શાન્તિને વિસ્તારે છે(ધર્મ કાર્યમાં ) અધિક પ્રેમને ઉ. ત્પન્ન કરે છે અને આનન્દને ધારણ કરે છે. એમ જિનંદ્ર ભગવાનનું વચન શ્રવણ કરવાથી શું નથી કરી શકાતું ? અર્થાત્ સર્વ સુખને વિસ્તાર છે. ૧૨
જનાજ્ઞારૂપ ચક્ષુહીનની સ્થિતિ
રાવરિ. न देवं नादेवं न गुरुमकलंक न कुगुरुं, न धर्म नाधर्म न गुणपरिणद्धं न विगुणं । न सत्यं नासत्यं न हितमहितं नापि निपुणं
विलोकंते लोका जिनवचनचक्षुर्विरहिताः ॥ १३ ॥ - જિનેશ્વર ભગવાનના વચનરૂપી નેત્રથી હીન એવા લોકે દેવને કે અદેવને, નિષ્કલંક એવા ગુરૂને કે કુત્સિત ગુરૂને ધમને કે અધર્મને, ગુણવાનને કે ગુણહીન
ને, સત્યને કે અસત્યને હિતને કે અહિતને અને વિદ્વાનને (કે મૂર્ખને) જોઈ - (જાણી) શક્તા નથી. ૧૩
શાસ્ત્રનું સરોવર સાથે ઐકય.
શાર્દૂ ( ૧૪-૧૫). यत्रानेककथानकद्रकलितापाली च काव्यावली सोपानानि च सर्गबन्धरचना सर्वोपकारः पयः । • श्रीगेहं कमलानि धर्मविधयस्तत्पुण्यहसप्रियं
शास्त्रं स्फारसरोवरं तनुभृतां निःशङ्कपड़ापहम् ॥ १४ ॥ જયાં અનેક સ્થાના મુખરૂપી વૃક્ષોથી વ્યાસ એવી કાવ્ય ની પતિરૂપી પાળ છે અને સર્ગના બન્ધનની જે રચનારૂપી પગથીયાં છે, સવે ઉપર ઉપકાર કરવારૂપી જેમાં પાણી છે, લક્ષ્મીના ઘરરૂપી જ્યાં કમળે છે, અને જ્યાં અનેક પ્રકારના ધર્મના વિધિ થઈ રહ્યા છે. એવું પવિત્ર હંસ (સુદ્ધ'ન્તઃ કરણવાળા મહાત્મા ઓ) ને પ્રિય મનુષ્યના શંકા રહિત પાપ પંક (ગારા) ને નાશ કરવાવાળું શાસ્ત્ર વિશાલ સરોવર છે. ૧૪
જિનવચનની દુર્લભતા. राज्यं वाजिविभूतिदन्तिनिवहं पादातिसद्विकर्म सङ्कल्यार्थदकल्पपादपलता धेनुराकामदा ।