________________
૪૮
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. બાલકપણાથી માંડી છેવટ મરણ પર્યન્ત તેમાં રહે છે, તેઓ શા વાસ્તે શુભ ગતિને પામતાં નથી ? ૬
તેનું કારણ શું? यच्छुक्रशोणितसमुत्थमनिष्टगन्धं नानाविधं कृमिकुलाकुलितं समन्तात् । व्याध्यादिदोषपल समविनिन्दनीयं तद्वारितः कमिहर्च्छति शुद्धिमङ्गम् ॥७॥
જે શરીર શુક્ર (પિતાનું વીર્ય રુધિર (માતાનું શેણિત) આ બે તમાંથી ઉત્પન્ન થયેલું છે અને એ તરફ ભિન્ન ભિન્ન પ્રકારના કૃમિ (કરમીયા) નામના જતુઓથી આકુલ છે. તથા રોગ વગેરે દેથી મલના ઘરરૂપ નિન્દાને પાત્ર છે તે શરીર પાણીથી જ કેમ શુદ્ધિને પામે? ૭
શરીરની અશુચિના કારણે. गर्भेऽशुचौ कृमिकुलैर्निचिते शरीरं यदर्धितं मलरसेन नवेह मासान् । वर्चीगृहे कृमिरिवातिमलावलिप्ते शुद्धिः कथं भवति तस्य जलप्लुतस्य ॥ ८॥
અત્યન્ત મલથી લિસ (લિ પાયેલ) એવા વિષાગૃહમાં અને કૃમિ નામના જતુઓના કુલથી ભરપૂર એવા અપવિત્ર ગભ સ્થાનમાં જે શરીર નવ માસ સુધી મલના રસથી વૃદ્ધિગત (મહે સું) કરવામાં આવ્યું છે તે માત્ર પાણીમાં નાન કરવાથી શુદ્ધ કેમ થાય ? ૮
શરીર શુદ્ધિ માટે પાણીની અશક્તિ. निन्धेन वागविषयेण विनिःसृतस्य न्यूनोन्नतेन कुथितादिभृतस्य गर्भ मासान्नवाशुचिगृहे वपुषः स्थितस्य शुद्धिः प्लु.स्य न जलैः शतशोऽपि सः ॥९॥
નિન્દવાને પાત્ર વાણું પણ જેનું યથાર્થ કથન કરી શકે નહિં તેવા સાંકડા અને ઉચાણ (ઉંડાણ) વાળા ગુહ્યસ્થાનમાંથી નિકળેલ, દુર્ગન્ધ યુક્ત વગેરે મળમૂત્રથો ભરપુર, ગર્ભ રૂપી અપવિત્ર ઘરમાં નવમાસ સુધી રહેલ એવા શરીરને સર્વ પ્રકારના પાણીથી સેંકડો વખત સ્નાન કરાવવામાં આવે તે પણ તેની શુદ્ધિ થતી નથી. ૯
શરીર શુદ્ધિ માટે વિશેષ મુશ્કેલી. यनिर्मितं कुथिततः कुथितेन पूर्ण श्रोत्रैः सदा कुथितमेव विमुञ्चतेऽङ्गम । प्रक्षाल्यमानमपि मुञ्चति रोमकूपैः प्रस्वदेवारि कथमस्य जलेन शुधिः ॥१०॥
જે શરીર દુર્ગધયુક્ત પદાર્થોથી બનેલું છે, જે પોતે પણ દુર્ગધ પદાર્થોથી પૂર હે છે, જે શ્રવણદિ (કણું વિગેરે) ઈંદ્રિય વડે નિરતર દુર્ગધને જ મૂકે છે, તથા જે શરીર પાણીથી ધોયું છતું પણ રોમના છિદ્રમાંથી સ્વેદજળને મૂકે છે તેવા આ શરીરની પાણીથી કેમ શુદ્ધિ થાય? અર્થાત્ નજ થાય. ૧૦