________________
पष्ठ परिच्छेद,
પવિત્રઆત્મા ( હલુકી જીવ ) નો સ્વભાવ વજનમાં હળવા છે. પર ંતુ તેને અશુચિ અગ્ય પરિચય થવાથી વજન વધી જાય છે એજ ભવ શ્રમનું કારણુ છે. કેમકે હળવી ચીજની ગતિ ઉંચે જવાના સ્વભાવવાળી છે. ત્યારે વજ્રનદાર ચીજની ગતિ નીચે જવાના સ્વભાવવાળી છે. સર્વ ધર્મના એજ વિચાર છે કે 'ચે સ્વર્ગ છે. અને નીચે ન છે એ હકીકતને ઉપરના કારણેાથી પુષ્ટિ મળે છે કેમકે જેમ જેમ આત્મા કમ અંધ કરે છે તેમ તેમ વજન વધારવાથી નિચે ( ન`માં) જવાના અધિકારો થાય છે ત્યારે સત્કથી હળવા થતાં ઉંચે ( સ્વર્ગમાં ) ચઢે છે. આટલી હકીકત જાણવા પછી એવા કયા વિઆત્મા દુશે કે જે નિચે જવાને પસદ કરે?
આત્માના મુળસ્વભાવ નિર્મળ છે પર’તુ વિવિધ વાતાવરણુના આચ્છાદનથી તે એવા તેા મલીન થઇ જાય છે કે કેટલીક વખત તે સારૂં' નરસું વિચારવાની શક્તિ પણ ગુમાવી દે છે. ભવ્યાત્માને આ શકિત પુનઃ પ્રાપ્ત થઈ શકે તેટલા માટે વ્યવહારમાં સ`સારમાં રહેલાં ત્યાય આછાદના નિરાલંબન વસ્તુએ અને દુષ્ટ પ્રકૃ તિના સ્વરૂપ માટે પૂર્વ વિસ્તારથી સમજાવવામાં આવ્યુ છે એટલે જે તેવા દરેક અહિતકર સંસર્ગથી ખચવાને કાળજી રાખવામાં આવેતે આત્મા પાતાની મૂળસ્થિ તિને સમજવાને હાર થઇ શકે છે.
પવિત્ર ભાવનાવાળા જીજ્ઞાસુ મુમુક્ષુ વર્ગ આ અવસ્થાને પ્રાપ્ત કરી શકે તે પછી આત્માની ઓળખ અને તેની શિકિતના અનુભવ થવાની જરૂર છે. તેથી આ ત્મ શક્તિ દર્શાવવાને આ પરિચછેદ્યમાં પ્રયત્ન કરવામાં આવેલ છે. અને આશા છે કે ભવ્યાત્મા તેથી પેાતાના મૂળ સ્વરૂપને આળગી આત્મસત્તા તેજતેા અનુભવ થ તાં ઉચ્ચગતિને પ્રાપ્ત કરવાને પાતાનુ' આત્મ વીર્ય ફેરવશે.