________________
પરિચ્છેદ
સ ંધ ભતિ અવિર.
સઽમત્તિ આધિાર,
၉၅၈
નમો નિવૃત્ત એ પવિત્ર શબ્દનું ઉચ્ચારણ પરમાત્મા શ્રો તીથ કર પ્રભુના શ્રીમુખે સધના વિશેષણ રૂપે થયુ હતુ એ સ્પષ્ટ બતાવે છે કે જેટલા અંશે તીથ એ પવિત્ર અને પૂજ્ય સ્થાન છે તે પ્રમાણે શ્રી સંઘ ( સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રા ત્રિકા ) ના એક ંદર સમૂહ એ પણ તીના જેટલાંજ ગારવવાળાં છે. મતલબ કે હાલ આપણે જેને તી તરીકે પીંછાણીએ છીએ તે સ્થાવર તીથ છે. જ્યારે શ્રી સ ધએ જગમ તી છે.
૪૭
આવી મહાન્ પાવર ( શ્રી સંઘ ) ના ગૈારવ માટે જ્યારે ખુદ પરમાત્મા શ્રી તીર્થંકર પ્રભુ આવા ઉચ્ચ ભાવથી જુએ છે તે પછી તેમનામાં પવિત્ર તેજ કેટલુ હાવુ' ોઇએ તે સમજવાની જરૂર છે. દરેક જૈન શ્રી સંઘનુ અંગ છે, એટલે પવિત્ર સમૂહના અંશ પણુ પવિત્ર હોય તે ન્યાયે દરેક જૈન પણ પવિત્રજ હાઇ શકે તે નિર્વિવાદ છે. આવા સ્વ આત્મા તેજના જ્ઞાનને સમજી શ્રો સંધના પવિત્ર નામને ઉજ્વળ કરી શકાય તેટલા માટે શ્રી સ ́ધના શુદ્ધ સ્વરૂપને ઓળખીને તેવા પવિત્ર ગુણુથી અંકિત શ્રી સાંધની ભક્તિ કરવી તે ફ્જ છે.
વ્યવહારમાં વસી દ્રવ્ય સંચય કરનાર? માટે પોતાની કમાણીને અમુક હિસ્સો સમાગે વાપરવાને જે ક્રમન છે તેમાં પણ મુખ્ય સત મા દર્શાવ્યા છે, એ સાત પૈકી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારની સેવા શુશ્રુષા અને હિત માટે વાપરવાને ફરમાન છે. આ પ્રમાણે સાત ક્ષેત્રમાંથી ચાર ક્ષેત્ર એટલે અ કરતાં વધારે હિસ્સે। જેના માટે વાપરવાના છે તેના એકદર સમૂહ (શ્રી સંધ, ની ભક્તિ કરવી તે મહત્ પુણ્યનું કાર્ય અને મુખ્ય ફરજ છે. તેમ જાણી સ`ઘકિત માટે દરેક પ્રયત્ન આદરવા શ્રી સ`ઘની મહત્તા દર્શાવવાને આ અધિકારને આરભ કરવામાં આવે છે.
સંધના ચરણ સ્પર્શનો ભાવના. +अनुष्टुप्.
कदा किल भविष्यन्ति महांगणभूमयः ।
श्री संतचरणाम्भोजर जोराजिपवित्रिताः || १ ||
મારા ઘરના આંગણાની ભૂમિએ શ્રો સ ઘના ચરણુ કમલના મંજની પતિએથી પવિત્ર કયારે થશે. ૧
+ ૧-૨ સૂક્તિ મુકતાવલી.