________________
પરિચ્છેદ
ધર્મ સ્વરૂપ-અધિકાર.
૪૩૫
મતલખ કે રાજાએની આજ્ઞાના ભંગ, ગુરૂના માનના ભગ અને સ્રીઓને જુદી શય્યા એ તેમના વગર તુથિયારે વધ કરવા જેવા છે. તે સાંભળી સ્ત્રી એલી, તમે કહેા છે તે પણ સત્ય છે માટે હમણાં મિત્રને મેકલે, કુમારે પણ તેમજ ક* અને સજ્જનને મેાકલ્યું. માર્ગે જતાં રાજાના સેવકે પૂર્વ સકેતથી તેને પેસતાંજ મારી નાંખ્યા મરણ પામીને દુર્ગતિએ ગયા. ।। યજ્ઞઃ ||
मित्रद्रोही कृतघ्नाश्च ये च विश्वासघातकाः । ते नश नरकं यान्ति यावचन्द्रदिवाकरौ ||
મતલખ કે મીત્રનેા ટ્રાહ કરનાર, કૃતન્નિ અને વિશ્વાસ ઘાતક તે બધા હુમેશને માટે નર્ક માંજ જાય છે.
સજનને મારતાં ત્યાં કાલાહલ થયા, તે વખતે રાજપુત્રી એલી હૈ સ્વામી જો તમે ત્યાં જાત તે શા હવાલ થાત! માટે હવે તમે પ્રમાદ તજી સૈન્ય તૈયાર રાખી સાવધાન રહેા કુમાર પણ તે પ્રમાણે તૈયાર રહ્યા. રાજા પણ સ વાત જાણી સૈન્ય લઈ યુદ્ધ કરવાને સહામે આવ્યા. એક સૈન્ય માંહે માંહે મળ્યાં એવામાં આ અનથં જોઈ રાજાના મંત્રીશ્વર આવી રાજાને કહેવા લાગ્યા કે હૈ સ્વામી અણુવિચાર્યું. યુદ્ધ ન કરીએ. કહ્યું છે કે—
अपरीक्षितं न कर्तव्यं कर्तव्यं सुपरीक्षितं ।
पश्चात संतापो ब्राह्मणी नकुलं यथा ॥
દરેક કામ સારી પરીક્ષા કરીને કરવુ` પણ પરીક્ષા કર્યાં વિના ક્રુંઇ કરવું નહીં કારણુ કે નકુળતે મારી નાંખવાથી બ્રાહ્મણી જેમ પસ્તાઇ તેમ પાછળથી પશ્ચાત્તાપ થાય છે.
ઇત્યાદિ પ્રધાનનાં વચન સાંભળી રાજાએ યુદ્ધ નિવારણ કરી કુલ જાતિ પૂ છવા માટે મંત્રીશ્વરને કુમાર પાસે મેળ્યે, મત્રીશ્વરે આવી કુમારને વિનવ્યે. કે તમારા કુલવંશ પ્રકાશ કરી. કુમાર મેલ્યા કે સત્પુરૂષ પાતાનુ કુલ પાતાના મુખથી કહે નહીં. પ્રધાન મેલ્યાં કે તમારા સજ્જન મિત્રે આવીને રાજાની આગળ તમારા કુળને નિર્ધું છે. પ્રાયઃ દુર્જન હાય તે પરિત્રને સતેાષી થાય, તે વચન સાંભળી કુમારે પેાતાનુ` સત્ર વૃતાંત પ્રધાન આગળ કહ્યુ. મંત્રીએ જઈ રાજાની આગળ નિવેદન કર્યુ તે સમાચાર ઋણુવા તત્કાળ કાગળ લખી રાજાએ કુમારના નગર તરફ સેવક મેાકયેા. તે સેવક પણ લલિતાંગ કુમારના પિતા પાસે જઈ સ હકીક્ત કહી. તે વખતે રાજા પેતાના પુત્રની ખબર સાંભળો ઘણેા જ હર્ષ વત થયે. અને કહેવા લાગ્યા કે ઘણું જ સારૂં થયું કે મારા પુત્રને તમાએ જીવની પેઠે સાચવ્યેા. મે' મંદ લાગીએ તે અતિજ્ઞાનનું દૂષણુ આપીને સજ્જનના કહેવાથી