________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
૧૪.
आत्माविचार-आधिकार.
-+91આત્માની અંતર તથા બાહ્ય શુદ્ધિ થયા પછી આત્મગુણ અને તેની સત્તાનો વિચાર કરવાનો છે, જે આત્મશક્તિ અનંત તેજોમય અને સર્વશક્તિમાન છે તેની મહ ન સમજવાથી કે મનુષ્ય જાતની પ્રાપ્તિ થયા છતાં આત્મ વીર્ય ફેરવી શકતા નથી તેમને આત્મસત્તાનો અનુભવ કરાવવા નિબંધરૂપ કેટલીક બીના આ અપિયરમાં દર્શાવવાનું શરૂ કરવામાં આવે છે.
આત્મસત્તા. : તમે ઘરની બહાર ગયા છે અને તમારા ઈષ્ટ મિત્રથી તમને ખબર મળે કે તમારે ઘેર “વાઈ સરેય? તમને મળવા આવ્યા છે તે તમે હજાર કામ પડતાં મૂકી કેવા મિસ ઘરભણ વળે છે? હર્ષ માં તમે માગમાં કેટલીવાર ઠોકરે ખાઓ છો? માર્ગમાં એક ક્ષણવાર તમને કે તે તમે તેના ઉપર કેરા ચીડાઈ જાઓ છે અને ઘરમાં પેસતાંજ તમે ફાટેલી આંખેથી કેવા આમતેમ જુઓ છે? પ્રારા કરતાં આગળના દિવાનખાનામાં “વાઈસરોયને ન જોતાં તમે કેવા, જે મળે તે “વાઈસરોય” કયાં છે. “ વાઈસરોય” કયાં છે, એ પ્રશ્ન પૂછે છે, અને મેડા ઉપર કે અન્ય ખંડમાં છે, એમ જાગતાં તમે કેવા તે ખંડમાં અતિ વેગ. થી ધો છે? અને એ મ છતાં અસંખ્ય વાઈસરોનાં અસંખ્ય અલૈહિણી સૈન્ય એકઠાં કરતાં પણ જેની તુલના સ્વલ્પ અંશમાં પણ થઈ શકવા સંભવ નથી, એવા અનંત જગધિરાજ પરમેશ્વર, આ શરીરમાં, હૃદયમંદિરમાં, નિરંતર સમીપ સ્થિત છે, એવું પુરૂષ તથા સલ્લા મેઘગર્જનથી નિત્ય વદતાં છતાં પણ મનુષ્ય તે વચનને શ્રવણ કરતા નથી. શ્રવણ કરે છે તે તે વચનને સત્ય માનતા નથી, સત્ય માને છે તે તે પરમેશ્વરને જેવા અલ૫ પણ પ્રયત્ન કરતા નથી, અને પ્રયત્ન કરે છે તે પહેલા ઓરડામં નહિ જાણતાં નિરાશ થઈ, સપુરૂષ તથા સલ્લાનાં યથાર્થ વ. ચનમાં અશ્રદ્ધા ધરી, આખું ઘર શોધવાને સત્ય દઢ થન કરતા નથી પણ પરમે. શ્વર હૃદયમંદિરાંથી બહાર નીકળી આપે આપ દર્શન આપશે, એવી દુરાશાને વશ થઈ આળસ તથા પ્રમાદમાં કાલ ગાલે છે. તમને પરમેશ્વર તમારી પાસે છતાં, તમારા હૃદયમાં છતાં, થોડા કાળના પ્રયત્નથી જણવાના સર્વ સંભવ છતાં, જોવાની ગરજ નથી, જોવાની નવરાશ નથી, તે પરમેશ્વરને પણ તમને દર્શન દેવાની ગરજ નથી અને દર્શન આપવાની નવરાશ પણું નથી. ખાવાપીવાની, ફરવારવાની, મિત્રાદિને હળવાભળવાની, યવહારનાં અસંખ્ય કામ કરવાની, અને અનેક પ્રસંગે દસ્તર
* અમબલ પોષક ગ્રંથમાળા પ્રથમ અક્ષ.