________________
કુટ
પરિચ્છેદ
* ભાવશૌચ અધિકાર
શરીર સ્પર્શથી જળની અશુદ્ધિ. दुःखेन शुध्यति मशीवटिका यथा नो दुःखं तु जातु मलिनत्वमितिस्वरूपम् । नाङ्गं विशुध्यति तथा सालिन धौतं पानीयमेति नु मलीमसतां समस्तम् ॥११॥
વિતર્ક થાય છે કે –મશીવટિકા (કાજળ શાહીની ગેબી અથવા કોયલા) ઘણા શ્રમથી પાણી વડે ધેવામાં આવે તે પણ જેમ તે ઊજવલ થતું નથી, પરંતુ શ્રમ ફેક્ટ જાય છે તેમ પાણીથી ધોયેલું અંગ શુદ્ધ થતું નથી પરંતુ છેવાથી બધું પાણી મલિનપણને પ્રાપ્ત થાય છે. ૧૧
પાણુમાં રહેલ અશુદ્ધ ત. आकाशतः परितमेत्य नदादिमध्यं तत्रापि धावनसमुत्थमलावलिप्तम् । नानाविधावनिगताशुचिपूर्णमर्णो यत्तेन शुद्धिमुपयाति कथं शरीरम् ॥ १५ ॥
જે પાણી આકાશમાંથી પડેલું છે. તે નદી વગેરેના મધ્યમાં આવીને અને ત્યાં ઉત્પન્ન થયેલ મલેથી લાંપાઈ ગયેલું છે, તેમ પૃત્રીમાં રહેલી નાના ( ભિન્ન ભિન્ન) પ્રકારથી અપવિત્ર ચીજોથી પૂર્ણ છે. તે પાણીથી શરીર કેમ શુદ્ધ થઈ શકે?
સુંદર ગુણેમાં પણ શરીર સ્પર્શથી ખામી. मालाम्बराभरणभोजनमानिनीनां लोकातिशायिकमनीयगुणान्वितानाम् । हानि गुणा झटिति यान्ति यमाश्रितानां देहस्य तस्य सलिलेन कथं विशुद्धिः॥१३॥
જે શરીરને આશ્રય કરવાથી પુષ્પમાળા, વસ્ત્ર, ભૂષણે, ભજન અને માન વાળી સ્ત્રીઓ આ લોકમાં સુન્દર ગુણવાળા ગણવા છતાં પણ તેને તે ઉત્તમ ગુણે તુર્ત નાશ પામે છે, તે શરીરની પાણીથી કેમ શુદ્ધિ થઈ શકે? ૧૩
પાપ પ્રક્ષાલન માટે જળની અશકિત. * जन्त्विन्द्रियालमिदमत्र जलेन शौचं केनापि दुष्टमतिना कथितं जनानाम् । यदेहशुद्धिमपिकतुमल जलं नो तत्पापकर्म विनिहन्ति कथं हि सन्तः ॥१४॥
અહિં પાણાથી કરેલું આ એક શૈચિજ મનુષ્યના મલિન (રોગોત્પાદક ) જતુઓ તથા ઈન્દ્રિયજન્ય પાપ કર્મને નાશ કરે છે એટલે જતુઓને ઉપન્ન થવા દેતા નથી તેમ ઈનિદ્રાને વશ કરે છે, એમ પણ કોઈ પુરૂષે કહ્યું છે, પરંતુ પ્રથમ જણાવ્યા મુજબ જે જળ શરીરની શુદ્ધિ કરવાને સમર્થ નથી, તે હે સાજન મહાશ ! પાપ કર્મને કેમ હણી શકે ? ૧૪