________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ આગમનથી સિદ્ધિ.
मालिनी. रुचिरकनकधाराः प्राङ्गणे तस्य पेतुः प्रवरमाणिनिधानं तमहान्तः प्रविष्टम् । अमरतरुलतानामुद्गमस्तस्यगेहे भवनभिह सहर्ष यस्य पस्पशे सङ्घः ॥॥
જેમના ઘર પ્રત્યે સંઘ આનંદ પૂર્વક જાય છે. (ઘરને સ્પર્શ કરે છે. તેના આગણમાં સુંદર સુવર્ણની વૃષ્ટિ થાય છે. ઉત્તમ મણિઓનો ભંડાર તેમના ઘરમાં પેસે છે અને તેના ઘર સમીપ કલ્પવૃક્ષની વેલનો ઉદ્દભવ થાય છે. તેમ જાણવું. ૨
સર્વગુણનું સ્થાન શ્રી સંધ. - શાકૂલ-(૩-૮) रत्नानाभिह रोहक्षितिधरः खन्तारकाणामिह स्वर्गः कल्पमहीरुहामिव सरः पडू रुहाणामिव । पाथोधिः पयसामिवेन्दुमहसां स्थानं गुणानामसा
वित्यालोच्य विरच्यताम्भगवतः सङ्घस्य पूजाविधिः॥३॥ જેમ રત્નનું સ્થાન રેહણાચળ પર્વત છે, તારાઓનું સ્થાન આકાશ છે, કઃપવૃક્ષનું સ્થાન સ્વર્ગ છે, કમળનું સ્થાન સરોવર છે, ચંદ્રના તેજ સમાન પાણીનું
સ્થાન સમુદ્ર છે, તેમ સર્વ ગુણનું સ્થાન ચતુર્વિધ (સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા,) સંઘ છે એમ જાણીને તે ઉત્તમ પ્રકારના સંઘની પૂજા ( ગ્ય સત્કારથી સેવા) કરવી. ૩ +
સંધમાં રહેલી પવિત્રતા. * यः संसारनिरासलालसमतिर्मुक्तयर्थमुत्तिष्ठते ।।
पन्तीर्थ कथयन्ति पावनतया येनास्ति नान्यःसमः। यस्मै तीर्थपतिर्नमस्यति सतां यस्माच्छुभञ्जायते
स्फूर्तिर्यस्य परा वसन्ति च गुणा यस्मिन्स सड्ढोऽर्च्यताम् ॥४॥
જે સંઘ, સંસારની લાલસાનો ત્યાગ કરનાર છે અને મુક્તિ આપવાને તત્પર છે, પિતાની પવિત્રતાને લીધે પિતે તીર્થસ્વરૂપ છે, જે સંઘની બરાબર બીજે + ૩ થી ૬ સિંદૂર પ્રકર.
આ લોકમાં સાત વિભકિતનો સમાવેશ કર્યો છે. () પદ લઈને શરૂ કર્યું છે તે (મન) પદ બેલી સમાપ્તિ કરી છે એ પણ સ્લાક કર્તાની નિપુણતા છે.