________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ શબ્દાર્થ-જ્ઞાનીઓ, ઉર્વિલક, અંધેલક અને તિર્યગક વિવતી સર્વ ભાવને મુખાચે વર્તમાન હોય તેમ, શાસ્ત્રનેત્રે કરીને જુએ છે. ૨
વિવેચન–શાસનું યથાર્થ જ્ઞાન જેને થયેલું છે તે પૂર્વોક્ત શાસ્ત્રરૂપ નેત્રે કરીને, ઉ4 એટલે દેવાધિરૂપ, અધઃ એટલે નરકરિરૂપ અને તિર્યમ્ તિષ ચક દ્વીપ સમુદ્રાદિરૂપ જે લેાક સકલ વિશ્વ તેને વિશે ઉદ્દવર્તન અપતર્તનરૂપ વિધિ પરિણામનું પરિણમન જેને છે એવા ભૂત ભવિષ્યરૂપ સર્વ ભાવને પદાર્થોને અને તેના ધર્મને નજરની પાસે જાણે હેય તેમ દેખે છે, માટે શાસ્ત્રચક્ષુ પરમ પકારી છે. ૨
વીતરાગનું વચન તેજ શાસ્ત્ર, शासनात् त्राणशक्तेश्च बुधैः शास्त्र निरुच्यते ।
वचनं वीतरागस्य तत्तु नान्यस्य कस्यचित् ॥ ३ ॥ શબ્દાર્થ શીખવાથી અને રક્ષા કરવાથી પંડિત શસ્ત્ર કહે છે. તેવાં શાસ્ત્ર વીતરાગનાં વચન છે. બીજા કેઈનું વચન શાસ્ત્ર થતું નથી. ૩
વિવેચન-નિકૃષ્ટને હિતકારી સયધર્મમાં અને યથાર્થ વરતુ સ્વરૂપના જ્ઞાનાદિ સાધનમાં જે પ્રવર્તે છે તે શાસન કહેવાય છે કે જે જીવોને ધર્મશિક્ષણ આપી ત્રાણુ એટલે દુગતમાં પડનારાઓની પાપ પ્રવૃત્તિને નિષેધ કરી રક્ષણ કરે છે, તે કાર્ય માં અનવદ્ય સામર્થ્ય, ગાદિ ભેદનશક્તિ વગેરે જેના વેગથી થાય તેવા તત્વજ્ઞાનના પડિતાના વચનને શાસ્ત્ર કહે છે. અને તે શાસ્ત્ર પૂર્વોક્ત લક્ષણથી વાત‘રાગના વચનરૂપ છે. નીતરાગ એટલે રાગ દ્વેષ, મેહ જેને નથી તે આવા નિરવદ્ય વીતરાગના વચનનું અનુયાયિત્વ જેને નથી એવા કોઈ પ્રાણી માત્રનું વચન પ્રમાણ નથી, કારણ કે તેઓ રાગાદિએ સહિત છે અને રાગ-દ્વેષ એ મિથ્યા વચનનું યંતિ સ્થાન છે. ૩.
શાસ્ત્રસેવાથી સિદ્ધ शाने पुरस्कृते तस्माद् वीतरागः पुरस्कृतः ।
पुरस्कृते पुनस्तस्मिन् नियमात् सर्व सिद्धयः ॥४॥ શબ્દાર્થ–તે કારણથી શાસ્ત્ર પુરસ્કૃત ક સતે, વીતરાગ પુરસ્કૃત થાય છે. અને વીતરાગ પુરસ્કૃત સત, નિશ્ચયથી સર્વસિદ્ધિઓ થાય છે. ૪
વિવેચન–પૂર્વોક્ત કારણુપી પીતરાગમા વચન રૂપ શાસ્ત્ર પુરસ્કૃત અગ્રેસરી કરવાથી એટલે બહુમાન પૂજા કરીને પૂજિત કરવાથી વીતરાગ અગ્રેસરી કરાય છે. અને અહંત પરમાત્માની અગ્રેસરી હૃદયને વિષે નિશ્ચિત કર્યું તે જીવને નિશ્ચયે કરીને અશષ કેવલ જ્ઞાનાદિ સંપતિ પ્રાપ્ત થાય છે. ૪