________________
પરિચ્છેદ.
ધર્મદય આવશ્યક અધિકાર.
માત્ર નામના જૈનેા છે, એમ ઘણે ભાગે માનવુ પડશે, અને તેથીજ કેટલાએક ઠેકાણે લખ્યું છે કે, મેરૂ પર્યંતના જેટલા એલ્લા મુહપત્તિ કેટલાએક જીવાએ કર્યો તે પણ પાર પામી શકયા નથી.
પ
વિચાર જૈન, ક્રિયા જૈન, વિચારી ક્રિયા જૈન એમ ત્રણ જાતના જૈન કહેવાય તેવાં પાત્રા પૂર્વ કાળમાં કાણુ કાણુ હતા, તે તરફ આપણે આપણું લક્ષ ખે ચીએ શ્રેણિક અને કૃષ્ણ વાસુદેવ જેવા રાજાએ માત્ર વિચાર જૈન હતા. અને તેઆએ ક્ષાયક સમ્યકત્વ પ્રાપ્ત કરેલ હતું, જેથી તેએ માત્ર સમ્યકત્વના પ્રભાવે તી. ર્થંકર નામકમ બાંધવા ભાગ્યશાળી થયા છે. માત્ર ક્રિયા જૈનમાં કેટલાએક અભવી દુલ્હવી ગણવા પડશે, વિચાર-ક્રિયા જૈનમાં આનંદ, કામદેવ વિગેરે પવિત્ર શ્રાવકમૈં ગણવા જોશે. કેમકે સમ્યકવવાન હતા અને શુદ્ધ ક્રિયા કરનાર પણ હતા. મુનિઆના સમાવેશ પણ આજ ભેદમાં આવી જાય છે, કેમકે તેમાં પણ વિચાર ક્રિયા સાથે જૈનપણુ' હાય છે, અને તથાપ્રકારના ગુવિના માત્ર વેષધારીને સમાવેશ, વસ્તુતઃ ક્રિયા જૈતામાં પણ કેઇ હાઇ શકતા નથી, કેમકે તેવા વેષ વિડબકે ક્રિયામાં પશુ અવ્યવસ્થિત હાય છે, અને તેથી તેને માટે નીચેનુ વાકય લાગુ પડે છે કેઃ
“ હૈાળોના રાજારે, ગુણ વિનાના સંયમી. ”
ક્રિયા તે માટે માત્ર એટલે અપવાદ સ્વીકારવે પડશે કે જેઆ પાતે સરલ છે, અને વિચાર જેતાના માશ્રિત બનીને જે ક્રિયા કરનારા છે, એટલે પેાતામાં તથાપ્રકારની અજ્ઞાનતા છતાં તથાપ્રકારના જ્ઞાનીના કહ્યા મુજબ તદ્દનું. યાયી બની ક્રિયા કરનારાઓને જૈનપણામાંથી ખાતલ કરવા જોઇતા નથી.
હાલમાં દ્રઢ પરંપરાથી મૂર્ખ સમૂડા અને અર્ધ દૃગ્યાના સમૂહેામાં એમ સુદ્રઢ મનાઇ ગયું છે કે કોઇ પણ જૈન નામ ધારક હાય તેને અમુક અમુક જાતની ક્રિયા તા કરવીજ જોઇએ; જો કોઈ જાતની ક્રિયા ન કરે તે તે જૈત ન કહેવાય, કાઇ વિચાર જૈન તેમને કહેકે ‘ હું જૈન છું” તે તેવાને હાલના જૈન મન્યેા હસી કાઢશે, ધિક્કારશે, અને જૈન કહેવાને આંચકે ખાશે. એટલું જ નિહ પણ તું જૈન નથી, જૈન હાય તે અમા જેમ કરીએ છઇએ તેમ તું કેમ કરતે નથી! એમ મેલી દેવાને તૈયાર થશે. આવી માન્યતાથી જૈનધર્મના અમુક જ્ઞાતિએ જાણે ઇજારા લીધે હાય તેમ મનાઇ ગયું છે; ત્યાં કાઇ મુસલમાન, પારસી, કે અંગ્રેજ અગર યાહુરી, અંતઃકરણમાં જૈનતત્વાની સુદૃઢ છાપ પડવાથી જૈનનાં તત્વા સત્ય અને તે પણ યથાર્થ છેએમ માનતા હાય, તે તત્વા ઉપર તેમને સ ંપૂર્ણ શ્રદ્ધા હેાય,પણ કેટલા એક સોગેાને લઈને અથવા તા જ્ઞાતિના કારણને લઈને, તેઓ જૈન ધમની બાહ્યક્રિયા ન કરી શક્તા હોય, કઈ ત્યાગ ન કરી શકતાહેાય,તેા તેવાઓને જૈન નજ કહેવા એમ હાલના જૈના એકી અવાજે, ઘણા ભાગે, કહેવા તૈયાર થશે. અસેસ ! કે એવાએએ વિચારની વિશુદ્ધિને ગાણુ ગણી, અને બાહ્ય વ્યવહારને મુખ્ય ગણ્યા છે. જોકે ઘણા ભાગે જેએામાં વિચાર છે .