________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
૧૪
આ જીવલેાકમાં સ્વર્ગથી પડેલ ( જન્મેલ ) મનુષ્યેાના હૃદયમાં હંમેશાં ચાર સલક્ષણા રહે છે, તે દાનપ્રસ`ગ એટલે પ્રસંગને અનુસરી દાન આપૃ. નિલ વાણી, દેવ ( જીતેશ્વરદેવ)નુ` પૂજન, અને સદ્ગુરૂનુ સેવન છે. ૨૨ ધર્મી પુરૂષનું′ ઉત્તમ પણ. वंशस्थ.
*!
वरं दरिद्रोऽपि सुधर्मवान्नरो न चाप्यधर्मी बहुरत्नमण्डितः । सुलोचनो जीर्णपटैश्च शोभते न नेत्रहीनः कनकैरलङ्कृतः ॥ २३ ॥
સુધર્મ વાળા પુરૂષ દિરદ્ર ( ધનહીન ) હેાયતે। પણ ઉત્તમ છે પણ ઘણા રહ્ના થી મ'ડિત (Àાભાયમાન ) હૈાય તે પણુ અધર્મી પુરૂષ ઉત્તમ નથી. દાખલા તરીકે સુંદર નેત્ર વાળા પુરૂષ જીણું વસ્ત્રાથી પશુ ચાલે છે. પરંતુ અન્ય મનુષ્ય હેમના અલંકારાથી શણગારેલ હાય તે પણ શાભતા નથી
૨૩
પલાકની મુસાફરીમાં ભાતાની જરૂર. वसन्ततिलका.
ग्रामान्तरे विहितशम्बलकः प्रयाति सर्वोऽपि लोक इह रूढिरिति प्रसिद्धा । मूढस्तु दीर्घपरलोकपथप्रयाणे पाथेयमात्रमपि नो विदधात्यधन्यः ॥ २४ ॥ આ લેાકમાં સર્વ જન સમાજ એક ગામથી ખીજે ગામ જવુ' હાય તા પશુ ભાતુ સાથે લઈને જાય છે આ રૂઢી ( રીવાજ ) જગતમાં પ્રસિદ્ધ છે. ત્યારે લાંબા વખતના પરલેાકના માર્ગોના પ્રયાણુમાં ( જવામાં ) મૂઢ પ્રાણી ભાતુ માત્ર પણ લેતા નથી માટે તે અધન્ય છે એટલે ધિક્કારને પાત્ર છે. ર૪
મનુષ્ય ધમ થીજ શાભે છે.
શાર્દૂલ્હ ( ૨૫ થી ૨૮ )
तोयेनेव सरः श्रियेव विभुता सेनेव सुस्वामिना जीनेनेव कलेवरं जलघर श्रेणीव दृष्टिश्रिया । प्रासादस्त्रिदशार्चयेव सरसत्वेनेव काव्यं प्रिया મેન્ગેવ મત્તિમાલતે ન રહિતો ધર્મળ બન્તઃ ષિત્ ।। ૨૫ ।।
જલથી જેમ તલાવ, લક્ષ્મી ( ધન ) થી જેમ પ્રભુતા, ( મ્હાટાઇ ) સારા નાષકથી જેમ સેના, જીવથી જેમ શરીર, વર્ષાવવાની શાશાથી જેમ મેઘવૃન્દ