________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
પણ
થશે. માટે એ નકામી તકરારે કે ઈ પણ રીતે આત્મહિત કરનારી તો નથી જ. ભલે થે, પાંચમે કે પંદર દિવસ પછી કરે પણ આત્મસ્થિરતા થશે તે જ તેમને પર્યુષણ પર્વનું ફળ સંગ્રામ સારા પ્રમાણમાં થયું જાણવું.
છેવટ બોધ. આ વિષયમાં ઘણુ સમજવાનું છે તથા કહેવાનું છે તેને સાર સંક્ષેપમાં સ. મજાવ્યો છે. આવું સર્વ પર્વાધિરાજ માંગલિક ૫ વર્ષમાં એક જ વખત આવે છે. માટે તે સંપૂર્ણ ભાવથી ઉજવવું, ધાર્મિક ક્રિયાઓ ઉત્સાહ પૂર્વક કરવી અને ભાઈ. ચાર વધે, અભેદ દષ્ટિ થાય, સતત આત્માભિમુખ ઉપયોગ રહ્યા કરે તેમ વર્તન ચલાવવું. શ્રી વીતરાગને અભેદ માર્ગ આત્મજ્ઞાનમય છે પણ આ કાંઈ ભફાકીયા ૫થ નથી. | સર્વેની અભેદષ્ટિ થઈ. શ્રી વીતરાગદેવે ભાખેલા અભેદ માર્ગ દ્વારા સમાવિ માગ પામીને પરમ શાન્તિમાં સકલ વિશ્વ વિરામો એજ ઈચ્છા ત્ય
આપ્રમાણે પષણ પર્વનું ગૌરવ અને તેમાં આચરવા ગ્ય કર્તવ્ય દર્શાવતાં આ અધિકાર સપૂર્ણ કરવામાં આવે છે.
द्रव्य शौच-अधिकार.
eodes પરાધનમાં થતી તપ ક્રિયાથી આંતરશુદ્ધિ થાય છે. પરંતુ આત્માની નિ. મળતા માટે બાહ્ય શુદ્ધિની પણ તેટલી જ જરૂર છે. કેમકે બાહા વાતાવરણ અને રજકણેની અસર આત્મશુદ્ધિ ઉપર અસર કરી શકે છે. માટે જ કહ્યું છે કે
જે યુનર કલ ાઃ અર્થાત હમેશાં શુદ્ધિમાં પ્રયત્નવાળા રહેવું જોઈએ. આટલા માટે બાહ્યશુદ્ધિ (શરીર શુદ્ધિ) ના લક્ષણ દર્શાવવા આ દ્રવ્ય શૈચ–અધિકારને આરંભ કરવામાં આવે છે.
સ્નાન કયાં ન કરવું.
अनुष्टुप्. कूपे स्यादधमं स्नानं नद्यां चैवतु मध्यमम् ।
वाप्यान्तु वर्जयेत्स्नानं तडागे नैव कारयेत् ॥१॥ કુવામાં સ્નાન કરવું તે અધમ, નદીમાં મધ્યમ, વાપી (વાવ) માં તજી દેવા ચિગ્ય અને તળાવમાં તે સ્નાન કરવાની તદ્દન મના છે.
* ૧ થી ૩ પુરાણ