________________
` આવકાર
છુટા રત્ન ન માલા કહિયે, માલા તેડુ પરાયાંજી; તિમ એકેક દનનવિ સાચા, આપ હિ આપ વિગેામાં જી; સ્યાદવાદ સૂત્રે તે ગુંથ્યા, સમકિત દર્શન હુિચેજિ; સમુદ્ર અંશની સમુદ્ર તણિ પરે, પ્રગટ ભેદ ઈંડાં લહિયે છ. ૧૬ એ વચન માત્ર શ્રુત જ્ઞાતે હાવે, નિજ જિ મત આવેશેાજી, ચિંતા જ્ઞાને નય વિચારથી, તેહ રળે સકલેશેાજી; ચારા માંહે અજાણી જિમ કાઇ, સિદ્ધસૂલિકા ચારેજી, ભાવન જ્ઞાને તિમ મુનિજનને, મારગમાં અવતારેજી. ૧૭ અરસપરસની સ્હાયની આવશ્યકતા. દાહરા. ( ૧૯થીર૬)
- બે જણ નીમ્યા હોય ત્યાં, એકે સરે ન અ; એ કમાડને બારણે, વાસ્તુ' એક તે વ્ય. કશું ન નીપજે એકથી, ફેાગત મન ફુલાય; કમાડ તાળું એ મળી, ઘરનું રક્ષણ થાય. જોઈએ તેમાં એક પણુ, એકે નહિ નિભાય; પાયા ઈંસા ઊપળાં મળી ખાટલા થાય.
એક રૂપી સાંપડે, નાણાવટુ ન થાય, મળે સુંઢના ગાંગડા, ગાંધિ નહિ કહેવાય.
કા
૧૯
૨૦
૨૧
૨૧
જેમ છુટા છુટ! રત્ના હાય તે માળા કહેવાતી નથી. પણ જ્યાં તે રત્ના પરામાં હાય, ત્યારે તે માળા કહેવાય છે, તેવી રીતે એક એક છુટા દશના સાચાં કહેવાતા નથી; તે તે પતે પેાતાની મેળે વગાવાય છે. પણ જ્યારે તેમને સ્યાદ્વાદ રૂપી સૂત્રમાં ગુંથવામાં આવે, ત્યારે તે સમ્યકત્વ દર્શન રૂપે થાય છે, એટલે સ્પાકારે એકાંતાભિનિવેશ ટળી જાય છે, જેમ માલાકારને પુપાદિક સિદ્ધ છે, તેની યેાજના કરવા રૂપ વ્યાપાર માત્ર માલાકારને આધીન છે, તેમ સમ્યગ દૃષ્ટિને સિદ્ધ નને સ્યાદ્નાદ એ યોજના માત્ર વ્યાપાર છે, સમુદ્રના અંશને સમુદ્રમાં જેટલા ભેદ તેટલા અહિં નય પ્રમાણમાં પ્રગટ ભેદ જાણવા. ૧૬
+ વચન માત્ર એવા શ્રુત જ્ઞાનથી જે પુરૂષને પાતપેાતાના મતના આવેશ-હઠ થઇ ગયા હાય, તે પુરૂષને નય જ્ઞાનના વિચારથી ચિંતમાન-વિચાર કરતાં તે હઠ ટળી જાય છે સ’કલેશરૂપ વિચાર જન્મ સર્વે નય સમાવેશના જ્ઞાનનેા પક્ષપાત ટળી જાય છે. જેમ પશુરૂપ થયેલા પુરૂષને તેની સ્ત્રીએ વ્યંતરના વચનથી છાયાના ચારા ચરાવ્યેા, ત્યારે સંજીવની આષધી સુખમાં આવી જ વાથી તેનું સ્વરૂપ પ્રગટ થઈ આવ્યું હતુ, તેમ ભાવના જ્ઞાનવત સદ્ગુરૂ તે ભન્ય પ્રાણીને પુન ધકારિક ક્રિયામાં તે રીતે પ્રવર્તાવે છે. જે રીતે તેને સમ્યગ દર્શનરૂપ સૌંજીવની ઔષધી ચાવતાં તેનુ નિશ્ચય રૂપ પ્રગટ થાય છે અને મિથ્યાત્વમય ત્રશુરૂપ ટળી જાય છે.
૧૭
લપત કાવ્ય ભાગ બીજો.
પ