________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
ચતુર્થ
જેને સાર્થ તથા અથ (ધન) ચાલ્યું ગયેલ છે, તેણે પરદેશમાં રહેવું ઉત્તમ છે. પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલને મત સારું છે, કુબુદ્ધિપુરુષ (કુગુરૂ)ના સંગ કરતાં પતેમાં મળી જવું (વનનિવાસ કરે) એ સારું છે, બહુ પાપમાં ચિત્ત રાખનાર કરતાં દરિદ્રી (કંગાલ) માણસ ઉત્તમ છે. ૨૦ તેમજ
कोपस्य सङ्गादरमग्निसेवन, मनोऽभिषङ्गाद्वरमद्रिलड्डन ।
सछद्मबुद्धेवरमल्पबुद्धिता, गानिपातो वरमुग्रलोभतः ॥ २१ ॥ ક્રોધના સંગ કરતાં અગ્નિનું સેવન (અગ્નિમાં પડવું સારું છે. મનને આધીન થવા કરતાં પર્વતનું ઉલ્લંઘન ઉત્તમ છે. કપટી બુદ્ધિવાળા કરતાં અલ્પ બુદ્ધિપણું શ્રેષ્ઠ છે, ઉગ્ર (અત્યન્ત) લોભ કરતાં ખાડમાં પડવું સુન્દર છે. ૨૧ વળી–
વજ્ઞા. गेही वरं नैव कुशीललिङ्गी, मूों वरं मा विबुधः प्रमादी ।
अन्धो वरं मा परवित्तदृष्टिः, मूको वरं मा बहुकूटभाषी ॥२॥
કુત્સિત સ્વભાવવાળા યતિ કરતાં ગૃહસ્થાશ્રમી પુરૂષ ઉત્તમ છે. (કુયતિ ઉત્તમ નથી જ.) મૂર્ખ ઉત્તમ છે, (પણ) પ્રમાદી (ઈન્ડિયાધીન કે વિદ્વાન ઉત્તમ નથી, આંધળે પુરૂષ ઉત્તમ છે, (પણ) બીજાના ધનમાં નજર રાખનાર પુરૂષ ઉત્તમ નથી, મૂંગે માણસ શ્રેષ્ઠ છે. (પણ) બહુ છેટું બોલનાર ઉત્તમ નથી. ૨૨ એટલું જ નહિ પરંતુ
વંરાથ. वरं च दास्यं विहितान्यमार्गणाद्वरं च शस्च्या न परस्त्रिया गमः। वरं विषं मा गुरुदेववञ्चनं, वरं विनाशो न कलङ्कि जीवितम् ॥१३॥
લાભવાળા અન્યાયના રસ્તા કરતાં દાસપણું કરવું સારું છે. પુરી સાથે ભેટવું સારું છે, પરંતુ પરસ્ત્રી સાથે ભેટવું સારું નથી. વિષ (ઝેર ખાવું) સારૂં (પણ) ગુરૂ તથા દેને છેતરવું સારું નથી, મરણ સારૂં છે (પણ) કલકી જીવવું સારૂં નથી. ૨૩
કુસાધુઓનું દંભિપણું.
રૂપજ્ઞાતિ (૨૪ થી ૨૯ ) पीयूषधारामिव दाम्भिकाः प्राक्, प्रगल्भनीयाङ्गिरमझिरन्ति । पुनर्विपाके खिलदोषधात्री, सैवाशेते बत कालकूटम् ॥ २४ ॥