________________
પર્યું પણ્ પ અધિકાર.
પર્યુષણ પર્વની ભિન્નતા ઉપરથી ઉદ્ભવતા વિચારે.
જૈનમાં મુખ્ય દિગંબર અને શ્વેતાંબર એવા બે વર્ગ પૈકી દિગબરા અને શ્વેતાંબરાના પર્યુષણે સાથે નહિ થતાં આગળ પાછળ−થાય છે પણ તેજ ઋતુમાં થા ય છે. શ્વેતાંબરામાં દેરાસર વાળા શ્વેતાંબરા અને સ્થાનકવાસી ઢક શ્વેતાંબરાને ચાય, પાંચમના તફાવત પડે છે. તપગચ્છ શ્વેતાંબરામાં ( દેરાસરવાળામાં ) પણ અ ચલિક પાયરાદ, તપચ્છ, ખરતર ગચ્છ વગેરેમાં ચેાથ પાંચમ વોગેરેની આ જાજ તકરાર જોવામાં આવે છે (દિગંબર શ્વેતાંબરાની પર્યુષાદ્ધિ માટેની તયા શ્વેતાંબરાની અંદર અંદર ચેાથ પાંચમ વગેરીની નકામી તકરારા ચાલ્વાજ કરે છે. આ તકશરાના વાદથી અંત આવવા જ નથી. જુએ પરમપૂજ્જતમ શ્રી આન ઘનજી મહારાજ પણુ આવી નકામી પણ પાયમાલ કરનારી તકરારા કરનારા પ્રતિ દયાભાવથી ઉપદેશે છે. કે વસ્તુ વિચારે વાદ ધરમપરારે ૫:૨ ન પડેાંચે કેાય” અત્રે સુજ્ઞાએ વિચારવું જોઇએ કે અમસ્થિરતા થાય ત્યારેજ પર્યુષણ જાગ્રુવું, ભલે ચેાથ હોય વા પાંચમ હાય તેથી શું!!! પણ આત્મસ્થિરતા થવી જોઈએ. આત્મસ્થિતાથી મુક્તિ છે પણ ચેાથ પાંચમર્થ જ ખાસ મુકિત થાય છે એવું કશુ' નથી. મડલના માણસે એકઠા થઈ ભલે પેાતાની મુકરરતા પ્રમાણે કેટલ ક ચેાથે પ્રતિક્રમણ કરે, પાંચમે ભલે કરે, કે પ ંદર દિવસ આગળ પાછળ ભલે કરે, પણ ગમે તે ઉપાયે આત્મસ્જિ રતા થવી જોઇએ, પ્રતિક્રમણ કરવાથી આત્મસ્થિરતા થાય છે કે કેમ એ લેવાનું છે કેટલેક સ્થળે તે ચેાથ પાંચમના વા વેવાદ્યને તકકારનું રૂપ આપીને પર્યુષણુ પ ને અશાંતિમય બનાવી દે છે, કેટલેક સ્થળે તે આત્મસ્થિરતા મેળવવાને સમયે એટલે પ ષણપ માં આખા વર્ષની નાત જાતની, દેરાસરની કે ઉપાશ્રયાદિની તકરારા, પ્રતિક્રમણુ કરવાના સ્થાનમાં જાડેર રીતે ઉખેળીને નકામી ચેાવટ કરવામાં આવે છે અને તેમાંથી છેવટે કેજીઆ પણ્ થયા વગર ભાગ્યે જ રહેવા પામે એવું સ્વરૂપ ૫કડાય છે. જો કે વ્યવહાર સાચા છે પણ તે પર્યુષણમાં ઉખેળવાનેા નો. પર્યુષણુમાં તે દરેક જીવે ને ખમાવીને પરમશાંત મની ભાભિમુખ ઉપયાગ રાખવા શીખવુ’ જોઇએ. જો એ પ્રમાણે રાદ્વેષના મૂળભૂત તકરારા તજી દઈને કેવળ આભાભિમુખ વૃત્તિ રાખીને શ્રી વીતરાગ દેવે પેાતાના અનેક માર્ગમાં પ્રરૂપેલ શ્રી ૫યુષણ પર્વોનું પરમ પ્રેમ પૂર્વીક ઉજવણુ કરવામાં આવે તે જ પર્યુ ષ પની સફળતા થઇ અનુભવાશે. ખાકી તકરારે માટે તે આખું વર્ષ તૈયારજ છે ને!!!
પરિચ્છેદ.
રૂ
ચેાથ પાંચમ કે બીજા વાર્ષીક ઝગડા તજીને શાંત ચિત્તે આત્માભિમુખ વૃત્તિ રાખી વર્તવું. ચેાથ અને પાંચમ ભિન્ન થશે તે બે દિવસ ધમ ધ્યાનનું વાતાવરણુ પ્રવશે વળી પંદર દિવસ પછી પર્યુષણ થશે તે એ પણ એક શુભ-માંગલિક દ્વિવસ તરીકે ગણાશે. એ દિવસ ધર્મધ્યાનના હાઇ સૃષ્ટિના સાંઢ માં વૃદ્ધિ કરનારા