________________
પરિચ્છેદ
તીર્થં માહાત્મ્ય અધિકાર
तीर्थ माहात्म्य - अधिकार,
ધર્મમાં ઉદ્યમ કરનારને અલબત્ત રૂપ પ્રભુ પ્રતિમા અને રીટન એ એ મુખ્ય છે, કેમકે આત્માની નિર્મળતા થવા માટે ધર્મોચરણુમાં દૃઢ શ્રદ્ધા પ્રાપ્ત કરાવવાને તેમના જેવુ ખીજું એકે ઉચ્ચ સ્થાન નથી. ઉપરેક્ત એ આલબન પૈકી પ્રતિમા પૂજા કહેા કે પ્રભુ પૂજા માટે પૂર્વે વિસ્તારથી કહેવાઈ ગયુ છે, ત્યારે તીથ યાત્રાથી શું લાભ છે, અને તે કેવી રીતે પ્રાપ્ત થઇ શકે છે, તે દર્શાવવાના અત્રે પ્રયત્ન કરવામાં આવેલ છે, તીથ એ પવિત્ર મહા પુરૂષોના નિવાસસ્થાન રૂપ હાવાથી અને ત્યાં અનત પુણ્યાત્માના આગમન થવાયી તે ભૂમિના રજકા નિમ`ળજ હાય છે જેથી તિયાત્રા કરનારને તેના સ્પષ્ટ થવાથી નિમ ળતા પ્રગટે તે નિઃશ'ક છે, વધારે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તા તી યાત્રા એ પ્રાણાયામની આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાનેા પવિત્ર પ્રયાગ છે. કેમકે પ્રાણાયામમાં જેમ વાયુના રેચકપૂરકના ઉપક્રમ છે તે રીતે તીર્થ સ્થળે પ્રાયશઃ પવ ત ઉપર હાવાથી યાત્રાએ જતાં શ્વાસના પ્રવાહ વધે છે ને તે રીતે અપવિત્ર ઉશ્વાસ નીકળી પવિત્ર રજકણાથી ભરપુરથી શ્વાસ પ્રવેશ કરી મના ભાવનાને નિળ કરેછે. માટે તીર્થયાત્રા મહાત્મ્ય દર્શાવવા આ અધિકારના આરંભ કરવામાં આવેછે.
તીથયાત્રાથી ફળ શું? ૩પનાતિ.
सदा शुभध्यानसुसारलक्ष्मीः फलं चतुर्धा सुकृतानि चैः । तीर्थोन्नतिस्तीर्थकृतां पदाप्तिर्गुणा हि यात्राप्रभवाः स्युरेते ॥ १ ॥
૪૫૭
નિરંતર શુભ ધ્યાનની પ્રાપ્તિ સારભૂત લક્ષ્મીની વ્યવસ્થા ધર્માદિક ચાર પ્રકારનુ” ફળ, માટાં પુણ્ય કાર્યાં, તીર્થીની ઉન્નતિ ( પ્રભાવના ) તથા તીર્થંકરપદની પ્રાપ્તિ, આટલા ગુણ્ણા યાત્રા કરવાથી ઉત્પન્ન થાય છે. ૧
આદરવા યાગ્ય ચાર કરણી,
વરામ્ય.
वपुः पवित्रीकुरु तीर्थयात्रया चित्तं पवित्रीकुरु धर्मवाञ्छया । वित्तं पवित्रीकुरु पात्रदानतः कुलं पवित्रीकुरु सच्चरित्रैः ॥ २ ॥
૫૮