________________
પરિચ્છેદ
ભાવ સાચ-અધિકાર.
જીનાજ્ઞારૂપ સરીતામાં શરીર શુદ્ધિ.
सम्यक्त्वशीलमनघं जिनवाक्यतीर्थ यत्तत्रचारुधिषणाः कुरुताभिषेकम् । तीर्थाभिषेकवशतो मनसः कदाचिन्नान्तर्गतस्य हि मनागपि शुद्धबुद्धिः || १२ || હે ઉત્તમ બુદ્ધિવાળા પુરૂષ! જે જિન ભગવાનના વાકયરૂપી તી સભ્યત્ત્વ અને શીલવાળુ છે અને નિષ્પાપ છે તેમાં તમે સ્નાન કરા એટલે જ્ઞાનામૃતનું ચાદરથી શ્રવણ પાન કરા, કારણ કે પાણીના તીર્થાંમાં ન્હાવાથી કેાઈ પણ દિવા અન્દર રહેલા મનની કાંઇપણ શુદ્ધતાની બુદ્ધિ થતી નથી. ૧૯
જળસ્નાન માહ્ય શુદ્ધિ માટે જ છે.
પી
चित्तं विशुध्यति जलेन मलावलिप्तं यो भाषतेऽनृतपरोऽस्ति जनो न तन्मात् । बाह्य मळं तनुगतं व्यहन्ति नीरं गन्धं शुभेतरमपीति वदन्ति सन्तः ॥ १० ॥
મળ(કામ)થી લીંપાયેલુ ચિત્ત જળથી શુદ્ધ થાય છે, એમ જે માણુ ખેલેછે, તેનાથી ખીજો કેાઈ માણુસ અસત્યવાદી નથી પરંતુ સત્પુરૂષા કર્યું છે કે જાતે માત્ર શરીર પર રહેલા બાહ્ય મળને તયા અશુલ ગધને દૂર કરે છે. ૨૦ જ્ઞાન શાળાદિમાં સંપૂર્ણ શુદ્ધિના પ્રભાવ.
वार्यग्निभस्मरविमन्त्रधरादिभेदाच्छ्राद्धं वदन्ति बहुधा भुवि किन्तु पुंसार । सुज्ञानशील रामसंयमशुद्धितोन्या नो पापळेपमपहन्तुमलं विशुद्धिः ॥ २२ ॥
પાણી, અગ્નિ, ભસ્મ, સૂર્ય, અન્ન, પૃથ્વી વગેરે ભેદેથી પૃથ્વીમાં પુરૂષાની ઘણે પ્રકારે શુદ્ધિ કહેલ છે. પરંતુ સુન્દર એવું જ્ઞાન, શીલ, શમ, ( ઇન્દ્રિયનિગ્રહ ) અને સત્યમ આ શુદ્ધિથી બીજા પ્રકારની વિશુદ્ધ( પવિત્રતા ) મનુળોના પાપના લેપને હણવાને જોઇએ તેટલા સમર્થ નથી. ૨૧
ત્રિરત્ન સેવનથી આંતર શુદ્ધિ
रत्नत्रयामलजलेन करोति शुद्धिं श्रुत्वा जिनेंद्रमुखनिर्गतवाक्यतर्थम् । योऽन्तर्गतं निखिलकर्ममलं दुरन्तं प्रक्षाल्य मोक्षसुखमप्रतिमं स यति ॥ २३ ॥
જે મનુષ્ય સુજ્ઞાન, સુદન સુચારિત્ર આમ ત્રણ રત્ના રૂપી નમળ જળથી શુદ્ધિ કરે છે. તે મનુષ્ય શ્રી જિનેન્દ્રભગવાનના મુખમાંથો નિકળેલ વાક્ય રૂપી તી'નું શ્રવણુ કરીને અન્દર રહેલા તમામ કર્મના દુરન્ત એવા મળનું પ્રક્ષાલન કરોને અપ્રતિમ ( અનુપમ ) એલ મેક્ષ સુખને પામે છે. ૨૨
આ પ્રમાણે બાહ્ય અને આંતરશુદ્ધિના ભેદ તથા તે માટેના પ્રયોગા સમ જાવવામાં આ ભાવ શૈાચ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.