________________
કક
વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ.
ગણિ
લઈને ગુરૂ આકાશ ગતિથી અતિ અલ્પકાળમાંજ ભરૂચની પરિસર ભૂમિએ આવી પહેાંચ્યા. ત્યાં સિંધુદેવીના અનુનય માટે ગુરૂએ કૌત્સગ કર્યાં. તે દેવીએ જીહ્વા બંધ કરોને ગુરૂની અવગણના કરી, ત્યારે યશશ્ચંદ્ર એ ખારણીયામાં શાળ નાંખીને તેના મુશલના પ્રહાર કરવાનુ શરૂ કર્યું. તેના પ્રથ મ પ્રહારથીજ દેવીના પ્રાસાદના પ્રકપ થયે, બીજા પ્રહારે દેવીની મૂર્તિ જ તેના સ્થા નથી ઉડીને “ વાપ્રહરથી મારી રક્ષા કરેા, રક્ષા કરેા ” એમ ખેલતી પ્રભુના ચર શુમાં આવીને પડી. આ પ્રમાણે નિરવઘ વિદ્યાના બળથી મિથ્યાદ્ધિ ન્યતર દેવીએ દોષને નિગ્રહ કરીને શ્રી આગ્રસટ મ`ત્રીને ઉદ્ઘમાય સ્નાનવડે સજ્જ કરીને ગુરૂ સ્થાને ગયા.
،
તીથ યાત્રાથી ક્રુતિના નાશ. तैरात्मा सुपवित्रितो निजकुलं तैर्निर्मलं निर्मितं तैः संसारमहांधकूपपततां हस्तावलम्बी ददे । लब्धं जन्मफलं कृतं च कुगतिद्वारक संरोधनं
te
शत्रुंजय मुख्यतीर्थनिव यात्रासु क्लृप्तोद्यमाः || ५||
જે મનુષ્યેયે શત્રુ જય વગેરે મુખ્ય તીર્થીયાત્રામાં વખાણુવા ચેગ્ય ઉદ્યમ ક રેલા છે, તેઓએજ પેાતાને આત્મા પવિત્ર કરેલેા છે, પેાતાના કુળને નિર્મૂળ બનાયુ, તેમણેજ સ ંસારરૂપ મહાન્ અંધારા કુવામાં પડતાં પ્ર ણીઓને હસ્તાવલમ્બ આ પ્યા ( ઉગાર્યા; ) જન્મનું ફળ પણ તેઓએજ મેળવ્યુ અને દુર્ગતિનાં ખ.રાનું ઢાંકણું પણ તેમણેજ કર્યું. અર્થાત્ દુર્ગતિ ખધ કરી છે. ૩
તીથ યાત્રાના પ્રભાવ.
तैश्चन्द्रे लिखितं स्वनाम विशदं धात्री पवित्रीकृता
ते वन्द्याः कृतिनः सतां सुकृतिनो वंशस्य ते भूषणं । ते जीवन्ति जयन्ति भूरिविभवास्ते श्रेयसां मन्दिरं सर्वोगैरपि कुर्वते विधिपरा ये तोर्थयात्रामिमां ॥ ६ ॥
જેએ સવ અંગો ( કુટુમ્બ પરિવાર ) સહિત વિધિ પરાયણુ રહી તીયા ત્રા કરે છે, તેએ એજ ચન્દ્રમડળમાં ચાખ્યુ પાતાનું નામ લખ્યું છે. તેએજ પેાતાની માતાને અને ભૂમિને પવિત્ર કરી છે. સત્પુરૂષોને પણ તે કૃતાર્થ પુરૂષા વંદ નીય છે, વંશનું ભૂષણ પણ તે સુકૃતિએ જ છે, મેટા વૈભવવાળા તેએજ જીવે છે અને જય પામે છે અને સમસ્ત કલ્યાણેનું નિવાસસ્થાન પણ તેજ છે. ૪ આ પ્રમાણે વિષય ત્રા અને તેની સેવ: કરવાની ફરજ તથા ફળ દર્શાતાં અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
આ
+